________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ) ગાલી દેનારને પણ ગાલીદાન સામુ આપે છે. જાહેર પત્રોમાં કે પુસ્તકમાં પોતાનું નામ આવેલું જુએ છે, તે તે ખુશી થાય છે. પિતાના નામ માટે ધારે તે કરે છે. પિતાનું નામ પ્રસિદ્ધ થાય, તે માટે અનેક પ્રયત્નો કરે છે. એમ અજ્ઞાનગે પાડેલા નામમાં જ તેની અહંવૃત્તિ દ્રઢ થવાથી, અન્ય કશું સમજી શકતું નથી, પિતાના નામને દેવદત્તભાઈ અથવા
જી” એવું જેડી અન્ય લકે બેલાવે, તે તેને સારૂં સમજે છે. આ સર્વ અશુદ્ધપરિણતિના વિલાસ છે. જ્ઞાની પુરુષને પિતાના નામ ઉપર મહ રહેતું નથી. જ્ઞાની પુરૂષ સમજે છે કે જેમ ઘટપદાર્થ ઓળખવા ઘટ એ શબ્દ સંકેત છે, તેમ મારી મનુષ્યાવસ્થા ઓળખવા માટે એક સંજ્ઞા પાડી છે. અને સંજ્ઞા તે હું નથી. ફક્ત તે થકી જગતમાં વ્યવહારમાર્ગ પ્રવર્તે છે આપણે ચોવીસ તીર્થંકરોનાં પણ નામ હતાં, પણ તે નામમાં અહંવૃત્તિ રાખતા નહતા, તેથી તેઓ સર્વજ્ઞ થયા. દુનીયાનાં વ્યવહાર પ્રવર્તવા માટે દરેક વસ્તુઓનાં નામ પડે છે પણ તે નામમાં અજ્ઞાની મેહ પામી ભૂલ કરે છે. અને જ્ઞાની મેહ પામતા નથી. આત્માએ અનતિવાર જન્મ ધારણ કર્યા. તે વખતે તેનાં જુદાં જુદાં નામ પાડવામાં આવેલાં પણ તેમાંનું હાલ એકે નથી. તેમ વળી હાલ જે નામ પાડયું છે, તે અન્ય આગામી ભવમાં રહેવાનું નથી તે હવે સમજે કે આપણું કયું નામ સાચું
For Private And Personal Use Only