________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) એલે દેખાય છે. પણ પદ્રવ્ય તેના ગુણપર્યાયથી જે ભેદજ્ઞાનદષ્ટિ થાય છે તે ભેદ જ્ઞાનની દષ્ટિ વિના, સાધ્યભૂત આત્મધર્મમાં આસક્ત થયેલ નથી. ત્યારે શાથી આત્મ ધર્મમાં આસક્ત થએલે જીવ સમજ, એવી જીજ્ઞાસા થતાં તેને પ્રત્યુત્તર આપે છે.
સુદા. भेदज्ञान प्रगटे लहे, प्रेमे शिवपुर पंथ ॥ ग्रन्थी त्यजे द्विधा तदा, थावे महानिर्ग्रन्थ ॥ ८ ॥
ભાવાર્થ-જ્યારે પદ્રવ્યનું ગુરૂગમ દ્વારા જ્ઞાન થાય છે, ત્યારે જીવદ્રવ્ય અને અન્યદ્રવ્ય ભિન્ન છે; મન, વાણી, અને કાયાથી આત્મતત્ત્વ સદા ભિન્ન છે, એવી ભેદજ્ઞાનદષ્ટિ થાય છે. ત્યારે જીવને ઉદાસીનભાવ પ્રગટે છે. અહે આ સંસારમાં જે દેખું છું, તે સર્વ પુદગલ વસ્તુ છે, આજ પર્યત મેં અજ્ઞાનદશાથી પર જડ વસ્તુને પોતાની માની, તેના મમત્વભાવથી સ્વભાન ભૂલ્ય, અને ચાર ગતિમાં બ્ર. અને પરરૂદ્ધિથી પૂ. અહે મારી કેવી અજ્ઞાન દશા હતી? જેમ કઈ બાલક લાકડાની સ્ત્રીને પિતાની સ્ત્રી કલ્પે, તેમ મેં પિતાનાથી ભિન્ન એવી પરવસ્તુને પિતાની કપી. હવે હું પરવસ્તુમાં રાચું નહી. મારું સ્વરૂપે તે પિતાના ગુણમાં રમવાનું છે. અને ખરૂં નિત્ય
For Private And Personal Use Only