________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭).
શ્રી રૂષભદેવ અથવા વીર પ્રભુરૂપ વ્યક્તિની અપેક્ષાએ સિદ્ધ જીવની સાદિ અનંત સ્થિતિ છે. એનું વિશેષ સ્વરૂપ સદ્દગુરૂ ઉપાસના કરી લેવું. મોક્ષ સ્થાન પ્રાપ્તિની એક જીવની અપેક્ષાએ સાદિ છે, પણ મોક્ષમાંથી જીવ પાછા સંસારમાં આવતું નથી. સંસારમાં પરિભ્રમણ કરવાનું કારણ કર્મ છે; અને કર્મ જ્યાં છે, ત્યાં સંસાર છે. સિદ્ધના જીવ સંપૂર્ણ કર્મક્ષય કરી, નિર્વાણ પદ પામ્યા છે. તેથી યુનઃ સંસારમાં અવતાર લઈ શકતા નથી. કહ્યું છે કે
જોવા दग्धे बीजे यथात्यंतं, प्रादुर्भवति नाङ्करः ॥ कर्मबीजे तथा दग्धे, नरोहति भवाङ्करः ॥ १॥
બીજ બળી જતાં, જેમ બળેલા બીજમાંથી, અંકુર ઉગી નીકળતું નથી, તેમ કર્મ બીજ બળી જતાં સંસારરૂપ અંકુર ઉગી નીકળતું નથી. ભગવદ્દગીતામાં પણ કહ્યું છે કે–જાવા ન નિકર્તરે તરામ ઘઉં અને જ્યાં ગયા બાદ સંસારમાં પાછું આવતું નથી, તેજ મોક્ષ છે; આત્મા પિતાના અસંખ્યપ્રદેશે કરી મુકિતસ્થાનમાં રહે છે. સ્વસ્વરૂપે આત્મા અનંત ગુણથી અનંત પર્યાયથી ક્યાં શોભી રહ્યો છે, તે સ્થાન ભવ્ય પુરૂએ પ્રાપ્ત કરવું યંગ્ય છે.
હવે સામાન્યતઃ શુદ્ધ પરિણતિ તથા તેના સ્વા
For Private And Personal Use Only