Page #1
--------------------------------------------------------------------------
________________
પૂજ્યપાદ શાસનસમ્રાટ આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વરજી સદ્ગુરૂભ્યે નમઃ પડિત શ્રીરૂપવિજયજીકૃત
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
અથવા
એકવીશ ભવના સ્નેહ સબંધ
લેખક
મણીલાલ ન્યાલચ'દ શાહ.
પ્રકાશકઃ
મહેતા નાગરદાસ પ્રાગજીભાઇ ડે. ડાશીવાડાની પોળ-અમદાવાદ.
વીર સંવત ૨૪૬૭ આવૃત્તિ પહેલી−૧૦૦૦ વિક્રમસવત ૧૯૯૭
મુદ્રક : હીરાલાલ દેવચંદ શાહ, શારદા મુદ્રાલય, પાનકાર નાકા જીમ્મામદ સામે, અમદાવાદ.
ગ્રન્થ સ્વામિત્વના તમામ હક્ક પ્રકાશકને સ્વાધીન છે.
ત્રણ રૂપિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા પરિચ્છેદ નંબર ભવનંબર વિષય પરિચછેદ ૧ હે ભવ પહેલે. શંખરાજા અને કલાવતી રાણી.
, ભવ બીજે, દેવ ભવમાં – સૌધર્મકલ્પ દેવદેવી. પરિચ્છેદ ૨ જે ભવ ત્રીજો. કમલસેન રાજા અને ગુણસેના રાણી.
ભવ છે. પાંચમા દેવલોકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ક જે ભવ પાંચમે. દેવસિંહ રાજા અને કનક સુંદરીરાણી.
ભવ ૬ કે. મહ શુક્ર દેવલોકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૪થે ભવસાતમો. દેવરથ રાજા અને રત્નાવલીરાણું.
- ભવ આઠમે. આનત દેવલોકે મિત્ર થયા. પરિચ્છેદ ૫ મો ભવ નવમે. પૂર્ણચંદ્રરાજા અને પુષ્પ સુંદરી રાણી
, ભવ દશમો. આરણ દેવલોકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૬મો ભવ અગીયારમો. ઘરસેન રાજા અને મુક્તાવલીરાણું.
, ભવ બારમે. પ્રથમ રૈવેયકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૭મો ભવ તેરમે. પદ્યોત્તર રાજા અને હરિગ વિદ્યાધરેંદ્ર
થયા. , ભવ ચૌદમે. મંધ્યમ ગ્રેવેયે કે મિત્ર દેવ થયા. : પરિચ્છેદ ૮મો ભવ પંદરમે. ગિરિસુંદર રાજા અને રત્નસાર યુવરાજ
ભાઈ થયા. , ભવ સોળમો. નવમા ગ્રેવયેકે મિત્ર દેવ થયા. પરિચ્છેદ ૯મો ભવ સત્તરમ. કનકસુંદર રાજા અને જયસુંદર
યુવરાજ બંને ભાઈ થયા. , ભવ અઢારમો. વિજ્ય વિમાને દેવ થયા. પરિચ્છેદ ૧ મે ભવ ઓગણીસમો. કુસુમાયુધરાજા અને કુસુમકેતુ
પિતાપુત્ર થયા. | ભવ વીસમો. સર્વાર્થ સિદ્ધિ મહાવિમાનમાં દેવથયા. પરિચ્છેદ ૧૧ મે ભવ એકવીશ. પૃથ્વીચંદ રાજા અને ગુણસાગર
શ્રેષ્ઠી થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
આભાર દર્શન
શ્રી રૂપવિજયજી ગણિવર
પંચમ ગણધર સુધર્માસ્વામી પછી ચરમ કેવલી જ ભુસ્વામી તેમની પાટે આવ્યા. કેટલાય યુગ પ્રધાન અને સૂરીશ્વરાએ એ પાટને શાભાવી, અનુક્રમે ૫૮ મી પાટે શ્રીહીરવિજયસૂરીશ્વરજી થયા. તેમની પછી વિજયસેન સૂરીશ્વરજી થયા, તેમની પાઢે વિજયદેવસૂરિજી થયા. તેમની પછી ૬૧ મી પાટે શ્રી વિજયસિહસૂરિજી થયા. કહેવાય છે કે તેમને બાવન શિષ્યા હતા તેમાંથી સત્તર શિષ્યા તા ભારતીનું વરદાન પામેલા એવા વાદ વિવાદમાં નિપૂણ હતા.
એ બધાય શિષ્યામાં શ્રીમાન સત્યવિજયજી આદ્ય અંતે મુખ્ય હતા. ચૌદ વર્ષની ઉમરમાં એમની દીક્ષા વિજયસિંહસૂરિજીના હસ્તે થઈ હતી. ભવાંતરના ક્ષયાપશમ સારા હોવાથી ભણી ગણી વિદ્વાનને પણ માનવા ાગ્ય થયા.
એ સમયે યતિઓના શિથિલાચાર વૃદ્ધિ પામતા હાવાથી ગુરૂગ્માજ્ઞા મેળવી એમણે (સત્ય વિજયજીએ ) ક્રિયા ઉદ્ધાર કર્યાં. શ્રી વિજયપ્રભસૂરિએ સવત ૧૭૨૯ માં સાજતમાં એમને પન્યાસ પદ આપ્યુ છઠ્ઠ ઠ્ઠમની તપસ્યા કરનારા એ મહામુનિએ ખુબ સહન કરીને પણ શુદ્ધ મા પ્રવર્તાવ્ચેા.
સંવત ૧૯૫૬ ના પોષ સુદી૧૨ના રાજે પન્યાસજી ફાલ ધર્મ પામ્યા તે એમની પાટે શ્રીમાન કરવિજયજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
થયા, તેઓ પાટણવાડાના રહીશ હતા. તેમણે પણ ચૌદ વર્ષની વયે સંવત ૧૭૨૩ માં દીક્ષા લીધેલી ને તે પછી સં ૧૯૭૫ માં સ્વર્ગે ગયા. તેમની પાટે ક્ષમાવિજયજી થયા તેમની પછી જીનવિજયજી, તેમની પછી ઉત્તમવિજયજી ને તેમની પછી શ્રીમાન પદ્મવિજયજી થયા.
પંડિતશ્રી પદ્મવિજયજી અમૂદાવાદના રહીશ હતા, સં. ૧૯ર માં જન્મ ધારણ કરી સં. ૧૮૦૫ માં દીક્ષા લીધી. સં. ૧૮૧૦ માં વિજયધર્મસૂરિજીએ રાધનપુરમાં તેમને પંડિતપદ આપેલું હતું. તે ૧૮૯૨ માં સ્વર્ગ ગયા.
એમના શિષ્ય શ્રીમાન રૂપવિજયજી ગણિવર થયા એમના જીવન સંબંધી ખાસ હકીકત જાણવામાં નથી છતાં તેઓ વિદ્વાનને માનવા ગ્ય, ક્રિયાપાત્ર, તપસ્વી તેમજ જૈન શાસનના આભૂષણરૂપ હતા, એમની અનેક કૃતિઓ-પૂજા વગેરે જોવાય છે તેઓશ્રી આ પૃથ્વીચંદ્રગુણસાગર કાવ્યના રચયિતા છે. પૂર્વાચાર્યે રચેલું તેને ઉદ્ધાર કરી આધુનિક અલ્પબુદ્ધિવાળા ને ઉપૂયોગી થાય તેવું સરળ ગદ્ય તેમજ પદ્યભાષામાં બનાવી સંવૃત ૧૮૮૨ની સાલમાં તેમણે અમદાવાદમાં-રાજનગરમાં પૂર્ણ કર્યું
તપગચ્છથી પાટ પરંપરાએ શ્રી વિજયજીનેંદ્રસૂરિજીની પાટે નવીન–બાળ સુર્ય જેવા વિજય દિનેદ્રસૂરિજીના સમયમાં સંવત ૧૮૮૨ના શ્રાવણ સુદી પંચમીના દિવસે તેમણે રાજનગરમાં આ ગ્રંથની પૂર્ણતા કરી–સંપૂર્ણ કર્યો ને સં. ૧૯૦૫માં પિતે (શ્રી રૂપવિજયજી) સ્વર્ગે ગયા.
લેખક અક્ષય તૃતીયા ૧૭ 3 મણીલાલ ન્યાલચંદ શાહ
દહેગામ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
નિવેદન
જૈન સાહિત્યનું સર્જન એવા પ્રકારનું હોવું જોઈએ કે જેના મનનપૂર્વક વાંચનથી વાંચનાર ઉપર એ વસ્તુતત્વની છાયા પડે, તેમજ વાંચનારે એક વખત વાંચવું શરૂ કર્યું કે એના રસની જમાવટમાં આકર્ષાયેલા એને પૂર્ણ કરવાની તલ્લિનતા રહે. સાહિત્યની વસ્તુમાં સૂનેક પ્રકારની ભાવના હોય છે. તેમાંય વસ્તુત: જૈન સાહિત્યની ભાવના તે એવા પ્રકારની જ હોય છે કે તેથી વાંચકની ધર્મ ભાવના અવશ્ય પિષાય છે. એ સાહિત્યની અસરથી વાંચકનું મન અનેક પ્રકારના પલટા લે છે એના હૃદયના આંદોલનમાં તે અનેક તોફાન જગાવે છે.
આજના જડવાદના જમાનામાં યુવકેની ભાવના સંસારના અનેક આકર્ષણમાં લેભાઈ સંકુચિત થઈ જાય છે એ બાહા આકર્ષણેમાં જ જીવનનું સર્વસ્વ માની ત્યાંથી આગળ વધતાં એના કદમ અટકી જાય છે. પછી તો આ ભવના રંગરાગમાં મુંઝાઈ પરભવના હિત માટે કંઈક કરવાની ભાવના મૃતપ્રાય થઈ જાય છે. કારણકે આ ભવ મીઠા તો પરભવ કેણે દીઠા!
આજના યુવકની આવી સંકુચિત ભાવનામાં તોફાન જગાવવા માટે આવા જૈન સાહિત્યની પ્રસિદ્ધિની. ખુબ ખુબ અત્યારે જરૂર છે, એમ અમે માનીયે છીએ, આજના યુગમાં સાહિત્ય તો અનેક પ્રગટ થાય છે ને એવા સાહિત્યને ઉત્તેજનારાઓનીય આજે કાંઈ ખામી નથી. જૈન સાહિત્યના નામ હેઠળ પણ આજે એવાં સાહિત્ય પ્રગટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
થાય છે કે જે પ્રગટ રીતે જૈન સિદ્ધાંતને કલંક સમાન છે. આજનાં સાહિત્ય સર્જન જે જૈનસિદ્ધાંતને માન્ય ન હોય તે એવા સાહિત્યની રચના પાછળ ભલેને આજ સમાજ પૂણ્ય પાથરે પણ એ કાંઇ સાહિત્ય સેવા ન કહેવાય. આજના અપ્રામાણિક સાહિત્ય સમાજને જાણે આત્મતત્વ ભૂલાવી જડવાદમાં જ મુંઝવી દીધેલ હોય અને એમની એ સંકુચિત જડભાવનાને જ ઉત્તેજતો હોય એવાં સાહિત્યને જૈન સિદ્ધાંત કદિ અપનાવી શકે નહિ,
જતસિદ્ધાંત આજના એજ સાહિત્યને અપનાવી શકે કે જે સાહિત્ય આજના યુવકની મનોભૂમિમાં એની જડ ભાવના સામે તોફાન જગાવે, જુગ જુગ પર્યતથી જામેલી એની એ સાંસારીક ભાવનાને હચમચાવી નવીન વિચારણિ જગાવે ને આજ પર્યત એને સંસારસ પરિવર્તનપણાને પામે, વસ્તુતત્વની ઓળખાણ કરાવે, સાચો રાહ બતાવી એની ભૂલનું ભાન કરાવે, ધર્મની દિશા સુઝાડે.
આધુનિક પંડિત શ્રીરૂપવિજય મહારાજે રચેલું આ કથાનક જો કે ખુબ પ્રાચીન છે, કંઈ જુનાગ પહેલાંનું આ કથાનક નથી છતાંય આજના જુગને અનુકૂળ થાય તેવી રીતે પંડિતશ્રીએ આલેખેલું છે જે ખચિત પથર સમાન કલેજાવાળાને પણ હચમચાવનારૂં છે ગમે તેવા હિંસક કે પાપીના હૃદયમાં પણ એક વખત તો જરૂર અરે. રાટી જગાવનારૂ છે. - શંખરાજા અને કલાવતી રાણીના ભવથી આ ચરિત્ર કર્તાએ શરૂ કર્યું છે તે પછી ઉત્તરોત્તર એકવીશમા ભવમાં પૃથ્વીચંદ્ર અને ગુણસાગરને ગૃહસ્થપણામાં જ કેવલજ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
ઉન્ન થાય છે. ત્યાં લગી ભવોભવ એમનું ચારિત્રારાધન એમબા મનના ઉચ્ચ વિચારે ભાવનાઓ કમે કરી કેવી શુદ્ધ થતી જાય છે. સંસારમાં રહ્યા છો પષ્ણ એમની મોદશા કેવી નિલેષપણે વ છે કે જેથી રાજ્યમુખ ભાગવતાં છતાં પણ એમાં આસક્તિ થતી નથી શકે સમય આવતાં સુણની માફક તેને તજી દે છે અને એકવીશમા ભવમાં તો એમની ભાવના છેલ્લી પરાકાષ્ટાએ પહોંચી જાય છે કે જેનાથી તેમને કૈવલ્યદશા પ્રગટે છે.
આ ચરિત્રની અંદર વૈરાગ્યથી ભરેલી રસથી પરિપૂર્ણતાવાળી અનેક અવાંતર કથાઓ આવે છે જે વાંચનારને નરી એકાંતે હિત કરનારી જ હોય છે જ્યાં આ નવીન સાહિત્ય જરૂર આજના જમાનામાં ખુબજ ઉપચિગી થઈ પડશે. વિક્રમચરિત્ર જ્યારે અખંડિત રસધારાને
જાળવી રાખે છે ત્યારે આ પુરૂષના હૃદયમાં વૈરાગ્યભાવનાને જન્માવે છે. મુક્તિને સાચો રાહ બતાવે છે.
પંડિતશ્રી રૂપવિજયજીએ આ ગ્રંથ રચીને આજના સમાજ ઉપર ખુબ ખુબ ઉપકાર કરે છે આ અણુમોલ ગ્રંથ પ્રગટ કરી પ્રકાશન કરવાનું મહાભારત કામ કાંઈ જેવું તેવું નથી. તેથી જ પ્રકાશક શ્રીનાગરદાસભાઇની આ સાહિત્ય સેવાનાં મૂલ્ય તો અણમોલ છે.
સિદ્ધાન્તની દષ્ટિએ રચાએલું આ કથાનક જ જૈન સમાજ અપનાવે તો જ લેખક અને પ્રકાશને પ્રયાસ સ્તુત્ય ગણાય. પ્રકાશકની સાહિત્ય સેવાને ઉત્તેજન મળે, ને આવાં કઈ નવીન સાહિત્ય પણ પ્રગટ થઈ શકે!
પંડિતજી રૂપવિજયજી ગણિવરના આ ચરિત્રનું માત્ર અમે તો તેમની ભાવના સાચવી રાખી ભાષાંતર કર્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
છે. નવલકથાના સ્વરૂપમાં વાંચકને રસ જળવાઈ રહે તેવી રીતે આલેખવા પ્રયત્ન કર્યો છે, મતિકલ્પના કે કાલ્પનિક વસ્તુની મેળવણી કરી અમે અમારું ડહાપણ ચલાવ્યું નથી. પુસ્તક મોટું થવાના ભયથી અમે વિશેષ વર્ણન કર્યું નથી. તે જૈન સમાજ જરૂર આ સાહિત્યની કદર કરે પણ દુર્જનની માફક દોષ જોવાની દષ્ટિ ન રાખે એજ વિનંતિ.
લેખક
. સંવત ૧૯૭
અક્ષય તૃતીયા દહેગામ
શાહ મણીલાલ ન્યાલચંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
છે
8 હીં શ્રી પાર્શ્વનાથાય નમ: પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
' યાને એકવીશ ભવને સ્નેહસંબંધ
પરિચ્છેદ ૧ લે.
શંખ અને કલાવતી. सच्चिदानंदसंपूर्ण, सर्वज्ञ विश्वपावकं । संखेश्वरपुरोत्तंसं, पार्श्वनाथं नमाम्यहम् ॥१॥
ભાવાર્થ–સંપૂર્ણ દર્શન જ્ઞાન અને આત્મ આનંદથી ભરેલા, સર્વજ્ઞ, વિશ્વને પાવન કરનારા, અને શ્રીસંખેશ્વર પુરના ભૂષણરૂપ પુરિસાદાની એવા શ્રી પાર્શ્વનાથને નામકાર કરું છું,
જય! જય! મહારાજા શંખરાજને જય થાઓ, શંખપુર નરેશ્વર આપ મહારાજ વિજય પામો, આપનું રાજ અવિચળ તપ, સુખ, સૌભાગ્ય અને રાજરૂદ્ધિએ આપ વૃદ્ધિ પામે, બળ, બુદ્ધિ, કળા, કૌશલ્ય દિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પ્રતિદન આપનાં વિસ્તાર પામો.પ્રતિહારી રાજસભામાં શંખરાજની બિરૂદાવલી બેલતે પિતાનું મસ્તક નમાવી શંખરાજની આજ્ઞાની રાહ જોતો ઉભો રહ્યો.
“કેમ શું અરજી કરવાની છે?” રાજાએ દ્વારપાલને પૂછયું,
મહારાજ ! ગજ શ્રેષ્ઠીને કુમાર દત્ત આપના દર્શન કરવાને આવેલા છે. આપની શી આજ્ઞા છે ? પતિહારીએ અરજ ગુજરી,
“આવવા દે.” રાજાએ આજ્ઞા આપી.
દક્ષિણાર્ધ ભારતના મધ્યખંડમાં શ્રીમંગલ નામે દેશને વિષે શંખપુર નગર આવેલું છે. એ શંખપુર નગરના યુવરાજ શંખકુમાર રાજ્યાભિષેક થયા પછી વચમાં કેટલાક સમય પસાર થઈ ગયો, ગુણવાન, કાંતિમાન, બળવાન અને બુદ્ધિમાન શેખરાજને યુવાનીનો મદ છતાં અહંકાર નથી, બળવાન છતાં જે દુજને થકી સજનનું રક્ષણ કરવામાં પોતાના બળને ઉપયોગ કરે છે, નવીન યૌવન અને નવીન અસ્પૃદયવાળ છતાં જે પરરમણીઓથી પરાભુખ છે એ શંખરાજ એ દવસ સભા ભરીને બેઠો છે તેની આગળ પ્રતિહારી રાજાની આબાદિના ગુણગાન કરતે હાથ જોડી સ્તવના કરે છે ત્યાંથી આ વાર્તા આગળ વધે છે.
પ્રતિહારીને આદેશ પામી હરખાતે હૈયે ને ઉભરાતે હદયે દત્તશેઠ રાજાની સભામાં પ્રવેશ કરતા શંખરાજની સન્મુખ અમુલ્ય ભેટ મુકી બે હાથ જોડી ઉભે રહો. નાના દત્ત શેઠના હૃદયમાં આજે હરખ સમાતો નહોતો. એની આંખે અમૃતના જાણે મેહ વરસાવતી હોય, પિતાના અન્નદાતા રાજાનું હિત કરવાની જ જેનામાં તમન્ના રહેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
એકવીશ લવના સ્નેહસ બંધ
હાય, એક નિષ્ઠાથી જેના હૃદયમાં રંગ ભરાયા હોય, એવા રાજ્યભક્ત આ નાના શેઠના હૃદયમાં અત્યારે કચી વિચારશ્રેણિ રમી રહી હરો એ તેા જ્ઞાની જાણે.
મહારાજ શખ નરેશ્વર ! આપ કુશળ તા છેાં ને ! આપની અમર કીર્ત્તિ દેશપરદેશમાં પણ મે” સાંભળી છે. આપનાં યોગાન પરદેશમાં પણ કાણુ નથી ગાતું? આપનું રાજ તેજ અમર તા, અવિચળ રહેા. દત્ત કુંશળતા પૂછી.
૩
“આહા ! દત્તકુમાર ! આજે મહુ દિવસે કાંઈ છ આજે ઘણે દિવસે રાજસભામાં આવેલા દત્તરોને જોઈ નવાઇ પામેલા શખરાજ આલ્યા
“હા ! મહારાજ ! ઘણે દિવસે તા ખરા ! કારણકે હું પરદેશ ગયા હતા ત્યાંથી હજી તેા ગઈ કાલે જ આપના નગરમાં આવ્યાં, આજે આપની સેવામાં હાજર થયા.” પરદેશ ગયા હતા, શા માટે પરદેશ ગયા હતા, શુ પિતાથી રિસાઇને પરદેશ ગયા હતા કે બીજા કોઇ કારણે પરદેશ ગયા હતા ?”
રાજેન્દ્ર ! પરદેશ ગયા હતા તે પિતાથી રિસાઈને નહી પણ ધન કમાવા માટે ગયા હતા.” દત્તશેઠે રાજાના મનનુ` સમાધાન કર્યું. પણ દત્તની વાણી સાંભળી શ’ખરાજ આશ્ચર્ય પામ્યા. એમનું મન દત્તની વાણી સાંભળવા છતાં ડામાડાલ થયું.
ધન કમાયા ? તારે ઘેર શુ' ધનની ખામી હતી તે તારે ધન કમાવા પરદેશ જવાની જરૂર પડી ? કે ધનલેાભી તારા પિતાના આદેશથી તારે ધન માટે પરદેશ જવાની જરૂર પડી ?” રાજાની વાત સાંભળી દત્તશેઠે રાજાનુ' અન મનાવા માંડયું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
-
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
--
જે કે ધન કમાવા પરદેશ જવું એ વ્યવહારિક ફરજ છે છતાંય ભાગ્યવશાત કદાચ ઘરમાં પુષ્કળ ધન હોય તોય શું ? વળી પરદેશ જવામાં તે અનેક ફાયદા છે મહારાજ 9
તમે વાણીયા-વણીક મહાજન બોલવામાં બંધાઓ તો નહિ જ! હશે જવાદે એ વાત. તારા પિતા ગજશ્રેષ્ટિ વગેરે તારું કુંટુંબ મજામાં તે છે ને ?
બાપુ! આપના પસાયે બધુ કુટુંબ સુખ શાંતિમાં છે, આપના રાજ્યમાં અમને અશાંતિ ક્યાંથી હાય !”
“નગરના વ્યવહારી જનેમાં ગજશ્રેષ્ટિ મેટા શાહુકાર અને રાજ્યમાન્ય છે, બાપુ! સામા માણસનું મન જોઈ એને અનુકૂળ પ્રતિકુળ વાત કરવામાં ગજશ્રેષ્ટિ બહસ્પતિ સરખા છે. સારા નગરમાં એ પ્રતિષ્ઠિત છે, દત્ત શ્રેષ્ટિ પણ એમના જ પુત્રને?” સુમતિ મંત્રીએ રાજાને ઉદ્દેશીને કહ્યું,
“તમારું કથન બરાબર છે મંત્રીશ્વર ! શુરવીરતા જેમ ક્ષત્રીય કુળમાં પરંપરા ચાલી આવે છે તેવી રીતે વાક્પટુતા વણુક કુળમાં, તેઓ બહુ દીર્ઘ દૃષ્ટિ હોય છે, ધનાઢયમાં અગ્રેસર છતાં દત્તશ્રેષ્ટિ ધન કમાવા પરદેશ જાય છે અને પુષ્કળ ધન કમાવી લાવે છે, કેમ ખરૂ? કુબેર-- ભંડારીનીય સ્પર્ધા કરવી છે શું ?
“અરે! કુબેરભંડારીની સ્પર્ધા કરે એવા છતાંય આષાઢી મેઘના જેવા તેઓ ગંભિર પણ છેએમના ભંડારે ભરપૂર છતાં એમના પેટનું પાણીય હાલતું નથી. ધન જીરવવાની તાકાત તેમની અજબ છે, મહારાજ !? સુમતિ મંત્રીએ કહ્યું.
દેવ! પિતાની લક્ષ્મી હોવા છતાં બુદ્ધિમાન પુત્ર પરદેશગમન કરી વ્યાપાર વડે પોતાનું ભાગ્ય અજમાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહુસ બધ
સમજાય
છે. પરદેશગમન કરવાથી અનેક પ્રકારની ભાષા છે. અનેક માણસાના સમાગમ થાય છે. ચતુરાઈ આવે છે. નવીન કળાઓના અભ્યાસ થાય છે. માતાપિતાની છાયામાં રહી પિતાની લક્ષ્મીના ભાગ કરનારા તેમજ લક્ષ્મી ઉપાજૅન કરવાની વિદ્યાને નહી જાણનારા કુળદીપકા કુવાના દેડકાની માફક સારાસારને કાંઈ જાણતા નથી.”
ત્યારે તેા તુ પણ હવે તારા પિતા જેવા હાંશીયાર થયાને ? દેશાવરથી ક્યારે આવ્યા ? કાંઈ ધન કમાવી લાન્યા કે ખાલી આબ્યા ?”
દેવ ! આપના પુણ્યપસાયથી હજી ગઈકાલે જ આન્ગેા છું. મારા ભાગ્ય અનુસારે ધન પણ લાગ્યે છુ”,
કુમાર ! તુ' પણ પરદેશ જતે હોંશીયાર તે થયા છે. દેશાવરમાં તેં ક્યાં ક્યાં મુસાફરી કરી. ? તને શું શું અનુભવ થયા ? કાંઈક નવીન આશ્ચય જોયુ” હાય તા કહે છ
નરેન્દ્રે ! અનેક કરીયાણાની પાડીયા ભરીને સાની સાથે ઘણાં ગામ, નગર અને શહેરાને જોતા ને વ્યાપાર કરતા હું દેવશાલપુર નગરે ગયા. ત્યાં કાયમ રહીને બ્યાપાર કરવા લાગ્યા, પુષ્કળ ધન મેળવી ગઈકાલે જ હજી આળ્યા છુ” દત્તકુમારે પાતાની મુસાફરીને લગતી હકીકત રાજાને કહી સભળાવી. અને વજ્રના અંત માં છુપા વેલું એક ચિત્રપટ બહાર કાઢી રાજાના હાથમાં આપ્યુ રાજાની નજર ચિત્રપટ જોતાં જ એક ધ્યાન થઈ ગઇ.
આહા ! આ કઈ દેવીનું ચિત્ર હશે ? શું પાતાલ ન્યા કે દેવાંગના ? શું વિધાધર કન્યા કે નાગકન્યા? શુ એનાં નેત્ર ! શુ' એનું વદન ! શી એની સુરતા ! શુ* માહકતા ! અગાપાંગ પણ અદ્ભૂત જ !” આ મનાહર ચિત્રમાં રહેલી બાળાના સૌ યને અતૃપ્ત નયને નિહાળતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રાજા મનમાં અનેક પ્રકારના વિચાર કરતો બે દત્ત! આ કઈ દેવીની છબી છે? કઈ ચાલાક-ચતુર ચિત્રકારે આને આલેખી છે ખરું ?' • દેવ! આ કાંઈ દેવીની છબી નથી પણ મનુષ્ય છે દત્તને જવાબ સાંભળી રાજા.તાજુબ થયે ..
શું આ મનુષ્ય કન્યા છે? મનુષ્યમાં તે આવું અથાગ રૂપ સંભવી શકે? દેવ કે વિદ્યાધરોમાં જ એ સંભવી શકે
દેવ કે વિદ્યાધર તો શું પણ મનુષ્યમાંય એ સ્વરૂપ સંભવી શકે.
એમ ! તો કહે આ બાળ કેણ છે? આ બાળા મારી ભગિની છે. તારી ભગિની? વણિક કન્યા ?
“ના, રાજકન્યા.” - રાજકન્યા? તે પછી આ બાળા તારી ભગિની. શી રીતે હેઈ શકે? શંખરાજાએ એ ભેદ જાણવા માટે, દત્તકુમાએ પ્રશ્ન કર્યો. રાજા આ ભરતાધના મધ્યખંડમાં આવેલા શંખપુરનગરને શંખરાજ હતો. પિતાનું રાજ્ય. મલે હજી અધિક સમય થયો નથી. એ નવીન યૌવનવાળો, મોટા ભાગ્યવાળને સૌભાગ્યને નિધાન શંખરાજા
ન્યાયથી પ્રજાનું પાલન કરતો હતો. શઠ અને, દુજનેને શિક્ષા કરી સજજનેનું સન્માન કરતો હતો. પ્રજપાલક અને ન્યાયપરાયણ હોવાથી લેકેની ભક્તિ રાજા ઉપર ખુબ હતી.
શંખરાજાના પ્રશ્નના ઉત્તરમાં દત્તકુમાર છે , “દેવ! આ રાજબાળ મારી ધર્મભગિની શી રીતે તે આપ સાંભળો. પિતાની આજ્ઞા મેળવીને ધન કમાવા તેમજ દેશાટન કરવા હું એક મોટા સાથેની સાથે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
છે
એકવીશ ભવને સ્નેહસંબંધ નિકળે. એક એક નવીન શહેરને જોતાં અમે દેવશાલ દેશની લગભગ પહોંચી ગયા. ઘોડેસ્વાર થયેલા હું અમારા સાર્થની આગળ ચાલ ને માર્ગનું શેાધન કરતો હતો. એક સમયે સાર્થની આગળ ચાલતા મેં દૂરથી એક છેડે સ્વારને જમીન ઉપર પડેલ જે, કંઇક સંભ્રમથી હું તેની પાસે આવ્યું તો એક નવજવાન સ્વરૂપવાન અસ્વાર માર્ગમાં મૃત્યુને ભેટવાને તૈયારી કરતો મુચ્છિત સ્થિતિમાં પડેલો જે, એને અશ્વ નજીકમાં મરણ પામેલે પડેલ હતો, તરતજ અશ્વ ઉપરથી ઉતરી હુએ નવજવાન પાસે ગયો કંઇક આશા જેવું જણાતાં મેં જલસિંચન કર્યું, બીજી સારવાર કરી. મારી શુશ્રુષાથી નવચેતન પામેલે એ જવાન ભાનમાં આવ્યે-સાવધ થયે, સાવધાન થઈ બેઠે થયો, મેં એ શું પુરૂષને પૂછયું: હે સુંદર! તમે કોણ છે ? આવા કષ્ટને તમે શી રીતે પામ્યા - , - “હે પરોપકારી! હું દેવશાલપુર નગરથી આ અશ્વ ઉપર આરૂઢ થઈને નિકળ્યા હતા, પણ વિપરીત શિક્ષા પામેલ અશ્વ મને લઇને દૂર નિકળી ગયે, આખરે હું અને અધ બને શ્રમિત થઈ ગયા. પરિણામે આ અશ્વ પડીને મરી ગયે હું મરવાની તૈયારીમાં હતો પણ તે ભાત! તે મને નવજીવન આપી તારે ધર્મ બજાજો... . - “અમે પણ દેવશાલપુર તરફ જઈએ છીએ, તેથી તમારે મે અમારે માર્ગ એક હેવાથી આપણે સાથે જઈશુ, મિત્ર! તમે મોટા ભાગ્યવાળા જણાએ છો, જરા ખાનપાન કરીને સ્વસ્થ થાઓ પછી આપણે આગળ વધીયે.”
સાથે પણ પછવાડેથી આવી પહો. મેં તરતજ શિતલજલનું પાન કરાવી મેદક વગેરેથી ભેાજન કરાવી એ મિત્રને સ્વસ્થ કર્યો. સુખાસનમાં બેસાડી અમે બને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વાતો કરતા આગળ ચાલ્યા. વાઘ, વરૂ અને સિંહની ગર્જનાઓથી ભયંકર એ જગલ અમે પસાર કર્યું બીજા દિવસે વનમાં અમે અનેક હાથી, ઘોડા, રથથી પરવારેલા કટી સુભટો હલમલી રહેલા જોયા, “શું આ તે અમને લુંટવા આવેલા છે કે અમારી સાથે યુદ્ધ કરવા ?” અમારા સુભટે પણ તૈયાર થયા. '
તે દરમિયાન એ સુભટોમાંને એક ઘોડેસ્વાર મારા ઘોડા પાસે આવી મને કહેવા લાગ્યું, “ભય પામશે નહી, પણ અશ્વથી હરાયેલા એક ઘોડેસ્વારને તમે જોયા? મારી સાથે વાત કરતા એ ઘોડેસ્વારની નજર સુખાસનમાં બેઠેલા એ સુંદર નવજવાન તરફ પડી. તરતજ આનંદમાં આવી જઈ “જયસેનકુમારને જય થાઓ !” એ ઘોષણા દૂર રહેલા અનેક સુભાએ ઝીલી લીધી. તે અનેક સુભટે અમારી તરફ ધસી આવ્યા. તેઓ જયસેન કુમારને સુિખાસનમાં બેઠેલા પુરૂષને નમ્યા. પછવાડેથી વિજયરાજા પણ આવ્યા. જયસેનકુમાર સુખાસનથી ઉતરી પિતાને નમ્યો. સુભાએ પણ ગર્જના કરી, “વિજયરાજાના પુત્ર જયસેનકુમાર ઘણું છે.” - આ બનાવથી હું તો તાજુબ થઈ ગયે મારી તાજુબી દરમિયાન જયસેનકુમારે પિતાની આપવીતી ટૂંકમાં કહી સંભળાવી મારી તરફ અંગુલી નિર્દેશ કરી રાજાને કહ્યું. “પિતાજી! અશ્વ ઉપરથી જમીન ઉપર પડેલા અને મૂચ્છિત થયેલા મને આ પરોપકારીએ સારવાર કરી બચાવ્યો
જયસેન કુમારની વાણી સાંભળી વિજયરાજ મારી પાસે આવી મને આલિંગી બોલ્યા, “કુમાર! તું પણ મારે જયસેન કુમાર જેવું છે. તારે ઉપકાર કાંઈ જે તે છે? મારી હકીકત જાણી રાજા અને રાજકુમાર જયસેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભત્રને સ્નેહસંબધ
મને લઇને પેાતાના પરિવાર સાથે નગરમાં ચાલ્યા ગયા. અમારો સા પણ સુભટાની સાથે દેવશાલપુર નગરે. આળ્યેા. મારે અને જયસેન કુમારને ત્યારથી ગાઢ મિત્રતા થઈ. અરે અમે એક ભાઈ જેવા થઈ ગયા. હું રાજમહેલમાં રહેતા ને યસેન કુમારની સાથે ખાતા, સીતા, તે સુખમાં મારો સમય પસાર કરતા હતા. જયસેન કુમારને એક નાની એન હતી. તે સકલકળાને જાણનારી, અને સ્વરૂપવતી હતી. એ માળાનુ નામ કલાવતી. ધ્રુવ ! જેને આપ આ છમીમાં જીઆ છે ! જે મારી ધર્મની મેન છે. યૌવન વયને પામેલી આ બાળાને જોઈ રાજા રાણીને ચિંતા થઇ, એના સબંધ માટે અનેક ઠેકાણે રાજાએ તપાસ કરી પણ ક્યાંય એનું મન માન્યુ નહી.
રાજકુમારીની ચિંતાએ ચિંતાતુર થયેલા રાજાએ મને કહ્યું.
વ્રુત્ત ! આ તારી મ્હેનના વિવાહ તું જ કર એને માટે ચાગ્ય સ્થાન તું જ શાધી કાઢ.”
“આપનું વચન મને પ્રમાણ છે. ” વિજયરાજાનુ વચન મે' અંગીકાર કર્યું, કલાવતીના સ્વરૂપનું આ ચિત્રપટ મેં તૈયાર કર્યું. જેવું તે ખાળાનું સ્વરૂપ છે તેવું તે! મે મારી મતિમ દતાથી આલેખાયુ· નથી. એ ચિત્રપટ તૈયાર કરી રાજારાણીને આધી વાત સમજાવી હું ત્યાંથી રવાને, થયા, તે ગઈ કાલે આવી પહોંચ્યા તે આજે આપની સેવામાં હાજર થયા. હૃત્તકુમારે એ ચિત્રપટને લગતી પાતાની હકીકત ટુંકમાં કહી બતાવી.
દત્તની આ વાત સાંભળી રાજા આશ્ચર્ય પામતા તે વાર'વાર ચિત્રપટને જોતાં આલ્યા. વાહ ! મનુષ્ય કન્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
છતાં શુ એનુ અદ્દભૂત સ્વરૂપ ! જાણે સાક્ષાત્ દેવી ! હમણાં માલશે કે શું !”
“થ ! આપ જેવા પુરૂષાત્તમને પામીને જરૂર એ દેવી થાઓ. આપની વાણી સત્ય થા. ” એ બધુ· શી રીતે બને ? દત્તકુમાર ! આ બાળ મને શી રીતે મલે ?” શખરાજાએ અધિરા થઇને પૂછ્યું. ધ્રુવ ! શા માટે ન મલે ? આપને જ ચેાગ્ય આ કન્યા છે. પેાતાના ગુણવાન અને પરાક્રમી સ્વામીને છેડી આ કન્યા રત્ન બીજાને તે કોણ આપે? આપજ એને ચામ્ય છે દેવ !” હૃત્તની વાણી સાંભળી રાજાને સતાષ થયા.
દત્તની વાણીના પરમાર્થ સમજનારા શંખરાજાના પ્રધાના એક એકથી અધિક હતા. મહારાજ ! કૃપાનાથ! આ દત્તકુમાર તા અમારા કરતાંય અધિક છે. અમે તા અહીંયા રહ્યા રહ્યા સ્વામીનુ કાર્યો કરીએ છીએ ત્યારે આ દત્તકુમાર તા . પરદેશમાં જ઼ને સ્વામીનુ કાર્ય કરે છે.” મતિસાગર મત્રીએ રાજાને કહ્યું,
“જે બીજાનું અહિત કરીને પાતાને સ્વાર્થ સાથે છે તે તે અધમ કહેવાય છે. તેમજ જે પાતાનુ અને પારકું બન્નેનું હિત સાધે છે તે મધ્યમ પુરૂષા કહેવાય છે. પણ ઉત્તમ જન તા તે જ કહેવાય કે જે પાતાના સ્વાના સેગ આપીને અન્ય જનનુ ભલુ કરે છે. આ દત્તકુમાર પણ 'એવા પરોપકારી અને ઉત્તમ જન છે કે જેમણે મહારાજનુ` કા` સહેલાઇથી સિદ્ધે કર્યું” સુમતિ મત્રી એલ્યા
-
જગતમાં એ “સામાન્ય બાબત છે કે નીચે પુરૂષા વિધીના ભય કલ્પી લઈન કાર્યના આર ભ કરતા નથી. મધ્યમ પુરૂષા કાર્યના આરભ તા કરે પણ વચમાં અનેક વિકો આડે આવતાં કાને પડતું મુકી હૈ છે, ત્યારે 'દત્ત
14
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહુસ બ ધ
૧૧
જેવા ઉત્તમ પુરૂષા તા એક કાર્ય હાથમાં લીધુ કે તેને પાર પાડે જ સિદ્ધિ વચમાં અનેક મુશ્કેલીઓ આવે છતાં તેની દરકાર કરતા નથી, તે સુશીમતાના સામના કરીને પણ કાર્યને પાર પાડે છે.” સુસ્મૃદ્ધિ મત્રી એલ્યા, રાજમ ત્રીઓ પાતાના અનેક મધુર વચનાથી રાજાના ઉત્સાહને વધારતા હતા. તેમજ દત્તને હાથ ધરેલુ કા પાર પાડવા ઉત્તેજન આપતા હતા. રાજમંત્રીઓની વાણી સાંભળી દત્તકુમાર મેલ્યા. વાહ! સે' તા રાજાને છી જોવા સારૂ જ માત્ર આપી છે એમાં તા આપ બધા આવ બલા તેા પકડ ગલા એ વાત વાળુ કેમ કરે છે ? આગળ શું કરવુ. એ તા મહારાજ દેવને યાગ્ય લાગે તેમ કરે, ” દત્તકુમારે પણ વિનેાદમાં ટાપસી પૂરી.
આ
આજના વાર્તાલાપમાં જતા એવા સમયની પણ ખબર ન પડવાથી પ્રતિહારીએ રાજદરબારને સમય નિવેન કરવાથી રાજાએ સભા વિસર્જન કરી.
એ ચિત્રપટના ધ્યાનમાં અને આ બાળા કલાવતીના સૌ માં મેહમુગ્ધ થયેલે રાજા સભા વિસર્જન કર્યાં પછી પણ શુ કરે ! વિરહાનલના સ’તાપથી તપેલા રાજાને ક્યાંય ચેન પડયું નહી, કોઈ વિષયમાં મન લાગ્યું નહી. શખરાજાએ સાન કર્યું, સેવા-પૂજા કરી, ભાજન કર્યું, પણ એનું ચિત્ત હતુ? કલાવતીના સૌદય માં! એની પેલી દિવ્ય મનેાહર છમ્મીમાં.
',
એ કલાનિધિ કલાવતીના વિચાર કરતા “શખરાજા બાજનના કાર્યાંથી પરવારી પલંગ ઉપર પડ્યો, પણ મના હર રમણીનાં મેહાણથી વિદ્ધ થયેલા રાજાને નિદ્રા પણ શી રીતે આવે. એક વિચાર પુરે ન થાય ત્યાં બીજે આવે. હા ! હા! પ્રિયા ! પ્રિયા ! લાયતી ! તને પ્રાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કરવા માટે મારે શું કરવુ? અને જો વિધિએ મને પાંખા આપી હોત તો ઉડીને ઝટ તારા દર્શન કરત, અથવા તા કાઈ એવી ચમત્કારિક વિદ્યા મારી પાસે હેાત તા તને પ્રાપ્ત કરવામાં એ વિદ્યા સહાય કરત. પ્રિયા ! તું દૂર છતાં મારા હૃદયને ખાળે છે. મારે જે તારા જેવી પ્રિયા નથી તેા જગતમાં આવું સામ્રાજ્ય છતાં કાંઈ નથી. તે જ પુરૂષને ધન્ય છે કે જે આ પ્રિયાના પતિ થશે. પ્રિયા ન એવી નિરખી અરે મે, પ્રિયા ન એવી રીઝવી અરે મે; પ્રિયા ન એવી ઉર લીધી રે મે', વસત કેલી ન કીધી અને મે
પરિચ્છેદ ૨ જો
લાવતી
તીર લગા ગાળી લગા, લગા ખરછીકે શ્રાવ, નયનાં કીસીકા મત લગા, જીસકા નહિ ઉપાય દત્તકુમારે કલાવતીનું ચિત્ર રાજાને બતાવ્યા પછી એ દિવસનાં વ્હાણાં વહી ગયાં. એ બન્નેય દિવસા શખરાજાના ચિંતાતુરપણે ગયા. ખાન, પાન કે વિદ્વાનાની ગાપ્તિમાં પણ શ”ખરાજાને ચેન પડતું નહિ, મત્રીઓ અનેક પ્રકારની કથા વાર્તા કરતા, રાજાના દિલને રિઝવવાના અનેક પ્રયત્ન કરતા છતાં રાજા એ ચિત્રપટની માલાને -ભૂલી શકતા નહિ. એ દગ્ધ હૃદયને ઠારવા અનેક શીતાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૧૩
ચાર થતા હતા. એ હૃદયને ગમ ભૂલવવા માટે, મનને બીજી દિશામાં વાળવા માટે અનેક પ્રયત્ન થતા હતા, છતાં રાજાના હૃદયની સ્મૃતિને તે બાહ્ય ઉપચારો ભૂલાવી શકતા નહિ, રાજા માટે। નિ:શ્વાસ મૂકતા, માલાના દર્શન માટે આકુલ વ્યાકુલ થઈ જતા, પણ એમાં બીજો ઉપાય પણ શું ! ઉતાવળે કાંઈ આંબા પાકી શકે? ધીરજનાં ફળ જ મીઠાં હાઈ શકે.
પ્રાત:કાળે રાજા રાજસભામાં બેઠા હતા, મત્રીઓ અનેક પ્રકારની વિનેાદ વાણીથી રાજાને પ્રસન્ન કરી રહ્યા હતા. તે દરમિયાન રાજાના ચરપુરૂષામાંના એક પુરૂષ રાજાસભામાં ધસી આવી રાજાને નમસ્કાર કરી એલ્યા. કૃપાનાથ ! ગજમ થઇ ગયા, કાઇક રાજા પેાતાના સફળ સૈન્ય સહિત આપણી હદમાં પ્રવેશ કરી આપણા નગર તરફ ધસી આવે છે. શસ્ત્રાસ્ત્રથી સનિષદ્ધ તેના અનેક ધોડેસ્વારો આપણી રૈયતને રંજાડતા ન જાણે કે તેઓ શું કરવા માગે છે? હવે આપને જે ચાગ્ય લાગે તે કરે. ” એ ચરપુરૂષ અત્યંત શ્રપિત થયેલા હતા, શ્વાસેાશ્વાસ પણ તે મુશ્કેલીએ લઈ શકતા હતા, અનેક ધાડવારાને દૂરથી પેાતાની હદમાં પ્રવેશ કરતા અને પેાતાના નગર તરફ ધસી આવતા જોઇ અજાયબ થતા તે શખરાજાને ખબર આપવા વેગથી ધસી આવેલા હતા તેણે પરાણે પરાણે રાજાને એ સમાચાર કહી સંભળાવ્યા હતા.
ચરપુરૂષની વાત સાંભળી રાજા અને મ`ત્રીએ અજાયમ થઈ ગયા. આપણે કાઇની સાથે વેર વિરાધ નથી છતાં અચાનક આ શુ' ? કાણુ દુશ્મન અત્યારે મરવાને તૈયાર થયા છે! સુતેલા સિંહને જગાડી તેનું માન મર્દન કરવાને કાણ તૈયાર થયા છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
શખરાજાએ ચરપુરૂષને વિદાય કરી તુરત જ રણભેરી વગડાવી રાજસભા વિસર્જન કરી રાજા પણ દુશ્મનની ખબર લેવાને શસ્ત્રથી સજ્જ થવા શસ્ત્રાગારમાં ચાલ્યા ગયા. રણભેરી–ભ'ભાના નાદથી આખુય સખપુર નગર ખળભળી ગયુ, વાયુને વેગે વાત સારાય નગરમાં પ્રસરી ગઈ. નગરની અહાર કેમ્પમાં લશ્કર પણ તૈયાર થઈ ગયુ નાના માઢા અધિકારીઓ, લશ્કરી નાયકા શસ્ત્રાસથી સન્ન થઈ રાજમહાલય આગળ રાજાના હુકમની રાહ જોતા પરસ્પર વાતા કરવા લાગ્યા. સારાય નગરમાં લડાઇનું વાતાવરણ જોઇ નગરમાં નરનારીએ આકુળ વ્યાકુળ થઇ ગયાં. અરે ! અકાળે આ શુ ઉત્પાત ?
સ ગ્રામ ખેલવામાં પ્રીતિવાળા રાજા શસ્ત્રાસથી સનિબહુ થઇને આવી પહોંચતાં અધિકારીઆએ સલામી આપી. રાજાએ આવતા શત્રુ તરફ કુચ કરવાની તે માર્ગોમાંજ તેની ખબર લેવાની સેનાપતિને આજ્ઞા આપી. અકાળે ઉલ્કાપાત જોઇને દત્તકુમાર પણ ત્યાં સહસા આવી પહોંચી રાજાને નમ્યા. કૃપાનાથ! આ અકાળે શુ તાફાન ? દેવ ! આ મધે! શું ખળભળાટ ?”
“અરે દત્ત! તુતે નગરમાં રહે છે કે જગલમાં ! શત્રુનું દળ આપણી નગરીને ભાંગવા આપણી હદમાં પે છે તે તુતા કાંઈ જાણતા નથી, અમારા સામતા, સેનાપતિઓ, સુભટા હવે તેની બરાબર ખબર લેશે, રૈયતને ર જાડવાનું ફળ તેને વ્યાજ સાથે આપો.”
શખરાજાની વાત સાંભળી દત્તકુમાર ખડખડાટ હસી
૧૪
.
પડયા.
ધ્રુવ ! જરા ધીરજ ધરા. એવા તે કાણ એ માથાના છે કે નાહક સુતેલા સિંહને જગાડે? એ સૈન્ય આપણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહુસ મધ
૧૫
શત્રુનું નથી પણ મિત્રનું છે, એ લડવા નથી આવતુ' પણ !” “પણ શું? શત્રુ નથી તા કોણ છે? તે... કેમ જાણ્યુ કે એ સૈન્ય મિત્રનું છે, ખેાલ ! ઝટ મેટલ !”
અધીર અને લડવાને આતુર થયેલા રાજાને શાંત કરતા દત્ત મેલ્યા” મહારાજ ! જેમની સામે આપ અને આપના સુભટ રણે ચડયા છે તે સૈન્ય તે। મહારાજા કુમાર જયસેનનું છે, જે ચિત્રપટ મે આપને આપેલું હતુ, જે ચિત્રપટની કન્યાને મેળવવા આપ આતુર થયા છે એ મારી ધર્માભિગનીના ભાઈ જયસેન પધાર્યા છે.”
દત્તકુમારની વાત સાંભળી રાજાના મનમાં અકસ્માત પરિવર્તન થઈ ગયું, રતા ઉત્સાહ એકદમ મઢ પડી ગયા”, શું તુ' ખરૂ કહે છે ?”
ધ્રુવ ! અસત્ય એકલી આપને ઠગવાનુ` મારૂ તે ગળ્યુ ? પરાક્રમી અને તેજસ્વી એવા જયસેન કુમારને સ્વયંવર માટે વિજયરાજે કન્યાની સાથે આપના નગર તરફ મેકલ્યા છે માટે એમનું સ્વાગત કરે છ
“એ બધું તુ કેમ જાણે ? ” શખરાજાએ પૂછ્યુ હું ન જાણુ. તે બીજે કાણ જાણે દેવ ! અમારી એ મંત્રણા હતી. મારી પછી એ દિવસમાં તેમને નિકળવાનુ હતુ. અમારી પછ્યાડેજ એ જયસેન કુમાર આવવાના હતા, એમના માલેલા દૂત મારી પાસે આગળથી આવી ગયા છે આપુ ”
વાહ ! દત્ત ! તે પણ ખૂબ કરી હે!! મને તે એ સંબધી વાતેય ન કરી ? એમ કેમ ?” સ્મિત ફરકાવતાં રાજા બાલ્યા ને કુચના હુકમ અટકાવી દીધા.
દેવ ! એવાત તે સમયે કરવા જેવી ન હતી. જોકે અમારી મ*ત્રણા ચાસ હતી છતાં પણ વાત કર્યા પછી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર.
કદાચ હું ખોટ પડી જાઉ. માટે સંપૂર્ણ નક્કી થયા સિવાય એ વાત આપની આગળ કેમ થાય ? દત્તકુમારે ખુલાસો કર્યો..
“તુય જબરે ત્યારે ! નકામો બે દિવસ મને તપા
» શંબરાજાએ પોતાનાં વસ્ત્રાભરણ અને સુવર્ણની જીભ દત્તકુમારને ભેટ આપી. “તેં ક્ષણમાં કે રંગ પલટાવી દીધો, શું તું શું કરી દીધું નહી બનવા જેગ તે પ્નાવી દીધું” રાજાએ કહ્યું.
‘દેવ ! વિધિ બળવાન છે. હું તો એક નિમિત્ત માત્ર છું આપના ભાગ્યે જ એ જોર કર્યું છે મેં તે ફકત જીભ ચલાવીને જ મારું કામ કર્યું છે. દત્તની નમ્રભરી વાણથી રાજા સંતેષ પામ્યો.
મહારાજ ! દત્તકુમાર ઘણા ગંભીર છે એમના હૃદયને પાર બ્રહ્મા પણ શી રીતે પામી શકે? એ મહાનુભાવ બોલ બોલીને સારૂં લગાડવા કરતાં એતે કાર્ય સિદ્ધ કરવાવાળા છે. સ્વામીની આગળ મધુર મધુર ભાષણ કરી સ્વામીને રાજી રાખવા કરતાં સ્વામીના પરોક્ષ ગુણેનું અનુવાદન કરનારા સેવકે જ ઉત્તમ સેવકે છે. ,, અતિસાગર મંત્રી વચમાં બોલ્યો.
અને દત્ત પણ બોલવામાં તો કૃપણ જણાય છે પણ કાર્ય સાધવામાં એક્યા છે. મહારાજ ? મને લાગે છે કે આપના ગુણે સંભળાવીને કન્યાને આપની તરફ રાગિણિબનાવી હશે. તેથી જ વિજયરાજે જયસેન કુમાર સાથે કન્યાને આપની તરફ સ્વયંવર માટે મોકલી હશે, દત્તકુમારે પણ આગળ આવી ને ચિત્રપટ બતાવા પૂર્વક જેમ આપને અનુરાગી કર્યા તેવી રીતે જ તે ? સુમતિ મંત્રી દત્તકુમાર તરફ જતો ને હાસ્ય કરતો . “આ-/
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૧૭ પનું આ અદભૂત કાર્ય કરનારની આપે બરાબર ખબર લેવી કેમ ખરૂને દત્તકુમાર?”
“તમે મંત્રીઓ પણ બહુ જબરા! બ્રહસ્પતિ સરખા તમે જે પક્ષ વાત બને છે તે જેએલાની માફક પ્રત્યક્ષ કહી સંભળાવો છો, નહિ દેખ્યા કે સાંભળ્યા છતાં આપે યથાર્થ વાત કહી સંભળાવી. એ જેવી તેવી વાત છે કઈ? દત્તકમાર મંત્રીની બુદ્ધિનાં વખાણ કરતાં બોલ્યો. બધા એક બીજાના ગુણને જેનારા હતા.
“ખરેખર દત્ત ઘણા ગંભિર મનવાળે છે. તેમ જ મંત્રી! તમે પણ સુરાચાર્ય જેવા બુદ્ધિમાન છે, માટે તમે હવે યુદ્ધ નિવારીને જયસેનકુમારના સ્વાગત માટે જે ઉચિત હોય તે કરે,
મંત્રીઓને જયસેનકુમારનું સ્વાગત કરવા તેમજ તેમના સુભટ વગેરેની વ્યવસ્થા કરવાનું ફરમાવી રાજા રાજમહેલમાં ગયા, રાજાના હર્ષને પાર ન હતું, આજનો દિવસ એને મન અપૂર્વ હતો. બે દિવસ થયાં પ્રિયા કલાવતીને મેળવવા માટે રાજા અનેક ઉપાય ચિંતવતે પણ તેને કાંઈ સુઝતું નહિ. આજે અણધાર્યો બનાવ બનવાથી રાજાને તે અવર્ણનીય હર્ષ હતું, ઉલ્લાસ હતે. દૂર રહેલી પ્રિય વસ્તુ આજે ચાલી ચલાવી કદમ આગળ સુકી પડતી હતી, ભાગ્યની તે બલિહારી કાંઈ !
ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે માનવી આકાશ પાતાળ એક કરી નાખે છે, અનેક ધમપછાડા કરવા છતાંય ભાગ્યરહીન માનવીને ઉપરથી જુત્તા પડે છે. મહેનત બરબાદ જાય છે ને હાથનાં કર્યા હૈયે વાગે છે, છતાં ઈષ્ટ વસ્તુનું દર્શન પણ થતું નથી, તપ્ત અને તાજે ડલ થતાંય અભિલષિત વસ્તુની પ્રાપ્તિ દૂર જ રહે છે. કવચિત ભાગ્યવાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પણ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે ફના થવાના વખત આવે છે, કારણ કે પુણ્યની એમાં જરૂર ખામી રહેલી હાય છે. અનાવાંચ્છિત વસ્તુને આકર્ષવામાં જો કોઈ પણ સામ ધરાવતુ હાય તા એક પુણ્ય જ
એ પુષ્પ તા. ધ કરવાથી થઇ શકે, સાધુ અને શ્રાવક ધર્મ આચરનારા ભવ્ય આત્મઓના ભાગ્યમાં તે શું ખામી હાય ! ભાવથી આરાષિત કરેલા ધર્મ પ્રાણીને શું નથી આપતા ? મુક્તિની વરાળને પહેરાવનાર એ ધનાં ાતા પ્રાસગિક ફળ છે. કારણ કે જે આપણે કરેલું છે તે જરૂર ગમે ત્યારે પણ આપણતે જ મલવાનું છે. પ્રાણી સુખ મેળવવા માટે, જગતના આકર્ષક પદાર્થો મેળવવા માટે જેટલા પ્રયત્ન કરે છે તેથી અર્થાય પ્રયત્ન તે મારાધવા માટે કરતા હોય તે તેમનાં વિષમ કાર્યો પણ સહેલાઈ અને સરળતાથી સિદ્ધ કેમ ન થઇ શકે ?,
રાજાની આજ્ઞા પ્રમાણે રાજમંત્રીએ દત્તકુમારને સાથે લઇને મંગલ વાદિની સાથે અનેક અસ્વારાને હાથીઓથી Àાલતા જયકુમારના સન્માનાથે તેની સામે ગયા. જયસેનકુમાર અને મંત્રી માર્ગમાં મળ્યા, બેઢયા, કુશળવમાન પૂછ્યા, દત્તકુમારે જયસેનકુમારને સર્વે હકીકવા કહી સભળાવી. મગલવાદિત્રોના મધુરા રવેશનું પાન કરતા સર્વે શખપુર નગરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. નગરીની અહાર રાજવાટિકામાં જ્વસેન અને કલાવતીને ઉતારો આપી પત્રીઓએ તેમની સરભરા કરી સુલય તેમજ અન્ય અધિકારીઓને આસપાસ ઉતારવાની સગવડ કરી, અનેક તબુ ઉભા કરી દીધા, અનેક નાનાં માં મારા અત્યારે જાગૃત થઇ ગયાં. માનવીઓના ફેલાહથી તાર તુ હલમથી રહ્યુ. તેમના ખાનપાન, ાન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસ બધ
૧૯
વ્યવસ્થા થઈ ગઈ, મહેમાનાના આન વિનાદ માટે અનેક પ્રકારની નાટક રચના, ગાન, તાન થયાં. એ આતમાં એમના દિવસ ક્ષણવારમાં પસાર થઈ ગયા. કેવુંકે પુત્યુ કરેલું હાય ત્યારે આવા મહેમાના આવે, એની વ્યવસ્થામાં શું કાંઇ ખામી આવે .
શખના જેવી ઉજ્વળ કાંતિવાળી શખપુર નગરીતે પણ શણગારવામાં શી ખામી રહે. ચાક, ચૌઢ, બજાર અને દુકાનાની લાઇને લાઈન ધ્વજા પતાકાઓથી સુશાભિત થઈ ગૃઇ. રાજદરમાર તેમજ રાજમાર્ગ વર્ષો પતાકા તારણ જેવી બીજી અનેક કારિગરીથી અસકદાર બનાવવામાં આવ્યા, મંત્રીઓએ રાજસેવક પાસે એક દિવસમાં સારાય શંખપુર નગરને મનેાહર સ્વર્ગ નગરી-અલકાપુરી જેવી અનાવી દીધી. ભાગ્યવાન પુરૂષાનાં કાર્ય માત્ર વચન દ્વારાએ જ સિદ્ધ થાય છે.
બીજે દિવસે મહામહોત્સવપૂર્વક રાજમ ત્રીઓ જયસેન કુમારને હાથી ઉપર બેસાડી નગરમાં તેડી લાવ્યા. અનેાહર વાદિત્રોના નાદ ગુંજી રહ્યા છે. સૌભાગ્યવતીએ અધુરાં મ’ગલમય ગીત ગાઇ રહી છે, અનેક નાગરિક જતા જયસેનકુમારને જોવાને રાજમાર્ગ કીડીઓની માફક ઉભરાઈ રહ્યા છે. નગરની એવી અનેક વગરની ભવ્યતાને નિહાળતા જયસેનકુમાર રાજસભામાં આવ્યા. સિંહાસન આરૂઢ થયેલા કામદેવ જેવી કાંતિવાળા શંખરાજાને નમી રાજા આગળ ભેટછુ મૂકી જયસેનકુમાર બે હાથ જોડી રાજાને નમ્યા. શખરાજા સિંહાસનથી નીચે ઉતરી જયસેનકુમારને ભેટયા, બન્ને પરસ્પર મળ્યા. રાજાએ પાતાના સિંહાસન ઉપર જયસેન કુમારને પાતાની સાથે બેસાડ્યુ રંગારની સાથે આવેલા એમના મંત્રીઓ, સુલા વગેરેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૨૦.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
યોગ્ય સ્થાનકે બેસાડ્યા. નગરીની અદ્દભૂત શેભાને જોતા રાજસભામાં આવેલા હતા. રાજસભાની દિવ્ય રચનાને જોઈ હેમાને પણ છક્ક થઈ ગયા છતા મંત્રીઓની કુશળતાની તારીફ કરવા લાગ્યા. સત્કાર વિધિ પૂર્ણ થયા પછી જયસેનકુમારને મંત્રી ઉભે થઈ હાથ જોડી છે. “કૃપાનાથ ! આપની ઉજવલ કીર્તિ સાંભળીને દૂર રહ્યા છતાં પણ અમારા સ્વામી આપની ઉપર પ્રસન્ન થયા છે. દૂર રહેલા છતા આપની તરફ તે એકનિષ્ઠ સત્યસ્નેહ ધરાવે છે. જેથી પિતાને પ્રાણ થકી પણ અધિક પ્રિય એવી રાજકન્યા અમારી સાથે મોકલી છે. હે દેવ ! મનોહર દિવસ જેવરાવી આપ એની સાથે પાણિગ્રહણ કરે ને અમને ફરજમાંથી મુક્ત કરે. જયસેનકુમારના મંત્રીની વાણી રાજાને અનુકૂળ હતી. ઘરે બેઠાં ગંગા આવતી હતી, વગર પ્રયાસે કલ્પવૃક્ષ ફળીભૂત થતુ હતું. અનાયાસે સ્ત્રીરત્ન પોતાને પ્રાપ્ત થતું હતું. રાજાના હર્ષમાં હવે શું ખામી રહે?
“દૂર રહેલા અને ગુણ રહિત એવા મારા ઉપર વિજયરાજની આટલી બધી કૃપા છે એ એમની સજનતા છે, મારા મોટા ભાગ્યે જ જયસેન જેવા મહેરબાનો મારૂં આંગણું પાવન કરી રહ્યા છે, તેથી જ મને લાગે છે કે મારું ભાગ્ય હજી જાગત છે. વિજયરાજ જેવા વડેરાઓએ મારી પાસે જે માગણી કરી છે તે માગણીને નકારનાર હું તે કેણ માત્ર! મારા જેવા તુચ્છ માણસે વડીલોની એવી વાણુને કઈ પણ અવગણી શકે નહિ, મંત્રીજી ! ફલને દેનારી કલ્પવલી જેવી વાણુને અનાદર કેણ કરી શકે? રાજાએ પોતાની લધુતા પ્રગટ કરતાં મંત્રીની વિનંતિ માન્ય કરી,.. 4 “બધે! મહારાજાના સંબંધમાં તમે મને કહેતા હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૨૧ પણ એથી ય વિશેષ આજે મને ખાતરી થઈ રાજા છતાં શું એમની બોલવાની ચતુરાઈ, સરળપણું, વિનય, નમ્રતા, ઉદ્ધતાઇનું તે નામ નહિ, અમૃત સરખી મધુરી વાણી, એ અલૌકિક છે. જયસેનકુમાર દત્તને ઉદ્દેશીને બોલ્યો, રાજાની રીતભાત તેમજ નમ્રતા જોઈ જયસેન પ્રસન્ન થયો હતો - “મહાપુરૂષને સ્વભાવ જ એવે છે વૃક્ષે જેમ અધિક ફલતાં નીચે નમે છે, અનેક નદીનાળાંના અથાગ જળને સંગમ થવા છતાં સાગર છલકાતો નથી. તેમાં મોટા પુરૂષો પિતાની મોટાઈ ક્યારે પણ છોડતા નથી. રાજકુમાર !? -જયસેનકુમારને મંત્રી કુમારને પોતાના સ્વામીને ઉદેશીને
' જયસેનકુમાર પણ પ્રસન્નતાથી મસ્તક લુણાવતો શંખરાજા તરફ નજર કરતો બોલ્યો ” દેવ! આજે તમને જેવાથી મારા નેત્રો સફલ થયાં, અમૃતથી પણ અધિક વાણી સાંભળવા વડે મારા કણે સફળ થયા ને શખપુરી અને આ રાજમહેલમાં આવવાથી મારી કાયા સફલ થઈ રાજન ! તમને વિશેષ તે શું કહે ?
અને દેવશાલપુરના રાજકુળમાં વિશાળ રાજકુટુંબ છતાં રાજબાળા કલાવતી પણ મહારાજના ગુણેમાં જ અનુરાગિણી બનેલી છે. જયસેનકુમારને મંત્રી છે.
એ બધાય મહારાજના અદભૂત ભાગ્યને જ પ્રતાપ છે.” દત્તકુમારે પાદપૂર્તિ કરી વાણી વિલાસમાં કેટલાક સમય પસાર થયો . .
. ; રાજતિષીઓને બોલાવી લગ્નને શુભ દિવસ નક્કી કરી સ્વાગત કરવા પૂર્વક જયસેનકુમારને એમને ઉતારે રવાના કર્યા. રાજસભા પણ વિસર્જન કરી તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૨
પૃથ્વીથદ્ર અને ગુણુસાગર
પછીના એક દિવસે મોટા મહેસવપૂર્વક શખરાજા અને રાજબાળા લાવતીનાં ધામધુમથી લગ્ન થઈ ગયાં. કન્યાદાનમાં જયસેનકુમારે વિજયરાજે જે જે વસ્તુઓ હાથી, ઘાંડા, રથ, વસ્ત્રાભરણ, જર ઝવેરાત, દાસ, દાસી વગેરે આપેલી હતી તે કરતાંય વધારે આપી દીધું. શંખરાજાના આગ્રહથી કેટલાક સમય શકાઇ રાજાની આજ્ઞા મેળવી જયસેનકુમાર પાતાના પરિવાર સહિત પોતાના નગર દેવશાલપુર તરફ ચાલ્યા ગયા. પુન્યવત મનુંાને જગતમાં શું શું નથી મળતું! જે વસ્તુઓ દૂર છે, દુ:ખે કરીને મેળવી શકાંય તેવી છે. પ્રયત્ન કરવા છતાં પણ અસાધ્યું. છે, તેવી દુ:સાધ્ય વસ્તુઓ પણ પુન્ય હાય તા તરતમાં જ મલી શકે છે. એ જાણ્યા પછી એવા કાણ પ્રમાદી હોય કે પુન્ય કરવામાં પાછી પાની કરે ? પુન્યપ્રકૃતિ બાંધવા માટેનાં જે જે કારણા હાય તેની જરૂર આરાધના કરે. ઘના ગમે તે અંગનું આરાધન કરી પુન્યના ભંડાર ભરે
પરિચ્છેદ ૩ .
શ્રીદનાં જાદુ
धर्मानमनन्तं स्यात्, सबैकामाथ धर्मतः । लभ्यते धर्मतो मोक्षः, तेनोक्तो धर्म उत्तमः ॥
ભાવાય જગતમાં ધર્મ કરવાથી ધાવણ ધનની પ્રાંતિ થાય છે, મનની સર્વે અભિલાષા અને ભાગ ઉપભાગની વસ્તુ પણ ધર્મ થકી જ પ્રાપ્ત થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ બધ
ઉત્તમમાં ઉત્તમ માક્ષજન્ય સુખ પણ ધર્મના પ્રભાવથી મળી શકે છે તે.. આ ક્ષણીક સુખા મળે એમાં તે શુ? માટે જ જગતમાં ધર્મને ઉત્તમ કહેલા છે.
“સૌંદર્યાંનાં જાય જગતમાં અદ્દભૂત તા ખો !” રાજરાણી પદ્મરાણી કલાવતી એક દીવસે મધ્યાહ્ન સમયે સ્નાન કરી માત્ર એક વજ્ર લેર પેાતાના નાગ પાશ સમા કેશકલાપને આમતેમ નચાવતી રિસા ભુવનમાં પેાતાના દિવ્ય સૌદર્યને નિરખતી એલી. જેનાં અંગામાંગા માહર ઘાટીલાં તેમજ નવીન ચોત્રનના આવેરાથી અદ્ભુત હતાં. પહેલીજ નજરે પ્રલાભન કરનારાં તાનાં ખુલ્લો
66
ચા તેજ જોતી મનમાં વિચારી રહી હતી, વાહ! વિધિએ શુ અદ્ભુત રૂપ સર્જ્યું છે! આ રૂપમાં ભય સિંહાને વશ કરનાર પુરૂષ દિવાના અને છે- પાગલ અને છે, અનેક જાદુ કરતાં જગતમાં રૂપ સૌનાં જાદુ દ ભુત છે, એ સૌને મોટા ચમરબધીઓ પણ મસ્તક નમાવે છે તે કાંઇ તદ્દન ગેરવ્યાજી તેા નથી. જો સીઓમાં આવુ. આર્ક્ટિક સૌદર્યાં નહેાત તા તે કદિ સમાઁ પુરૂષા પર પાતાના પ્રભાવ પાડી શક્ત નહી. આ માહીની પણ જગતમાં કઈ જેવી તેવી નથી. આહ ! રૂપ એતા અદભુત ” મનમાં સૌનાં વખાણ કરતી માલા કલાવતી અત્યારે આરિસા ભુવનમાં એકાંતમાં પાતાના કેશલાપ સમારતી, વિચારમાં તે આસ્સિામાં પેાતાના સૌદર્યને જોતી એકાગ્ર હતી. અચાનક એના મનમાં વિચાર સ્ફુર્યાં ને એનું ચંદ્રનું વદન જરીક ફરફ્સ, વન ઉપર આછું સ્મિત પથરાયુ”, અને કદાચ અત્યારે એ આવે તે !” સહેજ આસ્તેથી એ શબ્દ એ મનેાહર ચદ્રવદનમાંથી સરકી ગયા. એ નવજવાન શરીરના રોમરાય વિકવર થયાં, હૃદયમાં અનેક
Ma
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ભાવેશ ઉત્પન્ન થયા ને ચાલ્યા ગયા. હૈયામાં અકથ્ય ઉલ્લાસ થયા. યૌવનના થરાય થનથની રહ્યો, સૌદર્ય ફાટ ફાટ થવા લાગ્યું, એ સ્નાનથી શુદ્ધ થયેલી નવાઢા કલાવતીના વદન ઉપર સ્ત્રીત્વના ભાવે જાગૃત થયા કે શું?
એ આરિસામાં પાતાના વદનને અનિમેષ નયને જોતી કલાવતીએ તરતજ એક પ્રતિબિંબ-વદન જોયુ' અને ચમકી. અરે આતા એ...હવે શું? કયાં જાઉં ? સંતાઇ જાઉં ? લાવતી ગભરાઈ ગઇ પેાતાના કેશકલાપને આમ તેમ નચાવતી હરણીની માફક કુદાકુદ કરતી કરતી એક ખુણામાં સતાઇ ગઇ–ભરાઇ ગઇ.
આવનાર પુરૂષ બીજો તે કાણ હાય, ? એતા રાતદિવસ એના રૂપનુ’ પાન કરનાર શખરાજ પાતે જ હતા. પ્રિયાના દર્શનના અધિશ રાજા પ્રિયાનું દર્શન કરવારીઝવવા અત્યારે વેળાએ પણ હાજર થયા હતા. પ્રેમી આશકને પ્રિયાના ધ્યાન સિવાય બીજી ચુ* ધ્યાન હાઈ શકે? એના હૃદયમાં તે પ્રિયાનું જ સ્થાન હાઈ શકે.
:
2
શ'ખરાજ પ્રિયાના સૌંદર્યને નિરખતા મટ્ઠ ટ્ઠ ડગલાં ભરતા મનમાં અથ્ય રમણીય મુ ઝવણને અનુભવતા એ સંતાયેલી પ્રિયાના સન્મુખ હાજર થયા. દૃષ્ટિથી એ સર્વાંગ સુંદર અગોપાંગના સૌંદર્યું–લાલિત્યનું પાન કરવા લાગ્યા, K વાહ ! સંતાઈ જતાં તા સારૂ આવડે છે હે?” રાજા હસ્યા. નવાંઢા કલાવતી શરમની મારી નીચેથી ઊંચે મસ્તક પણ શી રીતે કરી શકે ? લજ્જા એ તેા નવાઢા નારીઓનુ ઉત્તમમાં ઉત્તમ ભૂષણ કહેવાય. શરમથી પૃથ્વી મા આપે તેા જાણે પેસી જાઉ, શું કરૂ ? એ ગભરૂ નારીને અત્યારે હિંમત આપે તેવુ કાણ હતુ ? પૃથ્વી પણ માર્ગ આપવાત અત્યારે નવરી નહેાતી. મેાત પણ અત્યારે તા મંદમંદ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૫
હસી રહ્યું હતું - એની મશ્કરી કરતું હતું. ગરીબ બિચારી બાલા!
સંતાઈ જવું હોય તે મારા હૃદયમાં સંતાઈ જાને? જરી ઉચે તો ? મારી સામે તો જે પૃથ્વી કાંઈ માર્ગ આપવાને અત્યારે નવરી નથી કલા ! એ યૌવન અમૃતનું દૃષ્ટિથી પાન કરતા રાજાનાં નેત્રો હસી રહ્યાં-નૃત્ય કરવા લાગ્યાં. એ રૂપના જાદુથી શંખરાજનું મસ્તક ડોલા- યમાન થવા લાગ્યું,
એ શરમને આગ પૂર્ણ થતાં હવે કાંઈક હિંમત ધારણ કરી બાલા-નવોઢા નારી કલાવતી બેલી. “સીની ખાનગીમાં આમ એકદમ પ્રવેશ કરે એ સારા માણસનું લક્ષણ ન કહેવાય. ચેરની માફક ગુપચુપ દાખલ થવું એ તે ક્યાંની રીત?” : “દુનિયામાં આવી ચારી કેણ નથી કરતું ? મોટ ભાગ્ય હોય ત્યારે જ આવી ચોરી કરવાની તક મળે છે ‘આલા !..
“શું ચોરવા આવ્યા છો? આ મહાલયમાંથી ગમે તે વસ્તુ ઉપાડી ચાલતા થાઓ, આટલી બધી કિમતી વસ્તુઓ પડી છે તેમાં તમને કચી ગમે છે? એ શબ્દોનો ઉચ્ચાર કરતી કલા હસી. એના મનમાં હૃદયમાં શુંય થતું * હશે એ તો એ પોતે જ જાણે,
“મને તે આ વસ્તુ ગમે છે કલા? રાજાએ અંગુલી નિર્દેશ કરી કહ્યું ને આસ્તેથી, પિતાના સુકમળ હાથે એનું મસ્તક ઉચું કરી પોતાની સામે સ્થિર કર્યું“મને શું ગમે છે તે તું સમજીને કલા અને એક બીજાને દષ્ટિથી દિવાનાં કરતાં હસ્યાં. .
“ના” કલાએ મસ્તક ધુણાવ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “એ..મ? હજી પણ તેને સમજ પડતી નથી લે સમજાવું?) આસ્તેથી તેના વદન પાસે પિતાનું વદન લઈ જ એક
અરે આ શું? ચેરીને ઉપરથી સરજેરી બાલા કલાવતી જરા દૂર ખસી ગઈ–શરમાઈ ગઈ,
“અરે એમાં આટલે બધે રેષ? તમારી રજાથી હું ગમે તે ચીજ લઉ તોય કોઈ વાંધો ? વાહ ! આ તો. અજબ વાંધો !,.
શેખરાજ કલાવતીના પાસે ગયો અને મંદમંદ અધર. ને જુરાવો છે . રેષ ન કરશે કલા-દેવી !'
બને પતિ પાસે મહાન હતાં. અદ્દભૂત વ્યક્તિત્વ હાથનારાં હતાં. એક બીજાની શક્તિ તપોતાના પ્રમા-. ણમાં ખુબ હતી, એ જ્યારે કસોટી કરવાનો સમય આવશે ત્યારે ખબર. શંખરાજ બહાદૂર, વીરાનો વીર ને સમયને જાણ હતા. ત્યારે કલાવતી સતીઓમાં પણ શ્રેષ્ઠ હતી. એના પ્રબળ સતી આગળ સજાનું વ્યક્તિત્વ પs. ગૌણ થઇ જતું. એ સતીત્વ સિવાય કલાવતીમાં અને ઉચિત જ પણ અનેક ગુણ હતા. તેમજ ઉત્તરોત્તર લાવીકાલમાં પણ બને ઉજાત પદવી પ્રાપ્ત કસ્નાર ઉમ: આમાઓ હતા, પણ ત્યારે શું ? અત્યારે તે સમય જ ઘવ, જે કર્મોદય તેવી જ પ્રવૃત્તિ જેવા સગે તે જ વર્તાવ કે અમારું કઈ?
એમને આધિન થયેલા માનવેની માફક સંખરાજ પણ આ નવે પ્રિયા કલાવતીને નિહાળતો મદi૬ જતા અધીવે ખાતો એ, બાલા !ખરેખર રામાવારે એ જ શાહને હું વશ થઈ શક્યો છું. જાચા સૌદર્ય પતંગની માફક મુંઝાઈ રહ્યો છું, ત્યારે તે પણ હાથ નથી પ્રિયે ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૭
એકવીશ ભવને સ્નેહસંબંધ
તે હૈયું ઠેકાણે રાખે; કેઈ ચારી જશે તો?” કલા જરાક હસી. એના નયનમાં અત્યારે અદ્દભૂત જદુ હતું એ
દુના જોરે બળવાન માનવી પણ અત્યારે તો સ્થિર થઈ ગયો હતો, - હવે ચેરાવામાં બાકી શું રહ્યું છે કે, તારા ભાઈ દક્તિ જ્યારથી તારે ચિત્રપટ બતાવ્યું ત્યારથી જ હૈયું તે. હું દાવમાં હારી બેઠો છું. હવે શું થાય?
એ દરે બહુ ખરાબ કામ કર્યું છે. ચિત્રપટ બતાવી તમને હેરાન કર્યા છે એવાને તો શિક્ષા જ કરવી જોઈએ, કેમ ખરું ને ?'
“હા, શિક્ષા તે જરૂર કરવી જોઈએ, પણ દિલને નહિ. ત્યારે ને ?” મારે કાયા થોરનાને !' એ મ ! ત્યારે તો ફસાયા એમાં શક શું ? ચોરને શિક્ષા થવી જ જોઈએ? તમારે ન્યાય તે વિચિત્ર પ્રકારનો કહેવાય ? ને એ શિક્ષા પણ અત્યારે જ કરી હોય તે?”. લેથી જ રાજભામાંથી અત્યારે આવ્યા હશે? “હા, બરાબર છે.
ત્યારે તે પણ ફરાયા હવે તે ! આના ? શખપુરમાં આવ્યા તે દિવસથી »
ના! અત્યારે તો મને જવાયો, મૃગલીની માફક છડી જતી પૌવના કલાવતીને સખજે એકદમ પોતાના અને હાથે મજબુત પકડી. હતી. પેલામા અને હાથમાં એને રમાડતે હિંડોળ. ઉપર બેઠો. પિતાની પાસે બેસાડી એના વાળ પિતાની. ગુવતી હળવા લાગ્યું. પિતાને હાથે એને આવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અને વસ્ત્ર પહેરાવવા લાગ્ય, વારે વારે એના સુંદર શરીર પર પોતાના હાથને સ્પર્શ કરતાં રાજા તૃપ્તિ જ પામત નહી, કલાના સુખને માટે રાજા શું ન કરતા? પ્રિયાનું કાર્ય પિતે જાતે જ કરતે, પ્રિયાની સાથે જ ખાતે, પીતો અને વાર્તાલાપમાં તો સમય પણ જણાતો નહિ સમય ઉપર સમય જવા છતાં પ્રિયાથી દૂર થવાનું એને પાલવતું નહિ. પ્રિયાના વદનને જેતે ત્યારે જ રાજાનું હૈયું હરતું હતું એવાં જાદુઈ આકર્ષણ એમ સહેલાઈથી કેઈનાંય દૂર થયાં છે કે?
પ્રિયાની સાથે વિવિધ પ્રકારે સુખને ભાગવતો રાજા રાજકાર્યમાં પણ મંદ ઉત્સાહવાળો થયો. મંત્રીઓને રાજકાર્ય ભળાવી દીધું. બીજે કેઇપણ ઠેકાણે જવું આવવું ય રાજાએ છોડી દીધું. એવી અનેક ઉપાધિઓને છેડી રાજા કલાવતી સાથે જ સમય વિતાડતો હતો. ખાન, પાન,ગાનતાન, સ્નાન એ સર્વે કંઈ કલાવતી સાથે હોય તેજ એમાં આનંદ જણાતા હતા. કલા સિવાય સર્વ કઈ રાજાને નિરસ -નિર્માલ્ય હતું. જ્યાં અને ત્યાં રાજાને કલાવતી જ દેખાતી હતી. સુક્ષ્મ સ્વરૂપે એની દિવ્ય પ્રતિમા એની નજર સમક્ષ તરવરતી હતી. કલાવતીના પ્રેમમાં મશગુલ થયેલા શખરાજને અત્યારે પ્રજાની કે રાજ્યની કંઈ પડી નહોતી. રાજ્યમાં નવાજુની શી બને છે તેની પણ સજાને પરવા નહોતી, એવું અનેરૂ સ્નેહબંધન રાજાને બંધાયેલું છે કે એક ક્ષણ પણ કલાવતીને ન જુએ તે એને કંઈ કંઈ મનમાં થઈ જતું હતું. વિશેષ શું? અત્યારે તે કલાવતી એ. એક જ મહાન હતી. એની સાથેનાં ભેગવાતાં સુખ એજ એને મન સર્વસ્વ હતું. એના મધુર શબ્દનું શ્રવણ એ રાજાને મન ઉચ્ચમાં ઉચ્ચ સંગીત હતું. અહોનિશ એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૯
એકવીશ ભવને સ્નેહસંબંધ જોઈને જ રાજા પિતાની દષ્ટિનું ફલ મેળવતો હતોકલાવતીને મેળવીને જગતમાં પોતાને શું નથી મલ્યું ? મનુષ્યના સુખની પરાકાષ્ટાએ પહોંચેલા એ માનવીને મનમાં થતું કે આવું સુખ કેઈને હશે વાર? કલા જેવી રૂપ અને ગુણસંપન્ન નારા જગતમાં હશે કે ?
અનુપમ ભેગોને ભગવતી કલાવતીની નગરીની નારીઓ પણ ઈર્ષ્યા કરવા લાગી. કેટલીક સમજુ રમણીઓ એના સૌભાગની પ્રશંસા કરવા લાગી. કેટલીક પિતાને કલા જેવું સૌભાગ્ય, ભેગવૈભવ, ઐશ્વર્યા મલે એ ખાતર, ધર્મ કરવા તત્પર બની. સારાય નગરમાં એના ભાગ્યનાં વખાણ થવા લાગ્યાં. પંચવિષયજન્ય સુખને ભેગવનારાં આ રાજા રાણીના ભાગ્યમાં તે શી ખામી હોય!
પ્રતિદિવસ વિવિધ સુખો ભેગવતાં તેમને કેટલાક કાળ ચાલ્યો ગયો જેની એ દંપતિને ખબર પણ પડી નહી. સુખ અને દુઃખ એ વસ્તુઓજ એક બીજાથી ઉલટી રીતે. છે. દુ:ખમાં અલ્પ સમય પણ દીર્ઘકાલ જેવો લાગે છે ત્યારે સુખમાં દીર્ઘકાળ પણ અલ્પ થઈ જાય છે; સુખમાં જેમ દેવતાઓને પોતાના જતા એવા કાળની ખબર પડતી નથી. તેવી જ રીતે ચારેકોરથી સુખમાં પડેલા માનવીઓ પણ દેવતાની માફક જતા એવા કાળને જાણતા પણ નથી ,
મનુષ્યને દુર્લભ એવા ભેગેને ભેગવતાં કલાવતીએ એક સુંદર ભાગ્યવાન ગર્ભ ધારણ કર્યો. એની પ્રતીતિ તરીકે સુખે શયનાગારમાં પહેલી કલાવતીને એક સુંદર સ્વમ આવ્યું. સ્વમમાં કલાવતીએ રાત્રીના ચરમ પ્રહરે ક્ષીરદધિ જલથી ભરેલો સુવર્ણ કળશ જો, એ મનહર કળશના ગળામાં પુષ્પમાળાઓ ગુંથેલી હતી. સુંદર ચિત્ર વિચિત્ર કમળથી એ કળશનું મુખ ઢંકાયેલું હતું. એવા એ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૦.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કળશને જોતાં પ્રભાતના મંગલમય વારિત્રના નાદેએ તેને જાગ્રત કરી. “આહ ! કેવું મનોહર સ્વમ9)
હર્ષના આવેશવાળી કલાવતીએ શંખરાજને એ વન નિવેદન કર્યું. “પ્રાણેશ ! એ મનહર સ્વનિનું કુળ શું ?
પ્રિયે! રાજ્યધુરાને ધારણ કરવામાં સમર્થ એ પરાક્રમી પુત્ર થશે! તમારા મનોરથ સફળ થશે.”
આપનું વચન સત્ય થાઓ. કલાવતીએ રાજાનું વચન અંગીકાર કર્યું. મનમાં અતિહર્ષ પામી.
ગને નિર્વાહ કરતાં કલાવતી શાસ્ત્રની રીતિ પ્રમાણે ગને પિષવા લાગી. ગર્ભને પિષણ મલે તેવું ભજન કરતી, ઔષધ પણ પીતી હતી. ગર્ભને રક્ષણ માટે પિતાને હાથે જડીબુટીઓ બાંધવા લાગી. ઈષ્ટ દેવતાની આરાધના કરવા લાગી, ગર્ભના રક્ષણ માટે અનેક ઉપાય કરતી સમય નિર્ગમન કરવા લાગી. એવી રીતે નવ માસ વ્યતીત થયા ત્યારે પ્રથમ પ્રસુતિ પિચહે થવી જોઈએ એ વીતિ હેવાથી વિજયરાજે રાજસેવકને મલેલા, તે સેવકે શખપુરમાં દત્તના મકાને આવી ગયા. રાજસભામાં બીજે દિવસે જવાનો નિર્ણય થવાથી તે દિવસે તેમણે પરિશ્રમ ઉતારવા વિશ્રાંતિ લીધી, પણ કલાવતીને ખબર પડતાં તરત જ દત્તને મકાને દેડી આવી. કુટુંબના સમાચાર પૂછી ભાઈએ મોકલેલું લેણું લઈ રાજમહેલમાં પાછી ફરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ ધ
પરિચ્છેદ ૪ થા
૩૧
રંગમાં ભગ
66 ક્યા કરે ચાહને વાલેાકા ભરાંસા કાઈ, જગતમે કીસીકા હાતા નહી કાઇ.
નિશા સમયે નિશાનાથના આભમાં ઝગઝગાટ હોવા છતાં રાજમહેલમાં અનેક દીપશિખા અવકારને ભગાડી રહી હતી, અનેક પ‘ચર`ગી દીપદ્માથી રાજમહેલની મ શાભા જણાતી હતી, માટા માઢા રાજમાર્ગો તેમજ અનેક નાના મેઢા રાખપુરના રસ્તા દ્વીપકાના તેજથી દીવસતુજ ભાન કરાવતા હતા. અનેક ધનાઢચોના પ્રાસાદા તેમજ મોટા મોટા રાજ્યાધિકારીઓના મહાલયા પણ દીપકાની ન્યાતથી ઝગઝગી રહ્યા હતા તેમની સમૃદ્ધિને સૂચવતી ધ્વજાઓ-પંચર’ગી પતાકાઓ હવામાં નૃત્ય કરી રહી હતી.
રાજમહેલના એક મનેાહર અને વિશાળ ખંડમાં પટ્ટરાણી કલાવતી પેાતાની સખીઓ સાથે અત્યારે આક પ્રમાદમાં વખત પસાર કરતી અનેક પ્રકારની વાર્તા કરી રહી હતી. આવતી કાલે અગર તેા એક બે દિવસમાં લાવતી પિત ગૃહે જવાનુ હોવાથી તેનુ મન ક્રાં આનંદમાં હતુ. માતાપિતા તેમજ ભાઇને મળવાના સમ મની આતુરતાથી રાહ જોતુ હતુ. અત્યારે તા દુશ્મને આફની જરાક જેવડી ઝાંખીય ક્યાંય જણાતી ન હતી. સ્વમાયાંય આની ઝાંખી ક્યાંથી હેય !
સખી ! જો આ માજીમધ જેવા મનહર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
-
૩ર
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મારા પ્રાણથી પણ અધિક પ્રિય આ આભૂષણને મોકલનારને હું ક્યારે જોઈશ?” કલાવતી આડીઅવળી વાતથી પરવારી પોતાના બને નાજુક હાથ પર ધારણ કરેલાં બાજુબંધને વારંવાર જોતી હર્ષ પામતી બોલી. એના હૈયામાં હર્ષની અવધી ન હતી. આંખો હર્ષથી હસી રહી હતી. માતાપિતાને મલવાના ઉત્સાહમાં એનાં મરાય વિકસ્વર થયાં હતાં. આજે એનું મન આનંદના મહીસાગરમાં ડોલાયમાન થઈ રહ્યું હતું
બહેન! હવે અધિરાં થાઓ નહિ, થોડાજ દિવસમાં તમે તમારા પ્રિયજનનાં દર્શન કરશે, ખુશી થશે, પ્રિયજનને મેલાપ પણ ભાગ્ય વગર કાંઈ ઓછોજ થાય છે? તમો તો મોટાં ભાગ્યવાળાં છે, નશીબદાર છો.” સખીએ કલાવતીનું મન પ્રસન્ન થાય તેવી રીતે કેમલ ભાષામાં જણાવ્યું ને એ સખીના વચનથી કલાવતી પણ રાજી થઇ ગઈઅત્યારે એનો ઉત્સાહ પણ અખંડિત ને સંપૂર્ણ હતો આનંદના આવેશથી એના મનરૂપ આકાશમાં અનેક નાની મોટી હર્ષની વાદળી આવતી ને વેરાઈ–વિખરાઈ જતી. કારણકે સંપૂર્ણ રીતે સુખી અને સમૃદ્ધ માણસેની સૃષ્ટિ હમેશાં ગરીઓ કરતાં નિરાળીજ હોય છે,
હા! સખી તારી વાત સત્ય છે. આ બાજુબંધ, જોવાથી જાણે પ્રત્યક્ષ એ પોતે જ મારી સામે ઉભે હેયા એમ જાણી હું ખુશી થાઉ છું. મારી ઉપર કેટલો બધે એને સ્નેહ છે? જગતમાં આવો સ્નેહ ક્યાંય હશે કે?” હર્ષાવેશમાં અત્યારે કલાવતી શું બોલી રહી છે તેનું પણ ભાન નહોતુ! તેમાંય મોટા માણસના પ્રસંગે હમેશાં અનેરાજ હોય છે. સ્વતંત્ર અને બેપરવા માણસને માલવામાં કે ચાલવામાં કોઈની પરવાહ નથી હોતી. કેઈની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
- -
-
-
-
-
-
-
-
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૩૩
-
-
--
-
દાક્ષિણ્યતામાં તેમને ગભરાવાનું કે વિચાર કરવાનું પણ હેતું નથી.
તમારી વાત સત્ય છે બહેન, જગતમાં સ્નેહ એ તે મોટામાં મોટું અદ્દભૂત વશીકરણ છે. જેમ મેલીના મધુરા નાદને વશ થયેલો સાપ મૃત્યુનીય પરવા નહી • કરતાં થંભીત થઈ જાય છે તેવી જ રીતે આપ પણ સ્નેહના વશથી અત્યારે કેવાં ડામાડોલ થઈ રહ્યાં છે? દૂર છતાં પણ સ્નેહનું આકર્ષણ અનેરૂજ હોય છે. ચંદ્રનાં દૂરથાય દર્શન કરીને કુમુદિની શું નથી ખીલી ઉઠતી?” :
નિર્દોષપણે કલાવતી અને સખીની થતી વાતચિત અકસ્માત આવી ચડેલા રાજાએ ગુપ્તપણે ઉભા રહીને સાંભળી અને મહીસાગરના તોફાનમાં નાવડીની જેમ રાજાનું મન ચગડોળે ચઢયું, કલાવતીના હાથ પર રહેલા બાજુબંધને જોઈ રાજાએ વિચાર કર્યો. ઓહો! આ બાજુબંધ કેણે મોકલ્યા હશે તેની ઉપરના સ્નેહની આ વાત કરે છે? આના હૈયામાં આટલો બધો સ્નેહ કેના તરફ ઉભરાઈ જાય છે? વાહ! શું આવું સ્ત્રીનું હૃદય? હું જ્યારે એના માટે મારી મથું છું ત્યારે આ તો કોઈ બીજા ઉપરજ ઓવારી જાય છે? વાહ! દુનિયા વાહ! વિધાતા! શું સીની અભિનયકળા છે! બાલવાના જુદા ને ચાવવાનાય જુદા ! આ તે સી કે રાક્ષસી ? દેવી કે દાનવી! જે નારી પોતાના વિશ્વાસુ પતિને છેતરી જારી વિજારી રમે એને પાર બ્રહ્મા પણ શી રીતે પામી શકે?” શંખરાજના શંકાશીલ થયેલા મનમાં અનેક કાળી વાદળી આવીને પસાર થઈ ગઈ, ક્ષણ પહે લાંની પ્રાણવલભા પ્રિયા કલાવતી માટે એનું સાશંક મને અનેક પ્રકારે હેમવાળું થવા લાગ્યું. માનવીના ચપળ અને વિચારેના વિનિમય કરતાં શું વાર લાગે? -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રાજના મનમાં વહેમનુ” વમળ એવી રીતે ગુ ́ચળુ વળી ગયું કે એ શંકાની તપાસ કે ચાકસાઈ કરવા જેટલું ધૈ પણ તે ધરી શક્યા નહિ. વહેમના જાળામાં ઝકળ વકળ થતાં જ રાજાએ એકદમ કલાનિપુણ લાવતીના ફેંસલા કરી નાંખવાના વિચાર કર્યો. “હા ધિક્! આ દુષ્ટા નારીના વિશ્વાસ કરી એના મિથ્યા માહમાં હું ફસાયા, એના પ્રિયતમને જો હું... અત્યારે જોઉ* તા હમણાંજ એને ઉભા ને ઉભા ચીરી નાખું અથવા તા આ અધમ નારીને તા સ્વગમાં માકલી દઉ, આ પાપિણી તેા મારી શંખ જેવી શુદ્ધ અને ઉજ્જળ શ’ખપુરીને લજવશે. હવે એક દિવસ પણ એ મારા મહેલમાં રહી શકશે નહિ, એના કર્મને ચાગ્ય એને અવશ્ય શિક્ષા થવીજ જોઇએ” આકુળવ્યાકુળ થયેલા રાજાન અત્યારે કાણ સારી સલાહ આપે ? રાજ તેજ, સત્તા, અશ્વય અને યૌવનના મદથી છકી ગયેલું મન શાંત કરવાને કે ધીરજ ખમવાને શક્તિમાન નહાતું, અત્યારે તા તડ અને ફડ સિવાય કોઇ રસ્તાજ નહાતા, સાહસિક કા કર્યા પછી પાછળથી એનાં માઠાં કુલ ભલે ભોગવવાં પડે પણ અત્યારે તા બસ એમજ,
હૃદયમાં કઇંક નિશ્ચય કરી શખરાજ ગુપચુપ પાછા ફર્યાં. પાતાના એકાંત શયનગૃહમાં આવી આરામ ઝુલા ઊપર પડયા. મનને શાંત પાડવા અનેક પ્રયત્ન કર્યા પણ કોઈ રીતે એ ઉદ્ધૃત મન શાંતિ પામ્યું નહિ, મનને ભૂલવવા અનેક દ્વીપમાળાના રંગ બેરંગી પ્રકાશ તરફ નજર ફેરવી તેમાં મનને પરાવ્યુ પણ મનમાં જે વ્યાકુળતા હલમલી રહી હતી તેમાં જ તે ઉછાળા માર્યા કરતુ હતુ, પલગ ઉપર પાઢી નિદ્રાધિન થવાના વિચાર કર્યાં, પલ’ગમાં શખરાજ આમતેમ આળેાઢવા લાગ્યા. છતાં નિદ્રાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
-
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૫
અત્યારે તે વેરણ બની ગઈ હતી. પ્રાત:કાળ સુધી ધીરજ ધરવા જેટલી સહનશીલતા પણ મન બતાવી શક્યું નહી, મનની વ્યાકુળતાથી રાજા આખરે કાંઇક નિશ્ચય કરી ઉઠ દિવાનખાનામાં આવી મધરાતના ઝાંખા પડતા દિપકેને સતેજ ક્ય. એક લાંબી ખુરશી-બેઠકપર રાજા કાંઈક વિચાર કરતો બેઠે, ત્યાં રહેલા પહેરગીરને હાક મારી આવી માજમ રાતે પહેરગીર મનમાં અનેક ગડ ભાંગ કરતે શંખરાજ સામે કુર્નિશ બજાવી ઉભે રહો...
જા ભટ્ટને બોલાવી લાવ, રાજાને હુકમ સાંભળી પહેરગીર સલામ ભરી ચાલ્યો ગયો. રાજાનું મન પાછું તોફાનમાં ઝોલાં ખાવા લાગ્યું. “અરે શું એ દુષ્ઠાને મારી નંખાવું? કે એને જંગલમાં હિંસક જાનવરોના ખોરાક માટે છોડી દઉ? શું કરું? આ મહાન પાપ હવે શંખપુરમાં તો નજ જોઈએ !” એ વિચારમાં એકચિત્તવાળા રાજાને ભટ્ટ સામે હાથ જોડીને ઉભે રહ્યાની પણ ખબર પડી નહિ, રાજાની નજરે જ્યારે ભદ ઉપર પડી ત્યારે વિચારમાંથી એકદમ સાવધ થઈને બે “જે ! પ્રાત:કાળે સૂર્યોદય થતાં પટ્ટરાણી કલાવતીને રથમાં બેસાડી ભયંકર જંગલમાં લઈ જઈ છોડી મૂક, જે એમાં જરા પણ ગફલત થશે તો તેને કુટુંબ સહિત મરાવી નાખીશ. ભટ્ટને એ પ્રમાણે હુકમ ફિરમાવી શંખરાજ ત્યાંથી પોતાના શયનગૃહતરફ ચાલ્યો ગયો.
રાજઆજ્ઞા સાંભળી ભટ્ટ મનમાં અનેક વિચાર કરતે ત્યાંથી પિતાના ઘેર ગયે. રાત્રી હજી વિશેષ હેવાથી એણે
રવા માંડયું, પ્રાત:કાળ થતાં વહેલ વહેલો નિત્યકર્મથી પિરવારી રથ તૈયાર કરી પટરાણી કલાવતીના મહેલ આગળ ખડો કર્યો. બે હાથ જોડી મસ્તક નમાવત ભદ્ર પટરાણીને કહેવા લાગ્યા. માતાજી ! મહારાજ ઉપવનમાં પધાર્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
L
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
છે, આજ આખા દિવસ ત્યાં આનંદમાં ગાળવાના હાવાથી મને આપને તેડવા માટે માકલ્યા છે. રથ તૈયાર છે આપ રથમાં બીરાજો એટલી જ વાર છે,” ભટ્ટની વાણી સાંભળી કલાવતી મનમાં ખુશી થઇ, એણે સારાં વસ્ત્ર પહેરીબહાર જવા માટે તૈયારી કરી. વાહ ! મહારાજની મારી ઉપર શું અખંડ પ્રીતિ છે ? રાજા મારી વગર જરાય રહી શકતા નથી જેથી ઉદ્યાનમાં પણ મને તેડાવી છે. પતિના આવે અપૂર્વ પ્રેમ મેળવવા માટે જગતમાં હું મેઢી ભાગ્યશાળી છું.” કલાવતી મનમાં અનેક પ્રકારના વિચાર કરી મહેલના પગથીયાં ઉતરી આસ્તેથી રથમાં બેઠી. પટ્ટરાણીને રથમાં એસાડી ભટ્ટે રથને હંકાર્યાં. શંખપુરના દરવાજા છેાડી રથ જંગલને માર્ગે ચાલ્યા. પાણીદાર અશ્વો ભટ્ટના અભિગાયને જાણતા જંગલને માગે વસ્યા જતા હતા. શખપુરના બાહ્ય ઉદ્યાના ડી રથ જંગલમાર્ગે જતા જોઈ કલાવતી આભી થઇ ગઈ, તેનું જમણું નેત્ર કુકવા લાગ્યુ, અને મનમાં ગભરામણ થવા લાગી.
“અરે ! તું મને ક્યાં લઇ જાય છે ? મહારાજ ક્યાં રહેલા છે ?”
ધ્રુવી ! હજી ઘણે દૂર આપણે જવાનું છે. અરેરે ! એટલામાં મહારાજ તા ઘણે દૂર નિકળી ગયા જો!” ભટ્ટે પાણીપમા અશ્વોની લગામ મૂકી દીધી, અન્ધો હવામાં ઉડતા હાય તેમ શીઘ્રગતિએ રથ ચાલવા લાગ્યા.
જમણું.. તૈત્ર ફરવાથી કલાવતીને હૈયામાં ધ્રાસા પડ્યો. શુ ભટ્ટે આ બધું સાચુ' મેલે છે! મહારાજ કાઈ દિવસ આટલા ખંધા દૂર જંગલ તરફ જતા નથીને આજે ગયા એ તે અજાયબ !! કંઇ સમજાતું ન હોવાથી મન અકળાયું. શરીર મધુ એચેન ખની ગયું એ મને હ
૩૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસભધ
ચંદ્રવદન પણ પ્લાન થઈ ગયું; ભાવીના અનેક વિચારો કલાવતીના મનમાં આવી ગયા. એક પછી એક વિચારાની પરંપરા મનમાં ગડમથલ કરવા લાગી.
મધ્યાહ્ન થયા છતાંય હજી મહારાજના મુકામ જણાતા ન હતા. ધીરે ધીરે સૂર્ય પણ પશ્ચિમ દિશા તરફ સિધાવી -જતા હતા. છતાંય ક્યાંય ઠેકાણું નહતું શખપુરથી થશે ક્રૂર નિકળી જવા છતાં પણ હજી ભયંકર જગલ આવેલું ન હાવાથી રથને ભટ્ટે પુરપાટ કાડાવે જતા. બીજી તરફ સૂર્ય પણ નારાજ થઇને પાતાના પ્રકાશ સંઘરી લેવાની તૈયારી કરી રહ્યો હતા.. જાણે આ કાર્યથી નારાજ
થયા કે શું?
કલાવતી હવે ધૈર્ય ધરી શકી નહી. અતિ સહનશીલ હોવા છતાં પણ હવે તે હિંમત હારી ગઇ, આ પુરૂષ મને ક્યાં લઇ જશે ? સાંજ પડવાની તૈયારી હતી, છતાંય હજી જંગલને માગે અન્યોને દાડાવે જતા જોઇ અકળાઇને એલી “અરે દુષ્ટ તુ મને છેતરે છે કે શું ? આ તા ભય કરે જંગલ આવતુ જાય છે. મહારાજ તે અહી ક્યાંથી હાય? નથી તેા ઉદ્યાન કે નથી નાના કાલાહુલ કે અન્ધોના હણહણાટ” મેલ ! આ બધું શું છે? સાચુ કહે ? ગુસ્સાથી લાલચાળ કલાવતી અની ગઈ,
: '
૩૦
ܐ
4
ભટ્ટ હવે ભરજ ગલમાં આવી પહેોંચ્યા હતા. કલાવતી રાજારાણીને ક્રોબાયમાન જોઇ પાતે પણ થથરી રહ્યો હતા. જેને માટે અત્યાર સુધી જરા પણ અષવાદ સાંભળવામાં આવ્યા નથી એવી આ મહાસતી શ્રાપ આપશે તે
નિર્દોષ માર્યાં જઇશ એમ વિચારી અન્યોને ચાભાવી રથ ઉપરથી ઉતરી પડ્યો. માતાજી ! મહાદેવી! ક્ષમા . હું નિરપરાધી છું. રાજાના હુકમ આ પાપી પેટને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
-
--
-
૩૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ખાતર નામરજી છતાંય બજાવ પડે છે. શું કરૂ! ભટ્ટની વાત સાંભળી કલાવતી ચમકી ગઈ એનો જુસ્સો નરમ પડ્યો, સારથી ઉપરથી એને ક્રોધ ઓસરી ગયે. ભટ્ટની આજીજી જઈ એને દયા આવી,
* “રાજાએ તને શું એવો હુકમ કર્યો હતેા કે મને જગલમાં છોડી દેવી ?” - “હા માતાજી! મહારાજ શંખપુરપતિને એ હુકમ છે કે તમને જંગલમાં તજી દેવાં, દેવી મારે એ અપરાધ ક્ષમા કરે.)
“કારણ?” કલાવતીએ અજાયબ થતાં પૂછયું,
કારણ તો હુંય નથી જાણતો : “એહ! શું વિધાતા આજે વેરણ થઈ?) કલાવતી ખિજાઈને રથમાંથી ઉતરી પડી. ચારે તરફ ઘોર જંગલ’ હતું. દિવસ અસ્ત થયો હતો. અંધકારમાં આગમન શર. થવાની તૈયારીમાં હતા. કલાવતીને અત્યારે મનમાં અકશ્ય વેદના થતી હતી, કલાવતીની વેદના જોઈ ભટ્ટ બોલ્યા, છે “હા! ધિગ ધિગ વિધિ તને ધિક્કાર થાઓ, નહિ.' કરવા ગ્ય એવું અકાર્ય તેં મારી પાસે કરાવ્યું, હે દેવી ? હ પાપી છું, નિર્દય-નિર્માએલું મારું નામ આજે મેં સાર્થક કર્યું. આ સતી નારીને જંગલમાં છોડી હું પાપી અધમ હવે નગર તરફ જાઉ છું, દેવી! મારા પાપ તમે. ક્ષમજે, હિંસક પ્રાણીઓથી ભરચક આ ઘોર જંગલમાં અત્યારે તો તમારે ધર્મ, તમારું શીલ તમારૂ રક્ષણ કરશે. કરેલા ધર્મ આવા સંકટના સમયમાં જ તમને સહાય. કરોસારથી ગદગદ કંઠે પોતાની નિંદા કરત ને રડતો! કલાવતીને જંગલમાં દેવને ભસે છોડી નગર તરફ ચાહ ગયે થથી ઉતરી એક વૃક્ષ તળે બેઠેલી એકાકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
કલાવતી હૃદયમાં બેફાટ અમુંઝણ થવાથી મૂચ્છિત થઈ ગઈ
વનની મધુરીને મંદમંદ પવનની લહેરોથી ઘેડી વારે કલાવતી જાગ્રત થઇને ધીમેથી બેઠી થઈ તો તેની નજર એક રાક્ષસી જેવી, હાથમાં કત્તિક લઈને ઉભેલી ભયંકર ચંડાલણ ઉપર પડી. રાજાએ મોકલેલી એ ચંડાલણીની ભયંકર ડાકણ જેવી આકૃતિ જોઇને જ રાણી ભયથી થીજી ગઈ.
કેમ ડરે છે શું ? તારા દિવસો હવે ભરાઈ ગયા છે એ સમજી તું?”
તું કોણ છે? અને કેમ આવી છે. જેમ તેમ કરી પરાણે હિંમત લાવી કલાવતી બેલી,
હ કેમ આવી છું તે જે તને બતાવું, આ કર્ણિકાથી બાજુબંધવાળા તારા આ બન્ને હાથ દવા આવી છું સમજી કે પાપિણી?” ભયંકર અટ્ટહાસ્ય કરતી એ મનુષ્ય રાક્ષસી બેલી.
મારા હાથ દવામાં તને શું લાભ ?” કલાવતી નિશ્વાસ નાખતી બેલી.
લાભ! રાજાજીને હુકમ બજાવું એ લાભ. જાણતી નથી રાજા તારી ઉપર રહ્યો છે તે ?” ને તરત જ અધીર એવી ચંડાલણીએ આભૂષણ યુક્ત કલાવતીના બન્ને હાથ છેદી નાખ્યા ને અટ્ટહાસ્ય કરતી રાજાજીને એ હાથ અર્પણ કરવા નગર તરફ ગાલી ગઈ
માનવી ન જાણે કે, અમારૂ શું થવાનું છે, * ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૦
ય
શીલ પ્રભાવ
અવળી ગતિ છે દૈવની, રખે પતિો કાય, આરંભ્યા યુંહી રહે, અવર અચિંત્યા હૈાય. હા માતા ! હા પિતા! હા ભાઈ ! તમે કર્યાં છે ? અરે સૂ પણ જેનું વદન જોવાને સમર્થ ન હેાતા તે અત્યારે વનવગડામાં હિંસક પશુના ખારાક માટે જીવી રહી છે. હા! દેવ ! તને ધિક્કાર થાઓ ! અરે ! આ મારાં ક્યાં પાપ ઉદય આવ્યાં ! -હા ! પ્રિયતમ ! તમે આ વગર વિચાર્યું શુ કર્યું ? મને નિરપરાધીને આમ જંગલમાં પશુના ખારાક માટે છેડી દીધી એ શુ તમે સારૂં' કર્યું ! અરે જરીક તેા તપાસ કરવી હતી ?, લગાર તા વિચાર કરવા હતા ?, મારી નિર્દોષતા, જ્યારે સાખીત થશે ત્યારે તમને કેટલા પશ્ચાત્તાપ થશે”. એકલી અટુલી પડેલી રાજરાણી ક્લાવતીના હાથ એ ચઢાલણી એ છેદી નાખ્યા પછી તે દુ:ખની મારી એલાન થઇ ગઇ. વિધાતાએ એ રીતે ભવાંતરનું કરજ ભરપાઈ કર્યું છતાં એનુ સ નાશ કરવાને તે તૈયાર નહાતા મૃત્યુ પણ એનુ' વિતવ્ય હરવામાં અત્યારે તા આળસુ ખની ગયું હતુ', જેથી પૃથ્વીમાતાના ખાળે પડેલી કલાવતી વનના મદદ વાયુથી કરીને પાછી ભાનમાં આવી, તે વિલાપ કરવા લાગી. વનમાં ભયભીત ગલીની માફક ચારે તરફ પાતાની વિશાળ અને તેજવાળી આખા ફેરવતી હતી. આકાશમાં ઉદય પામેલાં તારલાઆનાં જુથ ચદ્રના પ્રકાશમાં ડુબી જવાથી આછાં નજરે પડતાં હતાં, કવચિત વનચર વાની ભયંકર ગના
:
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સનેહસંબંધ
કર્ણના પડદાને ધમધમાવી દેતી હતી. આવા ભયંકર જગલમાં એના ધમ સિવાય એનું રક્ષણ કણ કરે તેમ હતું ?
અરે માણસને માથે આફત આવી પડે છે ત્યારે ચાહના બધા દૂર થઈ જાય છે, ને કરેલાં કર્મ સ્વયમેવ . પોતાને જ ભેગવવાં પડે છે, પરભવે કંઈ પણ એવી અધમ કરણી કરી હશે જેનું આ ફળ મલ્યું. પ્રાણથી અધિક વહાલા પતિએ પણ વેરીની ગરજ સારી. અરે આ મારી આભૂષણ યુક્ત મનહર બહુ લતા અત્યારે તો ખંડિત થઈ ગઈ. બન્ને હાથ મારા ઠુંઠા થઈ ગયા. હવે શું કરું? આ દુઃખ કેને કહું. રૂદન અને વિલાપ કરતી દુ:ખની મારી કલાવતી હવે માત્ર મૃત્યુની જ રાહ જોતી જળ વગરની માછલીની જેમ દુખથી તરફડવા લાગી હસ્તની વેદનાએ એને આકુળવ્યાકુળ કરી હતી. પણ શું કરે? વિધિની અજબ કરામતમાં માનવીની બુદ્ધિ ક્યાં સુધી ચાલી શકે? તે પૂરા દિવસ હોવાથી ગર્ભની સ્થિતિ પણ પરિપત્ર થઈ ગઈ હતી, તેથી આવા આફતના પ્રસંગે એને બીજી પ્રસવજન્ય વેદના પણ ઉત્પન્ન થઈ “હા ! દેવ ! તું પણ બરાબર તારે બદલે લઈ લે. દુર્જનની માફક કેલું દૈવ, પણ એક દુખ જ્યાં પૂર્ણ થતું નથી ત્યાં બીજુ તૈયાર કરે છે. હાય! તારે પણ સમય છે. જગતમાં સમયની બલિહારી છે. પ્રસવની વેદનાથી કલાવતી ત્યાંથી ઘસ ડાતી પ્રસડાની આગળ ચાલી. નજીકમાં જ ઘુઘવાટ કરતી પડછડ અને પ્રચંડ કાયાવાળી શયામ સરૂપા સિંધુ નદીના કિનારા નજીક આવી, જ્યાં નાનાં નાનાં ઝાડવાઓના જુથનાં જુથ આવી રહેલાં હતાં. એ જુથના આતર પ્રદ શામાં આવતા ત્યાં પણ કલાવતીને કેટલીક વેદના થઈ, એ કટને સહન કર્યા વગર કોઈ છૂટકો નહોતો, કારણ કે એની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
સારસભાળ કરનાર કાઇ એની પાસે નહેાતું. પાણીની માગણી કરતાં દુધનુ' પાન કરનારને અત્યારે ખુશ ખબર પૂછનાર પણ કાઇ નહાતું, સેંકડા દાસ દાસીએ પર હુકમ કરનારી અત્યારે તે જંગલમાં મૃત્યુના ખેાળામાં હતી, દેવની દયા ઉપર જીવતી હતી. રાજ અમૃતના જેવું ભાજન કરનારને અત્યારે તે નજીવા અન્તના પણ ફાંફાં હતા, કુદરત જ્યારે રૂડે છે ત્યારે ગમે તેવા માનવીને પણ એ ખાના ખરાબ કરી નાખે છે પણ તેને કાણ જીતી શકે છે ?
૪૨
કેટલાક સમય એ વેદના ચાલ્યા જ કરી. જાણે હમણાં જ મૃત્યુ આવશે કે શું એવી કારમી પીડા સહન કરતાં કલાવતીએ એક સુંદર માલકને જન્મ આપ્યા. ચના પ્રકાશમાં ચંદ્રના જેવુ* મનેાહર બાળકનું વનકમળ જોઈ માતા જરા હ` પામી. વળી એના મુખ ઉપર વિષાદની છાયા ફરી ગઈ. અરે ! અરે ! જગલમાં જન્મનાર આ બાળકનું ભાગ્ય કેવું હશે ! એની સારવાર કરવા માટે મારે હાથ પણ નથી. કાઇ દાસીય નથી. વધામણી આપનાર પણ અત્યારે કાઈ નથી. હા ! આ બાળકના વર્ષાપન મહા-ત્સવ પણ કાણ કરે
આ સુંદર માલકના જન્મ પછી કલાવતીની ચિંતામાં વળી વધારા થયા. જો કે આળકના જન્મતા હ`હાવા છતાં અત્યારની વર્તમાન પરિસ્થિતિએ એને મુંઝવી નાખી. તેમાંય પાતાને હાથ નહી હોવાથી એ મુશ્કેલીમાં વધારો થયા. પેાતે એકલી હતીત્યારે તા જીવનની એને કાંઇ પરવા નાતી. આ ભયંકર જંગલમાં મૃત્યુ ભલેને અત્યારે આવીને ભેટ, મૃત્યુ સાથે ભેટવા એ તૈયાર હતી. કેમકે ધર્મીંજનાને મૃત્યુના ભય જરાય હાતા નથી. અને જ્ઞાનીએ તા ! એમની તા વાતે થી કરીયે ? એતા જીવત મૃત્યુમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
'
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવના સ્નેહસંધ
૪૩
સમષ્ટિવાળા થઇ જાય છે. જગતમાં જ્ઞાનીઓના જીવનની તા અલિહારી છે,
..
આળકના જન્મ થયા પછી કલાવતીના જીવનમાં પરિ વર્તન થયું, બાળકના માહે એના જીવનમાં મમત્વભાવ જાગૃત થયા. પાતાના અને ખાળકના જીવન માટે એને ચિંતા થવા લાગી. અરે ! આવા ભયંકર જ ́ગલમાં અમારૂં શું થશે ? અરે પુત્ર ! તુ ભલે આબ્યા ! દી આયુષ્યવાળા થા ! માઠા ભાગ્યવાળા થા !” વારવાર એ. બાળપુત્રના સુદર વદનને નિરખતી પેાતાનું વાત્સલ્ય મતાવતી હતી. પણ વિધિએ કલાવતીના એટલા આનંદ પણ - ઝુંટવી લીધા.
એ ચપળ માળક માતાની ગાઇમાં પડેલા ને કુદકા મારતા રમતા હતા એ દરમિયાન વીજળીના કડાકા ભડાકા. થાય અને મેઘની ઘેાર ગર્જનાથી જંગલમાં રહેલા એકાકી માનવીનું હૈયુ જેમ એકદમ ભયગ્રસ્ત થાય તેમ ખાળક ભયગ્રસ્ત થઈ માતાની ગાઇમાંથી નીચે પડી ગગડતા સિંધુના જળ પ્રદેશ તરફ ચાલ્યા ગયા અને કલાવતી બેબાકળી મની ગઈ, પાતાને હાથ પણ નહાતા કે એ બાળકને ઝટ . ઉપાડી લે! અરે આતે રન આપીને નદી માતા એને પેાતાના ઉદરમાં સમાવી લેશે કે શું ? હા ! હા! ધિક્ ! ધિક્ ! વિધિ આ શું કરવા બેઠી ? અરે દુષ્ટ વિધિ ! આટલી બધી પૃથ્વી પડી છે, અનેક પાપીમાં પાપી માનવા જગતમાં વિદ્યમાન છે છતાં તું મારે કેડે કેમ પડયુ ! અને એક ગરીમ રાંક અમળાની પાછળ ! તુતા મરતાને મારે છે. મહાદૂર. પુરૂષો તા . જગતમાં કાંઈ મરતાને પાટુય મારતા નથી. શરણે આવેલાને મચાવી લે છે. ને તુ તા ખરેખર વિચિત્ર છે. તારી નકટાની તે કાંઈ હદ છે? નવગજના
* '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
નમસ્કાર તને ! બાલકની પછવાડે જ ધસડાતી આગળ ધસી. પોતાને હાથ નહી હોવાથી નદીના તીર પ્રદેશ પાસે આવેલા બાળકને પોતાના બે ચરણે વચ્ચે રાખી રોકી લીધે પણ હવે તે શી રીતે ? ને હવે જે તે ચરણેમાંથી બાળક ખસી જાય તો સિંધુનાં ઉડાં જળ સિવાય બીજુ સ્થાન નહોતું; શું કરે! કેની મદદ માગે?
“હે નદી માતા ! હે સિંધુ દેવી! તમે પ્રચંડ શક્તિશાળી છે. હું તમારા ચરણોમાં નમું છું. દીન, અનાથ અને દુખિની એવી મારા ઉપર તમે દયા કરે. મારા બાળકનું રક્ષણ કરે રૂદન કરતી કલાવતીની અરજ સાંભમળવાની નદી દેવીને પણ અત્યારે ક્યાં નવરાશ હતી? આફત આવે છે ત્યારે ચારેકોરથી ધમાલ કરતી આવે છે. દુઃખમાં ભાગ પડાવવાને કેણુ આવે છે. સુખમાં જ સૌ કેઈ ભાગ પડાવે છે એ જગતનો નિયમ છે. દુ:ખમાં અત્યારે એ - સતીની કસોટી બરાબર દેવ કરી રહ્યું હતું. સુવર્ણને અગ્નિમાં શું તપાવું નથી પડતુ? ચંદ્ર અને સૂર્ય જેવા સમર્થ શક્તિશાળીને પણ સહુથી કવચિત પ્રસાવું પડે છે ત્યારે આ તો એક દુ:ખી અબળા, તેમાંય હાથ વિનાની
“અરે જગતમાં જે શીલ જયવંતું હેય, શાસનદેવે પણ જે શીલને માનતા હોય, શીલ તરફ તેમને “ ભક્તિભાવ હેય, એ જગતમાં પવિત્ર અને અલૌકિક ગણતું શિયલ જે મેં પવિત્રદ્ધપણે પાળ્યું હોય, અને મારા શિયલ કલંક રહિત હાથ તો હે દેવી!હે નદી માતાઓ બાબાલકના રક્ષણનો ઉપાય કરે છે? આ કરતી એ સતીના તરફડાટ અને શીલાના પ્રભાવથી સિં; દેવીનું સિંહાસન પાયમાન થયુંસંઘમશી દેવી એકદમ તત્કાળ સતી કલાવતી આગળ હાર થઈ. એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૫
જ
-
-
-
-
-
કપાએલા હાથને બદલે નવીન બાહુલતા પણ આભૂષણયુક્ત પ્રગટ થઇ. સતી કલાવતી પોતાની બહુલતા અને દેવીને નિહાળી ખુશી થતાં દેવીની સ્તુતિ કરી. હે દેવી! તમે જય પામે ! હે નિર્દોષ અને પવિત્ર માતા! તમારું કલ્યાણ થાઓ. મારા જેવી દીન, દુ:ખી અને અનાથ અબળાઓનું તેજ રક્ષણ કરનારી છે, જીવિત આપનારી છે.”
સતી! દુ:ખમાં ધીરજ રાખજે. ભવાંતરનું તારું મહાન પાપકર્મ હવે નામશેષ થઈ ગયું છે. સૌ સારું થશે. હજી તારે આ પુત્ર સહિત ઘણે કાલ રાજસમૃદ્ધિ ભેગવવાની છે. હિંમત રાખજે દેવી તરતજ અદશ્ય થઈ ગઈ
પોતાના બન્ને કમલ હાથાવડે બાળકને તેડી લઈ કલા-. વતી નદીના કાંઠેથી દૂર એક વૃક્ષ નીચે આવીને બેઠી. મનમાં અનેક વિચાર થતા હતા, વિચારેને અંગે સંતાપ હતો, વ્યાકુળતાય હતી. “અરે! પૂર્વે જે મેં શ્રમણીધર્મ સ્વીકાર્યો હોત તો મારે આ આપદા ક્યાંથી આવત? જેમનાં મનમંદિર કામ પિશાચની વ્યાકુળતા રહિત છે, જેઓ શીલ ધર્મથી સુશોભિત છે તેમજ જીનેશ્વરના આગમોનો અભ્યાસ કરવામાંજ જે પિતાને કાલ નિર્ગમન કરે છે એવા શ્રમણ શ્રમણ વગરને મારે નમસ્કાર થાઓ. પિતાના પાપની નિંદા કરતી કલાવતી ડુસકાં ભરતી વતન પ્રાણીઓનેય રડાવવા લાગી. કલ્પાંત ભરેલી એ ગોજારી રાત્રી પણ પૂર્ણ થઇ ગઈ પ્રાત:કાળનો સૂર્યોદય થયો, પ્રભાતનાં પંખી. પોતપોતાની ભાષામાં કિલકિલાટ કરતાં મધુર ગાનને આરંભ કરતાં હોવાથી વનપ્રદેશ પણ રમણીય લાગવા. માંડ્યો. એ કુદરતની લીલા જોવામાં. કલાવતી પિતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દુ:ખ જરા વિસરી ગઈ જાણે કે રાત્રીની સાથે એનું દુ:ખ પણ પૂર્ણ થયું કે શું !
પ્રાત:કાળે સૂર્યોદય થતાં સિંધુ નદીના જળમાં સ્નાન કરવાને આવતા એક તાપસની નજર ભાગ્યેગે આ વનદેવી કલાવતી ઉપર પડી, “અરે ! આ શું! આ તે કઈ - વનદેવી કે વિદ્યાધરી! પોતાના બાળકને લઈને ક્રીડા કરવા આવનારી આ નાગાંગના કે કૃપાંગના! આ કેણ હશે? કઈ દિવસ નહિ ને આજે આ દશ્ય જેવાથી ચકિત થયેલો તે ધીરે ધીરે કલાવતી પાસે આવ્યો. વિચિત્ર વેશવાળા આ પુરૂષને જોઈ કલાવતીનું મન શંકાશીલ થયું, છતાં દિવ ઉપર ભરોસો રાખીને ભાવીને વિચાર કરતી સાવધ થઈ ગઈ,
“બહેન ! આ ભયંકર જગલમાં તમે શું ભૂલાં પડ્યાં છે? કે અકસ્માત આવી ચડ્યાં છે? ગભરાશે નહિ ધીરજથી કહે એ તાપસપુરૂષની મધુર વાણું સાંભળી કલાવતીને હિંમત આવી.
* “ભાઈ! હું એક દુ:ખ અને દુર્ભાગ્યના યોગે જગઉલમાં આવેલી અનાથ સ્ત્રી છું. જનશૂન્ય આ જંગલમાં તમે ક્યાંથી ?”
અહીં નજીકમાં અમારે તાપસને આશ્રમ છે ત્યાં અમારા કુલગુરૂ તમારું સ્વાગત કરશે, એમના ધર્મોપદેશથી તમારું દુ:ખ દૂર થશે, માટે ચાલે. તમને ગુરૂજી સારે માર્ગ દેખાડશે.” - તાપસનાં વચન સાંભળી કલાવતી પોતાના બાળકને લઈ તાપસની સાથે ચાલી. તપોવનમાં આવેલી કલાવતીએ કુલગુરૂને નમી પ્રણામ કર્યા તેમની આગળ હાથ જોડી બેઠી. કુલગુરૂએ કુશલવાર્તા પૂછી. “વત્સ! આ ભયંકર અરણ્યમાં એકાકી ક્યાંથી ?” . . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
S
કુલગુરૂના જવાબમાં કલાવતી પોતાનું દુ:ખ સાંભરી આવવાથી રડી પડી. કલાવતીના રૂદનથી કુલગુરૂએ એને વિશેષ ન પૂછતાં આશ્વાસન આપ્યું
વત્સ! સંસારમાં સુખ દુ:ખ એ તો પાપ અને પુણ્યરૂ૫ વૃક્ષનાં ફળ છે. પોતે જે કંઈ પાપ અગર પુણ્ય કરેલાં હોય છે તેનાં ફળ કાલાંતરે જીવને ભેગવવાં પડે છે. પોતાની કરેલી બુરાઈ અગર ભલાઈનાં ફળ ભોગવતાં “હર્ષ કે શેક શું કરું? તારું સંપૂર્ણ લક્ષણયુક્ત શરીર, ગંભીર વાણી તેમજ વિશાળ ને જોતા તું કઈ કુલીન અને મોટા ભાગ્યવાળી છું, તારું કલ્યાણ થશે માટે જરી ધીરજ ધારણ કરી સુખેથી થોડો સમય અમારા આશ્રમમાં રહી તારા આ ભાગ્યવંત બાળકનું પાલન કર, અમારા તાપસીઓના સમુદાયમાં તને ઠીક પડશે, તો તાપસીઓના સમુદાયમાં રહી યથાશક્તિ ધર્મને આચર કે જેથી તારું ભવિષ્યમાં સારૂં થશે.” કુલગુરૂની વાણી સાંભળી કલાવતીને સારા ભવિષ્યની આશા થવાથી એણે ગુરૂની વાણી અંગીકાર કરી. તપસ્વીનીઓની મધ્યમાં રહી છતી કલાવતી બાલકનું પાલન કરતી પિતાને કાલ વ્યતીત કરવા લાગી.
પશ્ચાત્તાપ... सहसाविदधीत न क्रिया
'मविवेकः परमापदां पदम्। वृणुते हि विमृश्यकारिणं
गुणलुब्धाः स्वयमेव संपदः ॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
1
-
- -
-
૪૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભાવાર્થ-વિચાર કર્યા વગર કઈ પણ કાર્ય કરવું નહિ. એકદમ કેઈપણ કાર્ય કરી નાખવાથી પાછળથી મોટી આફતને કરનારૂ થાય છે. લાંબે વિચાર કરીને કાર્ય કરવાથી એમાં વિજય મલે છે. લક્ષ્મી પ્રાપ્ત થાય છે.
પ્રાત:કાળે શંખરાજ મનમાં અનેક વિચાર કરતો સિંહાસન ઉપર બેઠેલો હતે ભવ્ય આકૃતિવાળો છતાં અત્યારે એના મનમંદિરમાં વિચારની અનેક આછી વાદળી પસાર થઈ રહી હતી. પોતાના કાર્યના પરિણામની તે ઉત્સુતાથી રાહ જોઈ રહ્યો હતો, પોતે જાણે મોટે ઈન્સાફ કરી રહો હોય, દુષ્ટ કામ કરનારને તેને યોગ્ય શિક્ષા કરી નર્યો સંતોષ અનુભવી રહ્યો હોય તેમ શાંત ચિત્તે જાણે કેઈના આગમનની રાહ જોતા હોય એવા રાજાના વદન ઉપર ઉદાસીનતાની જરા લાનિ હતી. એ દરમિયાન પેલી ચંડાલણી મહારાજની આજ્ઞા મેલવીને ત્યાં હાજર થઈ.
ચંડાલણીએ મહારાજને નમસ્કાર કરી બાજુબંધવાળા એ કેમળ નાજુક લતા સમા બન્ને હાથ શંખરાજની સમક્ષ
જુ કર્યા. પોતાની નજર સમક્ષ રજુ થયેલી એ નાજુક આહલતાને રાજા નિહાળી રહ્યો-એક દયાને જોઈ રહ્યો. એક દિવસ આ બાહુલત્તા એ નાજુક દેહલતાને કેવી શાભાવી રહી હતીમારા હાથ વડે આ માહને હુ માહતો હતે આટલી રાજ્ય સમૃદ્ધિ છતાં વિપુલ સત્તા અને સાહ્યબી છતાં આશકનાં આભૂષણ પહેરવાનું મન થયું, મને તે રહી રહીને જ અત્યારે ભાન થયું. સીએની કુટિ લતાને પાર બ્રહ્મા પણ ખરે પામી શકતા નથી ત્યાં મારા જેવાનું શું ગજું?
મહારાજ શંખપુરપતિને વિયાઆ પહેલા જાણી તેમજ એમના વદન ઉપર અનેક ભિન્નભિન્ન પ્રકારની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
-
-
-
- -
-
-
- -
એકવીશ ભવને સનેહસંબંધ
વિચાર વાદળીઓ પસાર થતી જાણી ચંડાલણી તે ભયની મારી ત્યાંથી છ પાંચ ગણી ગઈ. રખેને રાજા કોપાયમાન થઈને પિતાનું જ સર્વ નાશ કરી ન નાખેમેય કેને વિશ્વાસ છે ?”
એક ધ્યાને જોતાં અચાનક રાજાની નજર બાજુબંધ ઉપર રહેલા “જયસેન એ અક્ષર તરફ ગઈ જયસેન એ અક્ષર જોઈને-ખાતરી કરીને રાજા ચાં. અકસ્માત જાણે વિજળીને આંચકો લાગ્યો કે શું ?
વરસાદના, વિજળીના વાયુના અને ધરતીકંપના અકસ્માતો જ્યારે બને છે ત્યારે આ ધરતી ઉપર આશ્ચર્ય જનક ફેરફાર થાય છે. પરંતુ એક સતીઓમાં શિરેમણિ નારીને કલંકિત બનાવી ભયંકર શિક્ષા કરી દેવાની ભૂલ સમજાય છે, ત્યારે તે એ માનવીની બુદ્ધિનાં દેવાળાં દેખાઈ આવે છે. ઇતિહાસનો પ્રવાહ પણ ત્યારે તો બદલાઈ જાય છે અને તેથી ગર્ભવતી સતી સાધ્વી સીતાજીને વનવગડામાં એકાકી રખડતી મૂકનાર રામના કૃત્યને આજે પણ કઈ વખાણતું નથી,
જયસેન તે કલાના ભાઈનું નામ! શું કલાવતીના પિયરથી કેઈ આવ્યું છે કે? મનમાં વિચારી રાજાએ ગજષ્ટિને ત્યાં પહેરગીર મોકલીને ગજશેઠને લાવ્યા. રાજાના હૃદયમાં તે દરમિયાન અનેક ઉલ્કાપાત મચી રહ્યા. ધરતીકંપની માફક એનું મજબુત શરીર કંપાયમાન થવા લાગ્યું, રાજા આકુળવ્યાકુળ થઈ ગયા “અરે જરા પણ તપાસ કર્યા વગર એકદમ મેં આ શુ હેલી જગાવી?
ગજશેઠ મહારાજની સમક્ષ તરતજ હાજર થયા એને જોતાંજ રાજા થથરાતે બોલ્યો, “બોલ? બેલ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
==
=
૫૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
દેવશાલપુરથી કેઈ આવ્યું છે?”
'હા, મહારાજ ! દેવીને તેડવા સારૂ રાજાએ પોતાના સેવકને મોકલ્યા છે. તે મારે ઘેર રહેલા છે પણ અવસર નહી મલવાથી હજી આપના દર્શને આવ્યા નથી. ગજશેઠની વાત સાંભળી રાજાના હૈયામાં ધ્રાસકે પડયો. એ રાજસેવકને તરતજ પિતાની પાસે બોલાવ્યા. દેવશાલપુરના રાજસેવકે રાજા આગળ હાથ જોડી ઉભા રહ્યા.
મહારાજ ! આપને જય થાઓ.” : “રાજાએ દેવીમાટે કાંઇ મોકલાવ્યું છે વારૂ?” રાજા‘એ રાજાસેવકને પૂછવું શરૂ કર્યું.
હા, રાજન ! આપને માટે તેમજ દેવી માટે અમૂલ્ય વસો આભૂષણે વગેરે કેટલીક કિમતી વસ્તુઓ મોક્લી છે”
એ બધી કયાં છે? અહીં હાજર કરો
નરેશ્વર ! કેટલાંક દેવીનાં વસ્ત્રાભરણ તો અમે પરમ દિવસે આવ્યા ત્યારે સાંજના દેવી માતાપિતાના કુલ સમાચાર જાણવાને શેઠને ઘેર આવેલાં હતાં તે લઈ ગયાં છે. એમને પહેરવા માટે જયસેન કુમારે કીમતી હીરા માણેક જડેલા બાજુબંધ કરાવેલા હતા તે પણ દેવી લેતાં ગયાં છે.”
એ બાજુબંધ તમે ઓળખી શકે છે ?
કેમ નહિ? મહારાજ ! જયસેન મહારાજે ઘણા સ્નેહથી પોતાની બહેન માટે હીરા, મણિ વગેરે રોથી જડાવેલા એ બાજુબંધ બહુ જ કીમતી છે.”
રાજસેવકેની વાણી સાંભળી રાજાએ જયસેનના નામવાળા તે બાજુબંધ સેવકોને બતાવ્યા. સુવર્ણના થાળમાં રહેલા તે બાજુબંધને જોઈ સેવકે બોલી ઉઠ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ “િહા, મહારાજ! આપ જુઓ, ઉપર જયસેન કુમારનું નામ છે તે.
રાજાની આંખે અંધારાં આવ્યાં, પિતાના અકાર્યથી જડ જેવો બની ગયેલો રાજા મૂચ્છિત થઈ ગયે, સિંહાસનથી જમીન ઉપર પડી ગયે, બેભાન બની ગયા. રાજમહેલમાં હાહાકાર થઈ રહ્યો, રાજસેવકે દોડાદોડ કરી રહ્યા. રાજરાણીઓ, મંત્રીઓ વગેરે બધા પ્રાસાદમાં ભેગા થઈ ગયા. અનેક શીત ઉપચાર કરીને મંત્રીએ રાજાને સાવધાન કર્યા, - સાવધ થયેલ રાજા બધા તરફ નજર કરતે મનમાં અકથ્ય અતુલ વેદનાને અનુભવતો હોય તેમ વિલાપ કરવા લાગે. “અરે! શા માટે મને સાવધ કર્યો ? અરે! અરે ! કે હું દુષ્ટ ! કેવો હું અજ્ઞાની? કે હું મુખ! કે હું ઉતાવળી? કે હું નિર્દયમાં શિરમણિ! અરે! અધમ એવા મેં આ શું કાર્ય કર્ય! દવે મને કે ભૂલાવ્યો? વિલાપ કરતે રાજા ફરી બેભાન થઈ ગયે “હવે મને નિરાતે મરવા દે, ' મંત્રીઓએ રાજાને ફરીને સાવધ કર્યો. “સ્વામી! આ શું? શું હકીકત છે એ તો કહે? અકાળે આજે આપને આ શું થાય છે? આટલી બધી વ્યાકુળતા શી?” રાજાએ ગુપ્ત રીતે કરાવેલી કલાવતીની દુર્દશા મંત્રી આદિ કેઈ પણ જાણતું ન હોવાથી રાજાના આ વલેપાતનું કારણ બીજાઓ શી રીતે સમજી શકે? - “મંત્રીવર! શું કહું? મારૂં શંખ નામ આજે સાર્થક થયું. આજ સુધી હું નામે શંખ હતો હવે તો અર્થથી પણ મારું કાર્ય જ્યારે તમે સાંભળશે ત્યારે મારી ઉપર શુંકશે. ખચીત લેકે પણ મારા નામને પૂરેપૂરે દુરૂષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
પુર
પૃથ્વીચ ંદ્ર અને ગુણસાગર
ચાંગ કરશે, કહેરો કે તુ' તા શખ જેવા છે.. લપાડશખ છે. બુદ્ધિ વગરના છે, વિચાર વગરના ને ઉતાવળીયા છે, મહા મૂખ શખભારથી છે.”
પણ મહારાજ ! આપે એવું શું અકાર્ય કર્યું છે કે આપને આટલા બધા પશ્ચાત્તાપ થાય છે.” રાજાના માલવામાં કંઇ સમજ નહી પડવાથી મત્રીએ પૂછ્યુ
રાજાએ કહ્યું, “મારૂં અકા તમારે જોવું છે ?” એમ કહી રાજાએ બીજા સુવર્ણના થાળ ઉપર ઢાંકેલા ટુવાલ ઉષાડી દૂર ફેંકી દીધા. બધાએ શું જોયું? મનેાહર નાજુક કાણી સુધી કપાયેલા બન્ને હાથ!
અરે ! આ શું? બધાના મુખમાંથી અરેરાટી વધુટી ગઇ. આ કાના હાથ? દેવીને તે। કુશલ છે ને મહારાજ !' મ`ત્રીએ પૂછ્યુ
એ દૈવીનાજ હાથ ! મે પાપીએ-દુરાત્માએ આસનપ્રભુતા અને દોષ રહિત એવી દેવીને મિથ્યા કલંકની શ’કાએ મરાવી નાખી. અરેરે ! મેં બહુજ ભુંડુ કામ કર્યું ! ચંડાલથી પણ હીસ્સું કામ કર્યું. કાર્ય કરી હવે કાં જા? શું કરૂ! હા ! દુષ્ટ વિધિ! યાપિ! તેં મારી પાસે આવું અ કા કરાવી ક્યા ભવનું આ વેર વાળ્યુ? એક નિર્દોષ મહા સતીનું મારે હાથે કરપીણ ખુન કરાવ્યુ' હા ! હા ! હતાશ ! “રાજા વિલાપ કરવા લાગ્યા, કરેલા કૃત્યના થઈ શકે તેટલા પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
શખરાજા ધિગતા હૃદયે હાથની મુઠ્ઠીઓ વીખતા તે પાંચાને કરડતા ગુસ્સાથી એ મુશાભિત દિવાનખાનામાં આમતેમ આંટા મારવા લાગ્યા” હા ! એક રાજા થઈ મારે હાથે કેવું અધાર કામ થયું; હાય! હૈ! દેવ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
પs
એકવીશ ભવને સ્નેહસંબંધ
પશ્ચાત્તાપથી ધગે છે, હૃદય આ મારું, નરા ખેરના અંગારે, ધગે હૃદય આ મારું; મરાવી પ્રિયાને, લોહીથી રંગ્યું અંગ મારું, કપાવી નાજુકલતાને કર્યું મેં કર્મ આ કાળું.”
રાજાના આ અકાર્યથી બધા આભા થઈ ગયા. એક બીજાના મેં જેવા લાગ્યા, વાત નગરમાં પાણીમાં તેલ બીદુની જેમ પ્રસરી ગઈ. રાણી વર્ગ પણ વિલાપ કરવા લાગે, બધે હાહાકાર થઈ ગયો. ક્ષણ પહેલાને આનંદ સુકાઈ ગયો. ચારેકોર શોક સંતાપ ઢળાઈ રહા, મંત્રીઓ, ગજશેઠ અને સેવકે પણ એક બીજનાં મેં તકાસતા શું એલવું તેના વિચારમાં પડી ગયા. બીજીતરફ રાજાના પશ્ચાસાપને પાર નહતો, “મહારાજ ? હવે શું થાય? શાંત થાઓ શાંત થાઓ.”
પિતાની જાતને તિરસ્કારની નજરે જેતે રાજા પશ્ચાતાપની આગમાં જલી રહ્યો હતો. હજારે વીંછીના ડંખની વેદના અનુભવી રહ્યો હતો, સીત્કાર ઉપર સીત્કાર કરી રહ્યો હતે. હા! હા !
“લોહીના ડાઘા, હજી સુકાયા નથી
પાપનાં કામો અરે! વિસરાયાં નથી; રેતી કકળતી પ્રિયાને, કંગાલ કીધી રખડતી, મહેલાતમાં વસનારને, કીધી ઘરોઘર ભટકતી.”
પશ્ચાત્તાપ રૂપી કી રાજાનું હૃદય કેતરી રહ્યો હતો, પિતાના અકાર્યથી એક આંખે શ્રાવણ ને બીજી આંખે ભાદરે વહેવડાવતો રાજા ચોધાર આંસુડાં પાડી રહ્યો હતો. અરે બગડેલી બાજી હવે શી રીતે સુધરી શકે? કુણી કુમળી ખિલેલી કેમળ લતાને મેં પાપીએ બાળી ભસ્મ કરી નાખી. મારાં એ નવપ્રસૂતિ બાળકનું શું થયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૪
- પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હશે ! અરે એ મારી પ્રિયાનું મોં મને કોણ બતાવે! એનું મનહર હસમુખુ વદન હું ક્યારે નિહાળીશ ! એ અક્ષત અંગોપાંગવાલી પ્રિયા મને કોઈ બતાવે? એ નિર્દોષ પ્રિયાને સંતાપી-દુ:ખી કરી હું હજી જીવું છું? અરે હૃદય! તું ફાટી જા, ફાટી જા, ભુંડ કામ કરતાં લેશ પણ વિચાર, નહિ કરનાર હે નિષ્ફર ! નિર્દય! હવે તને જીવતાં લાજ નથી આવતી ? પ્રિયાને મરાવી નાખી હવે દુનિયાને શું માં બતાવવા તું જીવે છે ?, વિણસી જા, કુટીજા.”
દુભાવી જે સતી નારી, જીવ્યા તે શું મુઆ તે શું ? નિર્દોષ પ્રજાને સંતાપી, જીવ્યા તે શું મુઆ તે શું ?, કરી જારી વ્યભિચારી, જીવ્યા તે શું મુઆ તો શું ? - રીબાવી જે ભલી નારી, જીવ્યા તો શું મુઆ તે શું ?
મારે હવે તે આ મહાન પાપનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, નિર્દોષ અને પવિત્ર પ્રિયાને મરાવી નાખી કયા સુખને માટે મારે જીવવું જોઈએ? મંત્રીશ્વર! નગરની બહાર તમે કાષ્ટ એકત્ર કરી ચહે તૈયાર કરાવે, જેમાં અr મારા પાપી દેહને જલાવો ? બસ! એજ નિશ્ચય મંત્રીશ્વર જેમ બને તેમ ચેહ તાકીદે તૈયાર કરાવે.”
ક્ષત ઉપર ક્ષારની જેમ કાષ્ટભક્ષણની વાત સારાય - નગરમાં પ્રસરી ગઇ. બધીય નગરી હલમલી ગઈ. રાણીએ કરૂણ રૂદન કરવા લાગી. મંત્રીઓ અનેક રીતે રાજાને સમજાવવા લાગ્યા, મોટા મોટા રાજપુરૂષ, નગરના મહાજન રાજાને વિનવવા લાગ્યા. રાજા મહેલ આગવી અનેક માનવીનાં જુથ ઉભરાવા લાગ્યાં, શેક્સાગરમાં ડુબેલા બધાય રડી રહ્યા હતા, નગરની નારીઓ પણ વિલાપ કરતી, ધાર આંસુડાં પાડી રહી હતી. એ ભયંકર દિવસે માતા એ પિતાનાં બાળકને પણ ધવડાવવાં છોડી દીધા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ બધ
૫
રાજાને જીવતા રાખવા માટે અનેક પ્રયત્ના થવા લાગ્યા. અનેક લોકો અરજ કરવા લાગ્યા. “અરે નરેશ્વર ! તમે એક તા મહાન અકાર્ય કર્યું, હવે વળી બીજી એથીય મહાન અકાર્ય કરી શા માટે દાઝેલા ઉપર અગારા નાખવાની ઇચ્છા કરો છે ? સ‘સારમાં ભીરૂ પ્રાણીઓના આપ આધાર છે, આપ જ જ્યારે ધીરતા છેાડી દેશેા ત્યારે અમારા બધાની શી ગતિ ? બાલક પણ ઘરને ખાળીને અજવાળું કરતા નથી. આપ જરા તા વિચાર કરો ? ધ માટે ઇમારત ફાણ તેાડી પાડે ?”,
મત્રીઓની અનેક પ્રકારની આજીજી છતાં શખરાજ અશ્વ ઉપર સ્વાર્થને નગરની બહાર બળી ભરવાને ચાલ્યેા. એ મળતા જીગરમાં કાઇની આજીજી ઠંડું જળ રેડી શકી નહી. ધગધગતા હૃદયવાળા રાજા પાતાના નિશ્ચયમાં અડગ હતા. તેના પશ્ચાત્તાપથી ધગધગતા હૈયાના આવેશ રોકવાને કાઈ સમર્થ થયુ નહી. રાજા અગ્નિ ભક્ષણ કરવાને નંદનવનમાં આબ્યા જાણી અનેક જનાં રૂદન કરવા લાગ્યા, નગરની ખાનદાન અને ઉચ્ચકુટુંબની નારીઓ છાતી કૂટતી રૂદન કરવા લાગી, રાજાની પાછળ મંત્રી વર્ગો, મહાજન તેમજ રાજ્યાધિકારી પુરૂષા આવી પહેોચ્યા રાજાના નિશ્ચયને કોઇ રીતે ફેરવવા જોઈએ પણ કઇ રીતે ?
કોઇની શીખામણ કે વિનતિની અસર રાજાને થઇ નહી અને રાજાએ જયારે ચેહમાં બળી મરવાની તૈયારી કરવા માંડી ત્યારે બીજો કોઈ ઉપાય નહી ચાલવાથી ગજ શેઠે રતે રડતે વિનંતિ કરી. “સ્વામી ! અહી' નજીકમાં જીનેશ્વર ભગવાનના પ્રાસાદ છે તે આપ પ્રથમ વીતરાગ ભગવાનની પુષ્પ વગેરેથી પૂજા કરી ચા”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરભવનું ભાતુ સાથે આવતુ જાણી રાજાએ તે શેઠનું વચન માન્ય કર્યું, રડે ભાવે સ્નાન કરી પુષ્પાદિથી નેશ્વરની મહાન ભક્તિ કરી તે પછી નજીકમાં રહેલા અમિત તેજ નામના જ્ઞાની મુનીશ્વર પાસે ગજશેઠ રાજાને લઈ ગયે, રાજાએ ગુરૂને વંદન કર્યું, જ્ઞાની ગુરૂએ રાજાની મુશ્કેલી જાણી ઉપદેશ આપે.
જન્મ, જરા અને મૃત્યુથી ભરપુર આ સંસારસાગર રેગ, શેક, આધિ, વ્યાધિ અને ઉપાધિથી ભરેલ છે. તેમાં દેવતા, નારકી, મનુષ્ય અને તિર્યંચ એ ચારે યાતિમાં બમણ કરતા પ્રાણીઓ અનંત દુખ ભોગવે છે. કોધ, માન, માયા અને લોભરપી ચારે સપેથી ડસાયેલા પ્રાણીઓ સંસારમાં અનેક પ્રકારના વિચિત્ર કિલકિલાટ કરી રહ્યા છે. ક્રોધ એ આત્માને અધોગતિ લઈ જનારે ભયંકર દુર્ગુણ છે. ક્રોધને વશ થયેલા પ્રાણુઓ હે રાજન! તારી માફક ક્યા અનર્થને નથી કરતા? દીધાધીન પર આલેક અને પરલોકમાં દુ:ખને જ ભજનારા થાય છે. એ ભયંકર ક્રોધ સર્ષથી ડસાલો પઘરાજા કાંઇ ઓછા અનથને પામ્યો નથી. ”
એ પદ્મરાજા કેણુ? અને શી રીતે અનર્થને પામ્યો?રાજા શંખ ભૂપતિએ ગુરૂમહારાજને પૂછ્યું
કાષ્ટભક્ષણ માટે તૈયાર થયેલા રાજાને ગજશેઠે એક રીતે વિલંબ કરાવવા માટે વચમાં જીનપૂજન અને ગુરૂ વંદન એ બે મહાન પ્રસંગે ઉભા કર્યા. એ બન્ને પ્રસંગે શાજના ધગધગતા હૈયાને આશ્વાસનરૂપ હેવાથી રાજા એ
મસંગે ઉજવી લેવા તૈયાર થયે, જનપૂજન કરી ગુરૂવાનો લાભ લીધો, ગુરૂ વંદનને લાભ લેતાં પરભવના સારા ભાગ્યોદયે ઉપદેશ સાંભળવાની તક મળી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૫૭
અને તેમાંય પાછી સાંભળવાની જીજ્ઞાસા જાગૃત થઇ પાપતા ઉદ્ભય છતાં દુ:ખમાં પણ મહાન પુરૂષનું પુણ્ય ગુપ્તપણે કોઇ અજબ રીતે કામ કરે છે.
રાજાની આતુરતા જાણી ગુરૂ મહારાજે કહ્યું, “રાજન! એ પદ્મરાજાનું કથાનક પણ તારે સાંભળવા જેવું છે, તારા નિમિત્ત કરીને આ બધી પદ્માને પણ એ કથાનક સાંભળવાથી લાભ થશે,
૭
પદ્મરાજા
कोहो पीइं पणासेर, माणो विजयनासणो । माया मित्ताणि नासेइ, लोहो सव्वविणासणो ॥६॥
ભાવા—જગતમાં ક્રોધ પ્રીતિના નાશ કરે છે, માન વિનયના નાશ કરે છે, માયા મિત્રતાના નાશ કરે છે, ત્યારે લાભ સર્વનાશ કરે છે.
પૂર્વ પદ્મપુર નગરમાં લક્ષ્મીને પ્રિય, ન્યાયપરાયણ પદ્મ નામે રાજા હતા. એક દિવસે રાજયારિકાએ ફરવા જતા રાજાએ વણશેઠની અદ્દભૂત લાવણ્યવતી અને સખીઓ સાથે ક્રીડા કરતી કન્યાને જોઇ. અંત:પુરમાં અનેક રાણીઓ હાવા છતાં પદ્મરાજ એ કન્યાના સૌંદર્યાં. ઉપર દિવાના થઈ ગયા-માગણી કરી પરણી ગયા.
પરણીને રાજકાર્યના વ્યવસાયને અગે કહા કે કન્યાના દુર્ભાગ્યે કહા રાજા કન્યાને ભૂલી ગયા. અનેક વર્ષોનાં વ્હાણાં વહી ગયા પછી રાજાએ ફરી એ માર્ગે જતાં એ કન્યા પ્રૌઢ યુવતીને જોઈ. સુદર વજ્ર અને આભૂષણ
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રહિત માત્ર સાદા પાષામાં હોવા છતાં પણ આકર્ષણ થવાથી રાજાએ મંત્રીને પૂછ્યું “આ યુવતી કોણ છે?'.'
પૂર્વે આપે પરણીને તજી દીધેલી વણશેઠની કન્યા અને આપની ધર્મપત્ની છે ?
મંત્રીની વાત સાંભળી રાજાને પશ્ચાત્તાપ થયે “અરે! આવી કુલીન સ્ત્રીને પરણીને મેં તજી દીધી તે સારૂં કર્યું નહિ.”
રાજાએ એ સ્ત્રીને પોતાના અંત:પુરમાં તેડાવી, રાજકાર્યથી પરવારી નિશા સમયે રાજા વહેલા વહેલા નવી પત્નીના મહેલે ગયો, નવીન નવોઢા પત્નીને જોતાં રાજાએ કહ્યું. “પ્રિયે! પરણીને મેં તને તજી દીધી એ મારો અ૫રાધ માફ કરજે. રાજાની લાગણી જાણી રાણી બોલી.
મહારાજ ! એમાં આપને શું દોષ? મારા પરભવનાં પાપ, કે જેથી મને આપના દર્શનનો લાભ મળ્યો નહિ. પિતાના દેષને જનારી રાણીને જાણી રાજા મનમાં ખુશી થ.
એ નવોઢા નારીએ પરણ્યા પછીની પહેલી રાત્રી આજે જ રાજા સાથે સુખમાં વ્યતીત કરી. રાજાએ શરમને મુકાવી એટલે રતિકલામાં પ્રવિણ એ નારીએ શરમને તજી કામકલાની અનેક કુશળતાઓ બતાવી-પ્રગટ કરી. રાજાને ખુબ રછત કર્યો. પાપને લીધે જગતમાં કઈ વખતે ગુણ પણ દોષને માટે થાય છે એ નિયમને અનુસરીને કામકળામાં આ નારીની અપૂર્વ ચતુરાઈ જાણી રાજાના મનમાં સહેજ શંકા થઈ આવી. “ભેગ વિલાસ ભેગવ્યા વગર ભલા આ સ્ત્રી આવું કૌશલ્ય શી રીતે જાણી શકે ? નક્કી આ નારી જારી વિજારી રમનારી છે. શંકાને વશ થયેલા રાજાએ તરત જ મારી નાંખવાને વિચાર કર્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
પ૯
-
-
-
-
--
-
--
-
પણ સ્ત્રી અવધ્યા હોવાથી એને જગલમાં રખડતી મુકી દેવી જેથી તે આપોઆપ મૃત્યુને પામી જશે. રાજાઓને શું ? વિચાર થયો કે તરત જ એને અમલ,
મંત્રીને બેલાવી રાજાએ તરત જ પિતાની હકીકત કહીને એ રાણીને હિંસક પ્રાણીઓને શિકાર થવા જગલમાં છોડી દેવાને હુકમ કર્યો. સમયને જાણનાર મંત્રીએ અત્યારે રાજાને કંઇ પણ શિખામણ ન આપતાં તેમની વાત કબુલ કરી દીધી. નવી રાણીને જંગલમાં છોડવાને બહાને લઈ ગયે ને પિતાના મહેલના ભેંયરામાં ગુપ્તપણે છુપાવી દીધી. એ રડતી નારીને ધીરજ આપી, બુદ્ધિનિધાન મંત્રી રાજા પાસે આવ્યો પોતાના મનને ભાર હવે હલકે થયે હેવાથી રાજા ખુશમીજાજમાં મંત્રીઓ અને સભાસદો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા, મંત્રીએ પણ અવિચારી રાજાનું શલ્ય દૂર થાય તેવી એક રમુજ ભરી કથા કહેવા વિચાર કર્યો
મહારાજ ! આપણા નગરમાં એક આશ્ચર્યકારી બનાવ બન્યો છે તે આપના જાણવામાં આવ્યું કે ? મંત્રીએ શરૂઆત કરી,
કહી સંભળાવે તે વાર, શી નવાઈની એ વાત છે?” રાજા સહિત અન્ય સભાસદો પણ મંત્રીની વાર્તા સાંભળવાને અધીરા થયા.
આપણું નગરમાં ધન્ય નામે એક શ્રેણી હતો. તેને શ્રીમતી નામની ભાર્યાથી ચાર પુત્રો થયા, ધન, ધનદ, ધર્મ અને સોમ, એ ચારે પુત્રને પરણાવી શેઠે પોતાના ધંધામાં પારંગત કર્યા. એક દિવસ ધન્ય શેઠ બીમાર થયા, એ બીમારીએ ભયંકર રૂપ ધારણ કર્યું, શેઠને મરણકાલ સમીપે આવ્યા, ત્યારે સગાંસંબંધી વગેરે બધાં ભેગાં થયાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેમના આગ્રહથી શેઠે પુત્રોને શિખામણ દીધી.” તમે ચારે ભાઈ સંપીને રહેજે, નાના મોટાની મર્યાદા સાચવીને રહેશે તો કલેશને સંભવ નહી રહે છતાંય જે જુદા થાઓ તો આ ખંડની ચારે દિશાએ (ખુણે) ચાર કળશ દાટેલા છે તે તમારે અનુક્રમે લઈ લેવા. તે પછી ધન્યશેઠ મૃત્યુ પામી ગયા, તેમની ઉત્તર ક્રિયા કરી કેટલાક સમય તેઓ સંપીને રહ્યા પણ સ્ત્રીઓની ખટપટે તેમને જુદા કર્યા
ચારે ખુણેથી તેમણે કલશ કાઢી લીધા. ધનના કીશમાંથી ધુળ નિકળી, ધનદના કળશમાંથી હાડકાં નીકળ્યાં, ધર્મના કલશમાંથી શાહી નિકળી ત્યારે તેમના કળશમાંથી સુવર્ણ મહેરો નિકળી. સેમ તે રાજી રાજી થઈ ગયો. પણ પેલા ત્રણે ઝંખવાણા ફીકા પડી ગયા. આ અપૂર્વ બનાવથી સગાં સંબંધી પણ ભેગાં થઈ ગયાં, એક બીજા વાદવિવાદ કરવા લાગ્યા, પણ સોમ પોતાનામાંથી ભાગ આપવા રાજી નહતો જેથી સગાં સંબંધી પણ તેમના 'વિવાદનો નિવેડો લાવી શક્યા નહી. બધા વિચાર કરવા લાગ્યાં એના પિતા ડાહ્યા છતાં આ ત્રણે મોટા ભાઈએને કે ગેરઇન્સાફ કર્યો?”
ત્રણે મેટા ભાઈઓ પણ પિતાને ઓળદેવા લાગ્યા. અરે! આપણું પિતાએ નાના ભાઇને બધું આપી આપપણને મારી નાખ્યા.
ત્યારે નાના ભાઈએ કાંઈ ન આપ્યું, એમને ઇન્સાફ કેઈએ ન કર્યો?” રાજાએ વચમાં મંત્રીને પૂછયું,
છ માસ સુધી તેઓ રાજકચેરીમાં ઈન્સાફ કરાવા આવ્યા છતાં ન્યાય નહી મલવાથી નિરાશ થઈને ચારે ભાઈ પરદેશ ગયા, માર્ગમાં કઈ એક ગામમાં તેઓ જઈ ચડ્યા. ગામના ચારે-ચકલે બેઠેલા વૃદ્ધ પશુપાલે તેમને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
- -
-
જોયા. પશુપાલ ગામને પટેલ અને પંડિત હતો તેણે આ. ચારેને પરદેશી જાણી પૂછ્યું. કયાંથી આવે છે ક્યાં જાઓ છો ?'
પશુપાલની વાણી સાંભળી ચારે બાંધે તેની પાસે આવ્યા, નમીને પોતાની હકીક્ત વૃદ્ધ પશુપાલને તેમણે કહી સંભળાવી. તેમની હકીકત સાંભળી પશુપાલ બોલ્ય. “પુ! તમારા પિતા વિદ્વાન અને ડાહ્યા છે તેમણે તમારા ચારેનું હિત કરેલું છે એમ લાગે છે.”
શી રીતે? હે પૂજ્ય! તો અમને સમજાવે? અમારે વિવાદ નિવારે એ મુસાફરીથી કંટાળેલા ચારે બાંધ બોલ્યા,
“પુત્રો! તમારા પિતા વિચક્ષણ હોવાથી મને લાગે છે કે જે પુત્રને જે યોગ્ય હતુ તેજ તેને આપેલું છે. મેટાના કળશમાં ધૂળ નિકળવાથી એ પુત્રને જમીન જાયગા ખેતીવાડી બધું આપી દીધું છે. બીજાના કળશમાં હાડકાં નિકળ્યાં તેની મતલબ એ કે તેને ગાય, ભેંસ, બળદ, ઘેડા વગેરે આપેલું છે એમ સમજવું. ત્રીજાને શાહી આપવાથી દુકાનને વ્યવસાય, ખાતાં, પતરાં, દસ્તાવેજો, રાજસેવા વગેરે જેનો નિભાવ લખવા ઉપરજ ચાલે છે તે બધું એને સોંપી દીધું, અને ચેાથે જે બાલક અને માને છે તેને કેઈપણ વ્યવસાયની અજ્ઞતાને લીધે ઘરની સુવર્ણ મહારે એટલે રોકડ રકમ આપી છે. આ સત્ય ઈન્સાફ છે, છતાં એમાં હવે જેને અધિકુ યા ઓછું ભાગે આવતું હોય તેમણે પિતપોતાના ભાગમાં આવતી વસ્તુઓની કીમત ગણી સરવાળો કરે એટલે તરતજ ખબર પડી જશે. છતાં ચપળ લક્ષ્મીના માટે તમે ડાહા થઈને અંદરઅંદર ઝાડશે નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પશુપાલની વાણી સાંભળી ચારે મનમાં રાજી થયા. ચારે સમજ્યા કે પિતાએ ઇન્સાફ ખરાખર કર્યો છે. ચારેના ભાગમાં લગભગ ઢાલત પણ સરખીજ આવે છે જેથી મનમાં રાજી થઈ પશુપાલના પગમાં પડયા. પેાતાના વિવાદ ભાગવાથી એના બહુ બહુ આભાર માન્યા તેમજ મેટા ત્રણે ભાઈઓએ નાના ભાઇને જે વિડમ્બના કરી હતી તેની ક્ષમા માગી. બધા હળીમળી એક થઈ પશુપાલની રજા લઈ પાતાને ઘેર આવ્યા. ખુશી થયા છતા ચારે અંઆએ વર્ષાપન મહેાત્સવ કર્યો.
દર
મત્રીની આ વાર્તા સાંભળી સર્વે સભ્યાએ આનદથી મસ્તક ધુણાવવા માંડથાં, રાજા પણ પશુપાલની ઇન્સાફ કરવાની ચાલાકીથી ચિત થયા તે પશુપાલે અધુ શી રીતે જાણ્યુ હશે? છતાંય લાયન પશુપાલે પાતાની હોંશીયારીથી ચારેના વિવાદ ભાગી ન્યાય કરી દીધા તેમ પ્રિયા પણ શાસ્ત્રજ્ઞ હાવાથી કામશાસ્રની નિપુણતાને લીધે કામકલાથી મને રજીત કરે તેા એ સ`ભવત છે, નાહક એના ઉપર શ’કા લાવી મે' એને જંગલમાં હિંસક જાનવરના શિકાર બનાવી દીધી.” રાજા પદ્મ પશ્ચાત્તાપની આગમાં જલી રહ્યો. મંત્રીએ રાજાના હૃદય પલટા પારખ્યા શાક સાગરમાં મગ્ન થયેલા રાજા મરવા માટે તૈયાર થઈ ગયા. હું મંત્રી! મે મહા પાપકર્મ કર્યુ છે. કામશાસ્ત્રને જાણનારી નિર્દોષ અને પવિત્ર સીરત્નને મેં મરાવી નાખી. પિતાના ઘેર મુખમાં રહેલી એ શુદ્ધ પ્રિયાને મેં... દુ:ખના મહીસાગરમાં ધકેલી દીધી. હા ! હા ! મારાં પાપ ! અમાપ છે માટે હવે પ્રાણાને ધારવા હું સમર્થ નથી. અગ્નિની ચહુ ખડકાવ જેમાં મળીને હું પાપનું પ્રાયશ્ચિત કરીશ.” રાજાને ખરેખરા પશ્ચાત્તાપ થતા જાણી, તવીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
૩
એકવીશ ભવન નેહસંબંધ મંત્રીએ રાજાને ખાનગીમાં કહ્યું સ્વામિન! આપ ધીરજ ધિરો! આપની પ્રિયા હજી હયાત છે. આપ પશ્ચાત્તાપ
ન કરે.” - રાજાની આજ્ઞાથી મંત્રીએ નીશાને સમયે ગુપ્ત સ્થાનિકે રક્ષણ કરેલી રાજપત્નીને રાજા સમક્ષ રજુ કરી, એ પ્રિયાને સાક્ષાત જોઈ રાજા મંત્રીને ભેટી પડ્યો “વયસ્ય! તું મારે ખરે મિત્ર છે! મારી પ્રિયાનું રક્ષણ કરી તે આજે મને નવજીવન આપ્યું. મારું જીવન બચાવ્યું, મંત્રીને સત્કાર, સન્માન કરી રાજાએ તેને ખ્યાલ કરી દીધો ને એ પ્રિયામાં વિશેષ અનુરક્ત થશે અને રાજા સુખમાં કાળ નિર્ગમન કરવા લાગ્યો.
“એ પદ્મરાજાની માફક તું પણ સ્ત્રીને ત્યાગ કરી હવે મૃત્યુ સાથે ભેટવાને તૈયાર થયો છે કેમ ખરુંને? પણ ધમજનેએ બીજાના નાશની જેમ પિતાનો નાશ ન કરે. જગતમાં આત્મઘાત-આપઘાત સમાન મહાન પાપ બીજુ કેઈ નથી, માટે આત્મઘાતજ જે કરે છે તે પછી એના કરતાં સર્વ દુઃખને નાશ કરનાર અને સુગમ એવો આત ધર્મ કેમ ન આચરવો? - જ્ઞાની મુનિ અમિતતેજને ઉપદેશ સાંભળવા છતાંય રાજાના મનને વિચાર કાંઈ બદલાયે નહિ. “ભગવાન ! દુ:ખ દાવાનલથી બળેલા મારા જેવાની વાત જ શી કરવી ? આપ મને ધર્મરૂપી શંખેલ આપો ! જેથી ભવાંતરમાં મારા આત્માની શુભ ગતિ થાય.”
રાજન ! મોહને આધિન થયેલા તું હજી મૃત્યુને ઈચછે છે શું? પદ્મરાજાની માફક જીવતો નર ભદ્રા પામશે, એને વિચાર? જરા તે ધીરજ ધર ?' | સ્વામિન! ધીરજ તે શી રીતે રહે? મેં પાપીએ મરાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
१४
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ભાખેલી પ્રિયા કાંઈ પાછી મને મલે તેમ છે રાઈના ભાવ રાતે વહી ગયા! મેં પાપીએ હાથ આવેલું ચિંતામણિરત્ન સમુદ્રમાં ફેંકી દીધું. હવે શું થાય ?
રાજાને પશ્ચાત્તાપ જોઈ ગુરૂ બોલ્યા, “રાજન! દુ:ખથી હું મુંઝાઈ ગયો છે પણ ધીરજ ધરવાથી બધુંય સારૂં થશેધર્મના પ્રભાવથી તારું સારૂં થશે, કારણકે નિરાશામાં અમર આશા છુપાઈ છે. તે માટે કપિલનું આખ્યાન સાંભળ, એક ભુલ કરી તેના ઉપર બીજી ભુલ કરનાર કપિલની માફક અનર્થ કરનાર નથી. »
કપિલ બ્રાહ્મણ सुयणाण निद्धणतं, कुणइ कुल बालियाणविहव। . इच्छृणनिष्फलतं, घिरत्थु बुद्धिं पयावइणो ॥१॥ .
ભાવાર્થ–પંડિત અને ગુણવાન પુરૂષને નિર્ધન બનાવ્યા, કુલવાન પુત્રીઓને વિધવાપણુ અને શેરડીને ફલ વગરની કરનાર પ્રજાપતિ(બ્રહ્મા)ની બુદ્ધિને ધિક્કાર થાઓ.”
પૂર્વકાલને વિષે ગંગા નદીને કિનારે રહેલા કેઈક સંનિવેશમાં ખટ કર્મમાં તત્પર અને દીવસમાં ત્રણવાર સ્નાન કરનાર કપિલ નામે બ્રાહ્મણ રહેતા હતા. શૌચક્રિયામાં તત્પર એવો તે બ્રાહ્મણ અપવિત્ર થવાના ડરથી ઘેરથી બહાર પણ કવચિતજ નિકળતો હતો કે માણસ જરા અડી જાય તો સ્નાન કરતો, કુતર, બીલાડાનો જરા સ્પર્શ થાય તોય નાહી નાખતો, ગાય ભેંસ કુતરાં બીલાડાં આદિ જાનવરના કરેલાં મુત્ર કે વિષ્ટા ઓળંગવી પડે કે એમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૫
એકવીશ ભવને સ્નેહસંબંધ ભૂલે ચુકે પગ પડી જાય તેય નાહી નાખતે દિવસ ભરમાં તે જાણે કેટલીય વાર નાહી નાંખતો હશે. એવા તે શૌચમાં ચુસ્ત કપિલના મનમાં શૌચ સંબંધી અનેક વિચારે આવતા હતા.
“ગાય, ભેંસ કુતરાં બીલાડાં આદિ અનેક પશુઓએ રાતદિવસ વિષ્ટા અને મુત્ર કરેલાં એવા અપવિત્ર માર્ગમાં ચાલનાર બ્રાહ્મણનો શૌચધર્મ શી રીતે રહે? તેમજ જે ભૂમિ ઉપર સારાય વર્ષ દરમિયાન અનેક પશુઓએ વિષ્ટા અને મુત્ર કરેલાં હોય, તે ભૂમિની એ અપવિત્રતા વર્ષાકાલે વરસાદથી ધેવાઇને બધી નદી કે તલાવમાં તણાઈ જાય છે એ નદી કે તળાવમાં સ્નાન કરનારે બ્રાહ્મણ શી રીતે પવિત્ર થાય? સત્ય વાત તો એ છે કે શૌચધર્મ પાળનારને શૌચધર્મ વસ્તીમાં રહેવાથી સચવાતું નથી. મનુ. ધ્ય અને પશુથી રહિત સમુદ્રની મધ્યમાં કઈ દ્વીપ હેય તો ત્યાં રહેવાથી શૌચધર્મ બરાબર પાળી શકાય.
અનેક વિચારોથી અને પિતાને શૌચધર્મ બરાબર નહી પળવાથી દુભાતો તે કપિલ દુઃખે દુ:ખે કાલ વ્યતીત કરતો હતો. એકદા કેઈ નાવિકના મુખથી એણે સાંભળ્યું કે “સમુદ્રની મધ્યમાં શેરડીના વાઢથી ભરપુર અભય નામે દ્વીપ છે. મનુષ્ય અને પશુથી રહિત એ દ્વીપમાં શૌચધર્મ બરાબર પાળી શકાય, ખલાસીની આ પ્રકારની વાણી સાંભળી કપિલે અભયદ્વીપ જવાની તૈયારી કરી :
સગાં સંબંધી અને સ્નેહીજનોએ અનેક રીતે સમજાવવા છતાં કેઈનું વચન નહી સ્વીકારતાં સર્વને સ્નેહનો ત્યાગ કરીને કપિવ વહાણુમાં બેસી અભયદ્વીપ ચાલ્યા તાવિકે પણ અભયદ્વીપમાં કપિલને મુકી દીધો, જનશુન્ય અભયદ્વીપમાં એકાકી કપિલ વાવડીઓના પાણીથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રાજ ત્રણવાર સ્નાન કરતા ને ઈક્ષનુ ભક્ષણ કરી સંધ્યા કરતા હતા. કેટલાક દિવસ જતાં રાજ ઈક્ષનું ભક્ષણ કરવાથી પાતાના દાંતથી ઇ-શેરડીને છેલવા જતાં એના અને હાઠ ફાટી જવા લાગ્યા. જેથી અચાનક કપિલના મનમાં વિચાર સ્ફુર્યાં. “આ સૃષ્ટિના રચનાર પ્રજાપતિબ્રહ્મા બુદ્ધિ વગરના તા ખરા જ. દરેક નાના મોટા વૃક્ષોને કુળ સરજ્યાં તેમ શેરડીને ફલ બનાવ્યાં હાત તેા કેવું સારૂ ? જો કે આપણા દેશમાં તા શેરડીને ફલ આવતાં નથી પણ અહીંયાં આ દ્વીપના મહિમાથી કદાચ ફળ આવતાં હશે ખરાં ! એમ વિચારતા કપિલ ચારે કાર ભ્રમણ કરતા શેરડીનાં કુલ શાધવા લાગ્યા.
પૂર્વે વહાણના ભાંગવાથી ત્યાં આવી ચડેલા કોઈક વણીકની સૂર્યની ગરમીથી સુકાઈ ગયેલી વિષ્ટાને જોઇ તે કપીલ શેરડીના ફૂલની ભ્રાંતિથી ચાખવા લાગ્યા, એસ્વાદ છતાં તે આખા બંધ કરી પરાણે પરાણે ખાઇ ગયા. અને પછીતા તે સુકાઇ ગયેલી પાતાની વિષ્ટા પણ સેરડીના ફૂલની ભ્રમણાએ ખાઈ જવા લાગ્યા. શૌચમાં ત્રિત્રતા માનનારા અચિની ગર્તામાં ગબડી પડયો. અને ભાન પણ ન રહ્યું કે પાતે શુ કરી રહ્યો હતા. બ્રહ્માની ભૂલા શોધનારાને લાગ્યું કે પાતે વ્યાજબી કરી રહ્યો છે.
એક દિવસે પેલા વણીક અચાનક કપિલને ભેટી ગયા, મનુષ્યના સહવાસથી દૂર રહેલાને ઘણા દિવસે . આ દ્વીપમાં મનુષ્યને જોવાથી સ્નેહ થયા. અરે ભાઇ ! તમે શરીરના નિભાવ શી રીતે કરો છે ? કપિલે પૂછ્યું સુખી તા ને? મઝા છે ને ?”
શેરડીનું ભક્ષણ કરીને ” પેલા વણી કે ઉત્તર આપ્યા. “શરડીનાં ફૂલ તમે ખાતા નથી ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
એનાં ફલ વળી કેવાં હોય ! વણક આશ્ચર્ય પા
કેમ તમે જોયાં નથી. ચાલો બતાવું? જ બતાવે છે? આશ્ચર્ય પામેલ વણીક બ્રાહ્મણની પૂઠે ચાલ્યો
પિતાનાં માનેલાં ફલ કપિલે બતાવવાથી વણીક કપિલની બેટી ભ્રમણાથી બહુ દુ:ખી થયા. “અરેરે ! આ બિચારો કપિલ અજ્ઞાનથી વિષ્ટાને ફલ માની બેઠે છે,
આ ફલ તમે ચાખ્યાં છે વારૂ વણકે આતુરતાથી
હા! ઘણી વાર 9) અભિમાનથી સંતોષપૂર્વક કપિલે જવાબ આપ્યો.
“એ સ્વાદમાં કેવાં લાગે છે?વણક તેની મૂર્ખતા પર જરી હ .
પહેલ વહેલાં તે ખરાબ લાગેલાં પણ હવે ધીરે ધીરે ઠીક માફક આવતાં જાય છે હે?” કપિલ બ્રાહ્મણની મૂર્ખાઈ ઉપર વણીક હો. - “કેટલા દિવસથી આ ફલ ખાઓ છો ?”
લગભગ એક માસ થયો! કપિલ અભિમાનચૂર્વક બો . ને કપિલની વાણી સાંભળી વણીક બો. કપિલ ! તુ ભીંત ભૂલી ગયો છે. એક એવા પાપને માર્ગે તું ચડી ગયો છે તે તું સમજશે નહિ, તારે શૌચ ધર્મ સાચવવા જતાં તું અશુચિનું ભક્ષણ કરવાની હદે પહોંચી ગયો છે તું પાદનું રક્ષણ કરવા જતાં લાકડીથી મસ્તક ફડી રહ્યો છે. જરા માત્ર અશુચિથી ભય પામેલ તું અશુચિથી બચવાને અહિં આવ્યો પણ અહીં તે અશુચિનું ભક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
૬૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કરવામાં પાછું ફરીનેય જોયું નથી. જે ભયથી તુ ના હતો તે ભય તો તારી આગળ જ આવી ગયો તે તું જાણી પણ શક્યો નહિ. શેરડીને ફલ નથી દેતાં એ સર્વ સાધારણ બાબત છે. બાળક પણ જાણી શકે એવી વાતની તે અશ્રદ્ધા કરીને વિષ્ટાનું ભક્ષણ કરી તારા આત્માને - અપવિત્ર કર્યો
તમારી વાત બરાબર નથી. મનુષ્ય રહિત દ્વીપમાં વિષ્ટા ક્યાંથી ?”
તું અને હું બને તો છીએ ને? આપણે વિષ્ટા પણ કરીએ છીએ કે નહિ તેને તે જરી વિચાર કર
તે તો કઠીણ છે ને આવિષ્ટા તો ઢીલી પાચી હોય છે
ઘણા દિવસ થવાથી તેમજ સૂર્યની ગરમીથી તે સુકાઈને કઠીણ થઈ જાય..
વણીકની વાણીથી તત્વને સમજેલ કપિલ મિથ્યાઅભિમાનને છોડી માથું કુટવા લાગ્ય, વિલાપ કરતો પિતાના કૃત્યની નિંદા કરવા લાગ્યો “મને ધિક્કાર થાઓ. મેં આ શું કર્યું? અરે ! દુદેવ!તે મારી ઉપર શુ જુલમ : કર્યો છે. આવી ક્રુર મશ્કરી કરી મારી બૂરી દશા કરીશું તુ રાજી થયો? હા ! હા! વિધાતા ! તે ક્યા ભવનું વેર વાર્યું? ત્રણવાર સ્નાન કરી સંધ્યા કરનાર મારા જેવા સર્વોત્તમ નરશ્રેષ્ઠ બ્રાહ્મણની તે આ હાલત કરી! સગાં સંબંધીના સ્નેહને છોડીને શૌચ ધર્મ સાચવવા આવા. એકાંત સ્થળમાં આવ્યો તોએ દુષ્ટ વિધિએ અહીયાં મારી પાસે અશુચિનું ભક્ષણ કરાવી મને નાપાક બનાવ્યા હા! હા,
ધિગુજાતિ કપિલને વિલાપ કરતે જાણી વણીક છે, મિત્ર? હવે જે થયું તે થયું. તે તારા હાથે ભૂલ કરીને પછી તુ દેવને દોષ કેમ આપે છે? જાણી બુઝ, ઇરાદાપૂર્વક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
:
-
=
=
એકવીશ ભવને સ્નેહસંબંધ પોતે અપરાધ કરીને પછી નિરપરાધી દેવ ઉપર કેપ કરો એ તે કયાંને ન્યાય? કપિલ ! જગતમાં પણ એવો માનવી સ્વભાવ જ છે કે કઈ પણ કાર્ય સારું થયું હોય તો તેને જશ પોતે લઈ લે છે અને જે બગડી જાય કે એમાંથી કોઈ ઉત્પાત થાય તે તેના દોષનો ટોપલો મનુષ્ય દેવ ઉપર નાખે છે. એ તે કાંઈ ન્યાય ?
હા ! હા! પણ આ મારૂં કૃત્ય તો અક્ષમ્ય છે. ક્યાં જાઉ? શું કરું? શૌચધર્મથી પવિત્ર એવા મારી આ દશા ! કેવી બૂરી દશા ?” કપિલ પશ્ચાત્તાપ કરવા લાગ્યો.
પણ એ તારા શૌચ ધર્મને તું હજીય માને છે? બાહ્ય શૌચથી જે પવિત્ર થવાતું હેય-પાપ રહિત થવાતું હોય તે નદી કે તલાવમાં માછલાં કે દેડકાં ઘણુંય હાય છે. તારા વિચાર મુજબ તો એ સિદ્ધાં મોક્ષમાં પહોંચવાં જોઈએ કેમ બને? કુતરાં બિલાડાંય નદીમાં ઘણીવાર સ્નાન કરે છે. એ સ્નાન માત્રથી શરીરની અંદર રહેલું ને આત્માને વળગેલું પાપ જતું નથી. પાપને કાઢવા માટે તો મનની શૌચતા (શુદ્ધતા) વચનની શૌચતા (સત્યવચન)ને કાયાની શૌચતા (બ્રહ્મચર્ય) જોઈએ. બાહ્ય સ્નાન તે અહંકાર તેમજ રાગાદિકને વધારનારું છે કપિલ !?
: અરે! અરે ! તમારી વાત હવે સમજાય છે. બાહા શૌચમાં જેમ જેમ વધારે ચુસ્ત થતો ગયો તેમ તેમ હું અશુચિની ભારે ખાઈમાં ઉથલી પડ્યો હવે મારું શું થશે ? હું પવિત્ર પણ શી રીતે થઇ શકીશ.” ધિણ જાતિ કપિલની આંખો હવે બરાબર ઉધડી ગઈ હતી. બધુંય રંધાયા પછી હવે ડહાપણ આવ્યું હતું,
સગાં સંબંધીઓએ તને સમજાવ્યો તોય તું સમજ નહી. એમને સ્નેહને ત્યાગ કરી અહી આવ્યું પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
७०
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
શૌચના મર્મી તું બરાબર સમજી શક્યા નહી. જે શૌચનું રક્ષણ કરવા તુ” શરીરને નવરાવી સાફ રાખતા હતા, અને સ્નાન કરવાથી પવિત્ર થયેલું માનતા હતા પણ શરીર તા અંદર અશુચિથીજ ભરેલું છે. હાડ, માંસ, રૂધિર, આદિ અનેક અપવિત્ર વસ્તુઓથી ભરેલાને પવિત્ર માનવામાં તે કાંઈ ઓછી ભૂલ કરી નથી ! અંતરંગ ક્રોધાદિક શત્રુઓને જીતવાને તો મનની શુદ્ધતા જોઇએ, પવિત્ર વિચારો જોઇએ. આ ધ્યાન અને રૌદ્રધ્યાનને દૂર કરી મનને ધર્મધ્યાનમાં જોડવું જોઇએ. સ્નાન ખિચારૂ શુ કરી શકે? એ તા માનવીના પાપને વધારી શકે !” વણીકનાં વચન સાંભળી પિલના ગવ ઓસરી ગયા, કાયામાં કલ્યાણ માનનારાના હવે હ્રદય પલટા થયા.
જો કપિલ ! વસ્તુતાએ અશુચિ તા આપણાં પાપુકર્યું છે તેજ અશુચિ છે અને પુણ્ય કરણી તેજ પવિત્રતાશુચિ એટલે શુદ્ધિ છે, પણ પાણીથી શુદ્ધતા નિરક છે, સર્વે પ્રાણીઓને વિષે દયાભાવ, મન, વચન અને કાયાથી ઈંવિચાને કાબુમાં રાખવી, અને પાપ વિચારથી દૂર રહેવું ક્રોધાદિકના નિગ્રહ કરવા એથી અધિક શુચિ શ્રીજી કી છે વાર્?
શાસ્ત્રમાં કહ્યું છે કે કુવાના પાણીથી સ્નાન કરવું. અધમ છે, નદીના વહેતા પાણીથી સ્નાન કરવું મધ્યમ કહ્યું છે, વાવ અને તલાવમાં સ્નાન કરવાની તા શાસ્ત્રકારા સાફ ના પાડે છે પણ વજ્રથી ગળેલા એવા પવિત્ર જળથી પેાતાને ઘેર સ્નાન કરવું તે ઉત્તમ છે. અને તેમાંય દેવાએઁન માટે કે એવા કેાઈ ધર્મ કાર્યો નિમિત્તે સ્નાન કરવું તે ઉત્તમાત્તમ સ્નાન કહેલું છે. બાકી તેા ઘણા જળથી સ્નાન કરવા છતાં પણ બાહ્યૂમલનીય ખરાખર શુદ્ધિ થતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહુસ ખ ધ
૭૧
નથી. તા પછી પાપમળ તેા શી રીતે દૂર થઇ શકે ? ધર્મના અથીજના તા બાહ્ય શુદ્ધિ કરતાં આત્માને શુદ્ધ કરવા તરફ વધારે ધ્યાન આપે. તેમાંય અમુક પ્રસંગામાં તા માહ્ય અશુચિ પણ મનુષ્યને અપવિત્ર બનાવી શકતી નથી, માટી દેવ યાત્રા કે મહેાત્સવેામાં,મેળામાં, વિવાહકા માં, રાજદર્શન કરવા જતાં, ચિત્ત સંભ્રમયુક્ત હેય ત્યારે, કે સંગ્રામમાં, અને રાજમાર્ગોમાં સ્પર્ધાસ્પ માનવીને અપવિત્ર કરતા નથી.”
“ભાઇ! તમે શુચ અશુચિના ભેદનું પ્રકરણ ઠીક સ્પષ્ટ કર્યું, તમારી આ ધર્મ ચર્ચાએ મારા હૃદયમાં ઘણી સારી અસર કરી પણ તે ઘણી મેડી થઇ, પહેલેથી આ સમજાયુ હૈાત તા હું એક મહા પાતકમાંથી બચી જાત ”,
હશે! ગઈ તિથિના બ્રાહ્મણ પણ વિચાર ન કરે ! જો પવિત્ર કાણુ છે એ પણ જરા સમજી લે! પૃથ્વીની અંદર રહેલું પાણી પવિત્ર કહેવાય છે, પતિવ્રતા સ્ત્રીય પવિત્ર કહેવાય છે, તેમજ પ્રજાનું કલ્યાણ કરનારા રાજા પવિત્ર કહેવાય છે, અને જે બ્રહ્મચારી છે તે સદાય પવિત્ર ગણાય છે, ક્ષમા, શુભવિચાર અને નિળતાથી મન પવિત્ર ગણાય છે. સાચુ બેાલવાથી વચન પવિત્ર ગણાય છે. તેમજ બ્રહ્મચર્ય આદિ કાયાના શુદ્ધ વ્યવહારથી શરીર સ્નાન કર્યા વગર પણ શુદ્ધ થાય છે વળી જે પરસ્ત્રી અને પરદ્રવ્ય અને પારકી ઈર્ષ્યા કરવાથી દૂર રહે છે તે વગરસ્નાને પણ પવિત્ર છે. પરંતુ જેનું ચિત્ત હંમેશાં પાપ વ્યાપાર અગર તેા બીજાનું ભુરૂ ચિતવવામાંજ રક્ત રહેલુ છે, તે ચિત્ત જ અશુચિમય છે. જે જીઠું એલી રાત દિવસ બીજાને છેતરી રહ્યો છે તેનુંજ મુખ અશુચિવાળુ` છે. તેમજ જીવજ્ઞાતાદિક પાપ કરીને જે દુષ્ટ કાર્યો કરી રહ્યો છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેજ અશુચિ કાયાવાળા સમજવો, માટે એ પ્રમાણે શુચિ અશુચિને સમજ, હવે ચાલ આપણે દેશમાં જઈએ ત્યાં જ્ઞાનીને સમાગમ પ્રાપ્ત કરી હે કપિલ ! તું તારા પાપનું પ્રાર્યાશ્ચત કરીને શુદ્ધ થા?
પ્રાયશ્ચિત લેવાની ઇચ્છાવાળો કપિલ વણીકની સાથે યથાસમયે વહાણનો સંજોગ પ્રાપ્ત થતાં સ્વદેશમાં આવ્યો. બન્ને પોતપોતાના કુટુંબીજનેને મલ્યા. કપિલ પણ એ મિથ્યાદાગ્રહનો ત્યાગ કરી પંડિતોએ આપેલું પ્રાયશ્ચિત આચરીને શુદ્ધ થયો ને સર્વ દર્શન સામાન્ય ધર્મને યથાશક્તિએ આવવા લાગ્યો. - અમિતતેજ ગુરૂરાજ કપિલનું આખ્યાન સંભળાવતા રાજાને સમજાવવા લાગ્યા કે “હે રાજન! જેવી રીતે આ કપિલ બ્રાહ્મણ જરા પણ અશુચિના સ્પર્શ માત્રથી ભય પામનારે છતાં અશુચિનું ભક્ષણ કરવા લાગી ગયો તેમ તું પણ દુખના ભયથી જે અપમૃત્યુ અંગીકાર કરીશઆત્મઘાત કરીશ તો મોટા દુ:ખના ભારને પામીશ, જરા તે વિચાર કર, દુ:ખ શા કારણે આવે છે? પૂર્વે મહાન પાપ કરેલું હોય એ પાપથીજ દુઃખ આવે છે, પ્રાણીવધ આદિ મહાન કાર્યથી મહાન પાપ ઉપાર્જિત થાય છે. એ પરપ્રાણીવધ કરતાંય આત્મઘાતને અધિક પાપનું કારણ કહેલું છે. માટે મૃત્યુને વિચાર છોડીને દુ:ખનો નાશ કરનાર ધર્મનું તું આરાધન કર ”.
ગુરૂના ઉપદેશથી રાજાના હૃદયમાં કંઈક શાંતિ થઈ અને પૂછ્યું કે “ભગવાન ! એ ત્યાગ કરેલી અને કપાયેલા હાથવાળી મારી પત્ની અત્યારે ક્યાં હશે? એ મને હવે મલશે કે! અને મલશે તે ક્યારે ?
“રાજન ! ધીરજ ઘર, એક દિવસ પછી તું સંપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
* ૩ અંગોપાંગવાળી, પુત્ર સહિત તારી પત્નીને મલીશ. તેની સાથે ઘણા કાળ સુધી રાજ્ય સમૃદ્ધિ જોગવી પુત્રને રાજ- ગાદીએ બેસાડી પત્ની સહિત રાજપાટ છાડીને તું દીક્ષા ગ્રહણ કરીશ” ગુરૂની વાણી સાંભળી સ્વસ્થ થયેલા રાજાએ નંદનવનમાંજ પડાવ નાખ્યો. પત્નીને લીધા સિવાય નગરમાં નહી જવાની પ્રતિજ્ઞાવાળા રાજાએ રાત્રી પણ નંદનવનમાંજ વ્યતીત કરી
મલાપ. નંદનવમાં સુખે સૂતેલા શેખરાજને ગુરૂના ઉપદેશથી - સ્વસ્થ ચિત્ત થવાથી નિંદ્રા આવી ગઈ. દુઃખમાં પણ મહાન પુરૂષનું પુણ્ય જાગ્રતજ હોય છે. ગુરૂએ રાજાનું ભાવી કથન કહીને શાંત કર્યો. તેમજ આ ભાવી કથનને સૂચવનારૂં ને પ્રિયજનને મેલાપ કરાવનાર એક અપૂર્વ સ્વપ્ન રાજાને આવ્યું. મોટા ભાગ્યને જણાવનાર એ સ્વપ્નમાં રાજાએ શું જોયું ? “કંઈક ફલવાળી લતા કલ્પવૃક્ષને લાગેલી તે કિંઈકના છેદવાથી ભુમિ ઉપર પડી ગઇ. તે પાછી ફળવાળી થઈ ને કલ્પવૃક્ષને લાગી ગઈ. ” . એ મંગલમય સ્વપ્ન જોઇને રાજા જાગૃત થયે જાગ્રત થયે ત્યારે પ્રાત:કાળ થવાની તૈયારી થતી હતી. ઉદયાચલ તરફ થવાની તૈયારીમાં પડેલા સૂર્યરાજે પોતાના અરૂણ સારથીને રવાને કરી દીધો હતો. જે સૂર્યના આગમનની વધામણી આપી રહ્યો હતો. અલ્પ સમયમાં ફલદાયી થનારા આ સ્વપ્નાને રાજાએ ગુરૂ આગળ નિવેદન કર્યું. ગુરૂએ રાજાને એ સ્વપ્નાને પરમાર્થ સમજાવ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજન ! જે તમે પરાણુને ત્યાગ કર્યો. તે કલ્પલતા છેદાઈ ભૂમિપર પડેલી સમજવી. એ લત્તા ફળવાળી થઈ એટલે રાણી પુત્રવતી સમજવી ને કલ્પવૃક્ષ ને પાછી વળગીગઈ એટલે તમને પટ્ટરાણી આજે મળવી જોઈએ. ચોથા પ્રહરે તેમાંય પરેઢમાં આવેલું સ્વપ્ન તે દિવસે જ ફળને આપનારું થાય છે માટે આજે તમને પુત્ર સહિત કલાવતી મલશે !”
ગુરૂની વાણી સાંભળી રાજા ઘણે ખુશી થયે પિતાને આનંદ પ્રગટ કરતો તે બોલ” ભગવાન ! આપના. પ્રભાવથી મારું સારંજ થશે,
સૂરિને વંદન કરી શંખરાજ નંદનવનમાં પોતાને ઉતારે સ્થાનકે આવ્યો. રાજાએ વિચાર કરી દત્તને પોતાની સન્મુખ બોલાવી આજ્ઞા કરી. “મિત્ર! જે કે લજજાથી હું તને કહેવાને અસમર્થ છું, દુર્બુદ્ધિવાળા મેં તારી ધર્મભગિનીનું ઘણું અનર્થ કર્યું છે, મારા એ પાપને ભૂલી જઇતુ શીધ્ર ગતિએ ભદને સાથે લઈ તપાસ કરી તારી બહેનને તેડી લાવ ! અન્યથા ગુરૂએ આશ્વાસન આપ્યા છતાં એ જે નહિ મળે તે અવશ્ય હું આવતી કાલે કાષ્ટભક્ષણ કરીશ. માટે ગમે તેમ કરી એને સમજાવીને હે દત્ત! તું મોટા માન સહિત તેને તેડી લાવ, ”
“જેવી આશા દેવ !” દતે રાજાનું વચન અંગીકાર કર્યું. પ્રાત:કાળમાંજ દત્તષિ ભટ્ટ તેમજ બીજા છેડા પરિવાર સાથે મારતે ઘડે ભકના બતાવેલા માર્ગે જગલ તરફ રવાને થયે,
ભટે ભયંકર જંગલમાં કલાવતીને છોડી હતી ત્યાં આવી પહોંચ્યા, જંગલમાં ચારે બાજુએ તેઓ શોધ કરવા લાગ્યા એટલામાં કાષ્ટ વીણી રહેલા તાપસ ઉપર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસબ ધ
દત્તની નજર પડી. હથી ખુશી થયેલા દત્ત તાપસને જોતાંજ તેની પાસે આવી પૂછવા લાગ્યા. હું તપસ્વી ! તમે આ જગલમાં પુત્રવાળી અગર તેા નજીક પ્રસવવાળી કાઈ સ્રીને જોઇ ?”
૭૫
આ તેજ તાસ હતા કે જેના આ તરફ આવવાના રાજના અભ્યાસ હતા ને જે કલાવતીને તાપસના આશ્રમમાં તેડી ગયા હતા, કલાવતીના દુ:ખની વાતા જાણતા હાવાથી તાપસ આ ધાડેધારાને જોઇ વિચારમાં પડ્યો. નક્કી એ ગરીબ વરાકી ઉપર આ લેાકેા ત ઉતારશે.” ગભરાયેલા તાપસને જોઈ દત્ત માલ્યા ખેલા એલા ! એ સી ક્યાં છે? જોઇ હાય તા જી અતાવા 95 આગેવાન રાજપુરૂષના જવાબ સાંભળી હીમત ધારણ કરતા તે તપસ્વી એલ્યા. અરે એ રાંક વરાકી ઉપરથી રાજાના કાપ હજી દૂર થયા નથી શું? વગડામાં એકાકી રઝળતી સુકી હાથ કપાવી નાખ્યા . તેય રાજા ધરાયા. નથી શું ?”
સમાચાર મલવાથી તેમજ દૈવી હજી જીવતી છે એમ. જાણી રાજી થતા દત્ત-એ રાજપુરૂષ ખેલ્યા. “અરે ભાઈ ! તારી વાત જો કે સત્ય છે છતાં અત્યારે તા માજી બધી. પલાઇ ગઇ છે. આજની સાંજ સુધીમાં રાજા જો દેવીને નહી જીએ તે પશ્ચાત્તાપથી જલતા રાજા કાભક્ષણ કરશે માટે અમને ઝટ એ ભાગ્યવતીનાં દર્શન કરાવા ?”
દત્તની વાણી સાંભળી સમ"ભ્રમિત થયેલા તે બધાંને તાસાશ્રમમાં તેડી લાવ્યેા. દત્ત વગેરે તાપસ આશ્રમમાં કુલપતિને નમ્યા. ટુંકાણમાં કુલપતિને દૈવી સંબધી સર્વે હકીકત કહી સભળાવી.
દત્તની વાત સાંભળી કુલગુરૂએ તરતજ તાપસીએની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
७६
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
મમાંથી કલાવતીને તેડાવી. કુલગુરૂની પાસે આવેલી કલાવતી દત્ત વગેરેને જોઇને પૂનુ દુ:ખ સાંભળી આવવાથી રડી પડી, કારણકે હૃદયમાં છુપાયેલું-ભુલાયેલું દુ:ખ પણ પેાતાના સ્વજનને જોવાથી તાજી થાય છે. કલાવતીના રૂદનથી દત્ત પણ રડવા લાગ્યા છતાં ધીરજ ધરી દત્ત કલાવતીને કહેવા લાગ્યા.” ભગિનિ ! આ એક દુષ્ટ કા પરિણામ હતા અને તે તમારા કરેલા તમે ભાગવ્યા, રાજાજી તા એમાં નિમિત્ત માત્ર હતા. માટે એવી દૈવની આતમાં તમારે ખેદ ન કરવા ! કારણકે પ્રાણીઓને આ જગતમાં જે સુખ કે દુ:ખ પ્રાપ્ત થાય છે એમાં બીજાએ તા ફક્ત નિમિત્તભૂત છે બાકી તા ખરૂ કારણ શુભાશુભ કર્મ વિષાકજ છે. સંસારમાં એવા ક વિષાકથીજ શત્રુ મિત્ર થાય છે ત્યારે સ્વજન પણ દુશ્મનની ગરજ સારે છે અને તે તમે જાતે અનુભવ્યુ છે જોયુ છે. હે દેવી! તમે જેવું દારૂણ દુ:ખ ભોગવ્યું છે તેવું અત્યારે તમારા વિયેાગે રાજા ભાગથી રહ્યા છે મલકે તમારાથી અનંતગણ, અત્યારે તા પશ્ચાત્તાપથી પીડાતા તમારા વિયાગે રાજા અગ્નિમાં બળી મરવાની તૈયારી કરી રહ્યા છે, તમને જોવાને આકુળ વ્યાકુળ થયેલા રાજા તમને જો સાંજ સુધીમાં નહી જીએ તે જરૂર અગ્નિમાં બળી મરો માટે એમને જીવતા રાખવા હોય તેા રથ ઉપર બેસી ચાલા, રાજાને બચાવામ
દત્તની વાણી સાંભળી બેબાકળી બનેલી કલાવતી ” પતિના ઢાષને અવગુણને ભૂલી જઈ પતિને મલવાને ઉત્સુક થઇ. કારણકે પતિવ્રતા સીએ પાતાના પતિ ભલા હાય કે ભુંડા, પણ તેના જ હિતને કરનારી હોય છે. કુલપતિને નમસ્કાર કરી તાપસ અને તપસ્વિનીઓની રજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
લઈ હળીમળી પેાતાના ખાળ પુત્રની સાથે રથમાં બેસી, શંખપુર તરફ ચાલી, દત્ત વગેરે સર્વે રાજાને મલવાને ઉત્સુક થયેલા શીધ્રગતિએ શ'ખપુરના માર્ગ કાપવા લાગ્યા.
સૂર્ય અસ્તાચલ તરફ વેગથી ધસે જતા હતા સારા ય દિવસના પરિશ્રમથી કંટાળેલા સૂર્ય સધ્યાના સાનેરી રગમાં ડુબી ગયા હતા ઢોડાદોડ કરતી આછી પાતળી વાદળીઓ જુદાજુદા અભિનયાને બતાવતી હસી રહી હતી. સૂના સારથી અરૂણ પણ પેાતાના સ્વામીની પ૭વાડે નાશી જવાની તૈયારી કરતા હતા, સંધ્યાની વાળની છાયા પ્રકાશને આવરી રહી હતી. છતાં હજી આતુરતાથી લાવતીની પ્રતીક્ષા કરનાર રાજની ઉત્સુકતા વધે જત્તી હતી, અરે શું? જ્ઞાનીનું વચન કદાપિ મિથ્યા થાય ? ન કરે નારાયણ કે કલાવતી કદાચ ન આવે તા આવતી કાલની ઉય પામતી પ્રભાતકાલે તા જરૂર અગ્નિ સાથેજ મારે દાસ્તી કરવી પડશે.”
એ વિચારમાં ચડેલા રાજાની વિચારશ્રેણિ અધવચ સરકી ગઈ ને કલાવતીના રથ નંદનવનમાં આવેલા રાજાએ જોયા. દત્ત વગેરે આવીને મહારાજને નમ્યા. આનંની વધામણ આપી મહારાજને હર્ષિત કર્યાં. રાજા ત્યાં સભા
સ્થાનમાં આવ્યા. મત્રી, સામત, મહાજન વગેરેને રાજા લકાતે હૈયે મલ્યા, મહારાજના હૈયામાં હર્ષી હતા, બધાંના હૈયામાં હર્ષી સમાતા નહાતા, નદનવન અત્યાર સુધી સ્મશાન જેવું શૂન્યકાર હતુ. તે હવે કલાવતીના આવ્યા પછી નદનવન સમુ રમણીય અની ગયું, અનેક પચર‘ગી દીપિકાના પ્રકાશ અધકારના નાશ કરતા ઝગઝગી રહ્યો મ’ગલમય વાંદિત્રાનાનાદથી મોટા મહાત્સવ થઈ રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
08.
www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
-
-
૭૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સભાસ્થાનમાં રાજા મંત્રી, સામતને મલી ભેટી ડીવારે પોતાના નિવાસસ્થાને આવ્યો. અનેક દીપિકાએથી ઝગઝગી રહેલા તેજમાં કલાવતીનું પવિત્ર મુખારવિંદ જોયું, એ મુખાવિંદને જેવાને પણ અસમર્થ એ રાજા મંદમંદ ડગલાં ભરતો કલાવતીની પાસે આવ્યો ક્રોધથી અધોવદનવાળી કલાવતીએ રાજાની સામે દૃષ્ટિ પણ કરી નહિરાજાએ પોતાના હાથે એનું ગૌરવદન ઉંચુ કરી પિતાની સામે સ્થિર કર્યું. “પ્રિયે ! જરા મારી સામે તો જે ?
નિર્ભાગિણી એવી મારી સ્તુતિ કરવાથી શું ? રાજન !
નિર્ભાગી અને નિર્ગણિ તો હું છું કે જેણે તારા જેવી સતીમાં શિરમણિ નારીને વિડંબના પમાડી-દુ:ખી કરી એ મારું અવિચારી કૃત્ય ક્ષમા કરશે
“સ્વામિન ! એમાં તમારે શું દોષ, તમારામાં પ્રીતિવાળી મારે કાંઈ પણ દોષ ન હોવા છતાં તમે મારી કર્થના કરી એ મારા કર્મને જ દોષ હશે, અન્યથા બીજું શું હોઈ શકે?” કલાવતીએ પોતાના કર્મને દેષ જણાવી રાજાનું મન શાંત કર્યું
પતિમાં એક ભક્તિવાળી કુલવંતી નારીઓ પતિના છતા દોષને પણ ન જોતાં પિતાના કર્મને જ દોષ કાઢી આત્મનિંદા કરે છે તે તેં સત્ય કરી બતાવ્યું.
“હશે! એ વાત જવાદો. રાજા ગુન્હેગારને તો ઉગ્ર શિક્ષા પણ કરે! પણ કહે તો ખરા કે તમે મને મારા ક્યા અપરાધની શિક્ષા કરી?
કલાવતીને પ્રશ્ન સાંભળી રાજા ઝંખવાણો પડી ગયે. જે વાતે રાજાના હૃદયમાં શંકા જન્માવી હતી તે બાબત કહેવાને પણ અસમર્થ રાજા વિચારમાં પડી ગયો પ્રિયે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
જો કે વડ અને ઉમરાના વૃક્ષને ફલ હેતાં નથીને વંજુલ ( ) વૃક્ષને પણ ફલ હતાં નથી તેવી રીતે તારામાં દેષને સંભવ નથી છતાંય મારી મૂર્ખતાથી તારામાં દોષની કલ્પના કરીને તારી કદર્થના કરી” રાજાએ પોતાની બધી હકીક્ત કલાવતીને કહી સંભળાવી. કલાવતીએ પણ પોતાની બીના રાજાને કહી સંભળાવી.
પ્રિયે! તારા શીલના પ્રભાવથી તારી આફત દૂર થઈ. યાવત ચંદ્રદિવાકરી તારી નામના થઈ. તારું નામ તે જગતમાં અમર થઈ ગયું તે સાથે મારું આ કલંકઆ અવિચારી કૃત્ય પણ અજરામર થઈ ગયું કે તારા ગુણગાન કરશે મારી નિંદા કરશે. તારી શીલસન્નાહ ગાથાએ મારી કલંક ગાથાના રાસડા ગાશે.”
રાજાએ કલાવતીના મનનું સમાધાન કરતાં પોતાની નિંદા કરવા માંડી. “એ અવિચારી કૃત્યનું પ્રાયશ્ચિત કયારતુંય થઈ ગયું હતું, પણ અહીં નજીકમાં રહેલા જ્ઞાની ગુરૂ મહારાજે ઉપદેશ આપી મને ધર્મમાં સ્થિર કર્યો તારા પુનઃ મેલાપની ભવિષ્યવાણુ સંભળાવી મારે સંશય. દર કર્યો.” રાજાની વાત સાંભળીને કલાવતી બેલી.
સ્વામિન! આપણે બન્ને દુઃખ અને વિજોગમાંથી પુન: સુખ અને સમાગમનાં અમૃત સમાન મધુર ફલ ચાખીએ છીએ તે આ બાલકના પુણ્યને જ પ્રભાવ છે પણ મને એ જ્ઞાની ગુરૂ મહારાજનાં દર્શન કરા! જેમનાં દર્શન કરી હું પાપમુક્ત થાઉં,
પ્રાત:કાલે આપણે સાથે વંદન કરવા જઇશું.”
સ્નેહ સંલાપમાં ને કંઈક નિકાના આરામમાં બની રાત્રી ક્ષણવારમાં પુરી થઈ, પ્રાત:કાલે સૂર્ય ઉદય થતાં પ્રાત:કૃત્યથી પરવારી પરિવાર સહિત રાજા અને રાણી ગુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચ' અને ગુણસાગર
મહારાજને નમસ્કાર કરવા આવ્યાં. ગુરૂ મહારાજને વાંદી તેમની આગળ બેઠા, તેમની સાથે આવેલા મંત્રી, સામ’ત તેમજ બીજા રાજ્યાધિકારી પુરૂષા, અન્ય મહાજન વર્ગ, પ્રજ્ઞાવર્ગ તેમજ સ્ત્રીવર્ગ ચાગ્ય આસને બેઠા, પછી ગુરૂ મહારાજે શીલ ધર્મના માહાત્મ્યનું વર્ણન કરવા માંડયુ. '
શીલ એ પ્રાણીઓનું અપૂર્વ ધન છે. આપત્તિ, દુ:ખ અને દારિદ્રને નાશ કરવામાં શીલ મહાન છે. દુર્ભાગ્યાદિક ઢાષાના નાશ કરી શીલ ઇચ્છિતને અપાવે છે. વાઘ, વરૂ, સિંહ અને હાથી આદિ હિંસક પ્રાણીઓના ભયનેા નાશ કરે છે. જળ, અગ્નિ, ડાકિની અને શાકિનીના ડરના નાશ કરી સુખસ પા પ્રાપ્ત કરાવી સ્વર્ગ અને યાવત્ મેાક્ષની લક્ષ્મીને અપાવે છે એવા પ્રત્યક્ષ પ્રભાવવાળુ' શીલ જગતમાં વિજયવંત છે. હે ભવ્યજના ! એ શીલનું માહાત્મ્ય તમે પ્રત્યક્ષપણે જોયું છે. શીલના પ્રભાવે કલાવતીના કપાયેલ હાથ નવપલ્લવ થઈ એનાં દુ:ખ દૂર થયાં છે. સતી કલાવતીનું નામ એના શીલ પ્રભાવથી ભ્રુગ જુગ પર્યંત કાયમ રહેશે એવા શીલને પાળવાના તમે ઉદ્યમ કરો.
૮૦
શીલથી વિભૂષિત થયેલા નરનારીઓને સમ્યક્ત્ત્વતા ગુણ આવે તા એમના બેડા પાર ! સમ્યકત્વ અશુભ કર્માનાં ક્ષય થકી ઉત્પન્ન થાયછે અશુભ કર્મોના આવરણ વડે ઢંકાચેલા સમ્યકત્વ ગુણ જયારે આત્મામાં પ્રગટ થાયછે ત્યારે આત્માની બધી પરિણતિ કરી જાય છે સ`સારના સ્વરૂપમાં રક્ત થયેલા આત્મા સમ્યકત્વના પ્રગઢ થયા પછી મુક્તિના લક્ષ્યવાળા થઈ જાય છે આત્મામાં એ સમ્યકત્વ ગુણુ ઉત્પન્ન થવા બહુ દુલ્હભ છે. સ‘સારમાં પુણ્યના પ્રભાવથી સ્વગ કે મનુષ્યના દિવ્ય ભાગા મલી શકે છે. અનેક પ્રકારની વિદ્યા પ્રાપ્ત થઇ શકે છે પણ સમ્યકત્વની પ્રાપ્તિ તા ભવસ્થિતિ પરિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૮૧
પાક થયા વગર થતી નથી. એ સમ્યકત્વના પ્રભાવથી દેવ ગુરૂ અને ધર્મતત્વ જાણવાની અભિલાષા જાગ્રત થાય છે પ્રાણીઓને એ ત્રણે તત્વાની મેટાભાગ્યે જ પ્રાપ્તિ થાય છે
જરારૂપી રાક્ષસીના પજામાં જયાં લગી સપડાયેલા નથી, મૃત્યુ એ હજી સ` નાશની તૈયારી કરી નથી, ત્યાંસુધીમાં એ ત્રણે તત્વનું આરાધન કરી મનુષ્ય ભવ સલે કરશે. કારણકે...
અહાત ગઇ થાડી રહી, ચેતન અબ તે ચેત, કાળ ઉંદરા કાતરે, ઉત્તમ આયુષ્ય ખેત,” રાગ દ્વેષ કષાય, માહુ અને મિથ્યાત્વના નાશ કરનાર, આડે કર્મને દુગ્ધ કરનાર, લેાકાલેાકને પ્રકાશ કરનાર કેવલજ્ઞાને કરીને સહિત, ભયરહિત, આયુધ, શસ્ત્ર, અસ્ત્રથી રહિત, શાપ અને અનુગ્રહથી વત, કામ, માહુ નિદ્રા, તા, ભૂખ, તરસ, હાસ્ય, ક્રીડાદ્વિ દાષાથી રહિત, એ અઢાર દાષા રહિત તે દેવતત્વ કહેવાય.
સર્વે પ્રાણીઓને હિતકારી, ગુણગ્રાહી, સત્યપ્રરૂપક, સત્યભાષી, શીલવાન, પરિગ્રહ રહિત, શત્રુ અને મિત્ર, લાહુ અને કાંચન, સ્ત્રી અને તૃણ, સુખ અને દુ:ખ એ બધામાં મધ્યસ્થવૃત્તિવાળા ગુરૂઓ, જીનેશ્વરની આજ્ઞાના આરાધક કહેવાય છે. તેમજ ભિક્ષા માત્રથી આજીવિકા ચલાવતાર, નક અને ચાંદીને તૃણવત્ ગણનાર, પાપના લેશ પણ પરિચયથી દૂર રહેનાર, છત્રીશ ગુણાને ધારણ કરનાર સારા ચારિત્રયાન, સ્વ અને પર શાસ્ત્રના જાણનાર, જીતેઘરના માર્ગના પ્રરૂપક, સાધુના સત્તાવીશ ગુણે કરીને ચુક્ત એવા ગુરૂ આરાધવા યાગ્ય જાણવા,
જીનેશ્વર ભગવાને ધમ એ પ્રકારના કહ્યો છે–સાધુ મ અને શ્રાવકધર્મ, પચ મહાવ્રતનું પાલન કરવું અને રાત્રી
ૐ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
-
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
જનને ત્યાગ કરવો તેમજ પાંચ સમિતિ અને ત્રણ મુસિ પાળવી એ સાધુનો ધર્મ જાણ. સમ્યક મૂળ બાર વ્રતનું પાલન કરવું એ શ્રાવકને ધર્મ, એ રીતે સાધુ અને શ્રાવક ધર્મ જીનેશ્વર ભગવાને કહેલો છે. એ પ્રમાણે દેવતત્વ, ગુરૂતત્વ અને ધર્મતત્વને જાણનાર અથવા તે એ ત્રણ તત્વો ઉપર શ્રદ્ધા કરનારા સમ્યકતી કહેવાય છે. તે સિવાય જ્ઞાન, દર્શન ને ચારિત્ર રૂપી જે મોક્ષમાર્ગ તેની જે શ્રદ્ધા તે પણ સમ્યકત્વ કહેવાય, જીનભાષિત ધર્મનું મૂલ સમ્યકવ કહેવાય, - ચિંતામણીરત્ન, કામધેનુ અને કલ્પવૃક્ષથી અધિક પ્રભા વવાળા સમ્યકત્વ રત્નની જીનેશ્વર ભગવાને પણ મુકત કઠે પ્રશંસા કરે છે, એવા સમ્યકત્વપૂર્વક અાવકના ધર્મને હે ભવ્ય જ ! તમે આરાધો, તમારા આત્માને ભવ સાગથી તારે
જ્ઞાની ગુરૂરાજ અમિત તેજની ધર્મ વાણી સાંભળીને રાજા સહિત સર્વે પર્ષદ પ્રસન્ન થઈ ગઈ મિથ્યાત્વની ગાંઠ જેની ભેદાઈ ગઈ છે એ રાજા મિથ્યાત્વથી રહિત થયે, છતાં ગુરૂને કહેવા લાગ્યા, “હે પ્રત્યે ! અંધકારને નાશ કરનારી, મહદયનું કારણ રત્નત્રયી આપ વખાણું તે વિવેકી જનેએ અચુક આદરવા યોગ્ય છે, પરંતુ પ્રિયા અને અપત્યમાં એહવાલા એવા મારાથી સંસાર દુસ્કાજય છે, માટે મને સમ્યકત્વપૂર્વક શ્રાવકનો ધર્મ આપો.” - શંખરાજની વાણી સાંભળીને ગુરૂએ રાજાને સમ્યકત્વ અથ શ્રાવકેને ધર્મ ઉચરાવ્યોરાજાની સાથે સાણી કથાવતીએ પણ શ્રાવિકા ધર્મ ગ્રહણ કર્યું. તેમને ધર્મમાં સ્થિર કરીને ગુરૂ ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયા. રાજા રાણી પાના સ્થાનકે નંદનવનમાં આવ્યાં,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
એકળશ ભવને નેહસંબંધ
૮૩
૧૦
શખરાજ. “સંપત ગઈ તે સાંપડે, ગયાં વળે છે વહાણ, ગયાં ન જોબન સાંપડે, ગયા ન આવે પ્રાણ.”
આ ક્ષણભંગુર જગતમાં પ્રાણીઓ ક્ષણમાં હર્ષ ઘેલાં થાય છે તે ક્ષણમાં સાગરમાં ડુબી જાય છે, શંખપુર નગર બે દિવસથી શેકસાગરમાં ડૂબકી મારી રહ્યું હતું. એક તરફ રાજા મૃત્યુ માટે તૈયાર થઈ ગયો હતો,
બીજી તરફ જંગલમાં તરફડતી લાવતી મૃત્યુને પોકારી ન રહી હતી. તેમજ એના બાલક માટે લેકના મનમાં
અનેક સંકલ્પ વિકલ્પ થયા કરતા હતા. એ બધાય સંજોગો આજે પાછા પલટાઈ ગયા ને જેણના શીલને પ્રભાવ આજે તે નગરનાં નરનારીઓ રસપૂર્વક ગાઈ રહ્યાં છે પુત્ર સહિત કલાવતી નંદનવનમાં આવી ગઈ છે ને રાજા સણી કલાવતી અને બાળ પુત્ર સહિત મોટી ધામધુમથી આજે નગર પ્રવેશ કરશે એ આનંદદાયક સમાચાર પ્રાતઃ કાળમાં જ સારાય શંખપુર નગરમાં પ્રસરી ગયા
ક્ષણમાત્રમાં શંખપુર નગરની શેભા પૂર્વ બની ગઈ. ક્ષણ પહેલાની મશાન અને શોભા હિત શંખપુરી હવે ચેતનવંતી બની ગઈ, કેકાણે ઠેકાણે મંગલ વાદિ વાગવા લાગ્યાં. લેકે આનંદથી નૃત્ય કરવા લાગ્યા કે સંગીતની ધૂન છોડવા લાગ્યા, નગરીની સ્પણીઓ પોત પોતાના મહેલમાં રાસડા લેવા લાગી, કામ ધો છાડીને લોકે પોતાના ઘર આંગણાં શસ્ત્રવા લાગ્યા, તે રણે ચંદુવા અને પતાકાઓથી માતાપિતાના મકાનની શોભા વધારવામાં લોકો હરીફાઈ કરવા લાગ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજમાર્ગો બીજા ધોરી રસ્તાઓ ધ્વજા-પતાકાઓથી સુશોભિત થઈ ગયા, મોટા મોટા દરવાજાઓ અને નાના દરવાજાઓ તોરણે અને પતાકાઓથી શણગારાઈ ગયા. મનહર ઘુઘરીઓના નાદો રાજારાણીને આવકાર આપવા લાગ્યાં, સ્ત્રી કે પુરૂષ, બાલક કે વૃદ્ધ, અમીર કે ગરીબ પિોતપોતાની સંપત પ્રમાણે નવીન વસ્ત્રાભૂષણ સજી પ્રવેશ મહોત્સવમાં જવાને ઉતાવળ કરી રહ્યાં હતાં. આજે લોકોને નગરજનો હર્ષ ઉપર હર્ષ ઉભરાઈ જતો હતો
રાજા-શંખપુર નરેશ્વર શંખરાજ ગજરાજની અંબાડી ઉપર આરૂઢ થઈને યથાસમયે નગરમાં પ્રવેશ કરી રહ્યા હતા. અપૂર્વ શીલ માહાસ્ય પામીને અક્ષત અંગોપાંગવાળી કલાવતી દુ:ખરૂપી મહાસાગરથી પાર ઉતરી ગયેલી આજે મદોન્મત્ત ગજરાજના મદજળને શાંત કરતી રાજાની સાથે નગરમાં પ્રવેશ કરી રહી હતી. પિતાને ભાવી રાજા પેલો બાલકુમાર પણ રાજારાણુની સાથે નગરીમાં પ્રવેશ કરતા ગજરાજની વિશાળ પીઠ પર રમી રહ્યો હતો. નગરમાં પ્રવેશ કરતા રાજારાણને ઉત્સાહ અપૂર્વ હતે મંત્રીઓ, રાજ્યાધિકારીઓ, મહાજનેથી એ સામૈયા-વરછેડા ઠાઠ ખુબ દમામદાર હતે અનેક મંગલમય વાદિવોના ઘેરા નાદે કલાવતીના શીલ માહાભ્યની સુવાસને નભેમંડલમાં ફેલાવી રહ્યા કે શું ? લકેના હર્ષને આવેશ અપૂર્વ હતો, - શેખરાજે અપૂર્વ મહત્સવ પૂર્વક નગરમાં પ્રવેશ કરી પિતાના રાજમહાલયમાં પ્રવેશ કર્યો. રાજાએ દીન દુ:ખી અને ગરીબજનોને અન્ન, વસ્ત્ર અને દ્રવ્યના દાનથી ન્યાલ કરી નાખ્યા. બીરદાવલી બોલનારા ભાટ ચારણ કવિઓને ઇનામ આપી સતેષ પમાડ્યા. એ અપૂર્વ ઉત્સાહમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસબ ધ
૫
દિવાનાને પણ મુક્ત કર્યાં,ને બાર દિવસ પર્યંત નગરમાં માટેા ઉત્સવ કર્યો. વ્યાપાર, રાજગાર અધ કરાવીને અધાયનગરના નરનારીઓએ રાજરસે ભાજન કરી ગાન તાન તે રમત ગમતમાં દિવસે નિમન કર્યો. રાજાએ એવી રીતે પુત્રને જન્માત્સવ કરીને સારાય નગરના શાકસાગરના નાશ કરી નાખ્યા. એ ખાલ રાજકુમારનું નામ પૂર્ણ કલશ સ્વને અનુસારે રાખ્યું, સગાં, સ્નેહી તે આપ્રજાને પણ તેડી Àાજન જમાડી દાન અને માનથી આનતિ કર્યા.
સુખદુ:ખના અનુભવથી રીઢા થયેલા રાજા ન્યાયપૂર્વક રાજ્ય કરવા લાગ્યા. ને શ્રાવકના ધર્મનું આરાધન કરતા પાતે પણ આર વ્રતાને ઉપયાગપૂર્વક પાલવા લાગ્યા. તેમાંય શિયલવ્રતમાં તા બન્ને રાજારાણીએ ગુરૂના યાગ મેળવીને બ્રહ્મચર્યવ્રત અંગીકાર કરી લીધું, છતાં બન્ને ખુબ સ્નેહપૂર્વક રાજકુમારનું પાલન કરવા લાગ્યા, વારવાર ગુરૂના ઉપદેશ શ્રવણ કરી રાજા દૂષણ રહિત શ્રાવકધર્મને પાળતા હતા. એ સુખશાંતિના સમયમાં પેાતાના રાજ્યશાસનકાલમાં અનેક નવીન જીનમદિર અધાવ્યા, અનેક જીણું ચૈત્યાના તેમણે ઉદ્ધાર કરાવ્યા, નવીન જીનેશ્વર ભગવાનની પ્રતિમાઓ તૈયાર કરાવી ગુરૂમહારાજ પાસે વિધિપૂર્વક જીનાલયેામાં પ્રતિષ્ઠિત કરાવી. માટા મહેાત્સવા પૂર્વક જીનપૂજાએ રચાવી. ગુરૂ મહારાજ સાધુ સાધ્વીનાને નમન, સ્તવન, વંદન, ખાન, પાન,સ્વામિ, -શય્યા, શાસ્ત્ર, વસ્ત્ર, પાત્ર આદિ ધર્મપકરણ વહેારાથી તેમની ભક્તિ કરી. તેમજ દીન, દુ:ખી અને ગરીમ શ્રાવકોને ધન આપીને ઉદ્ધાર કર્યાં, તેમને કરના એપ્રજામાંથી મુક્ત કર્યા. જીનેશ્વરના ધર્મોનું ગૌરવ વધારતા એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
૮૬
પૃથ્વીચદ્ર અને ગુણસાગર
સજા ધર્મની નિંદા કરનારાઓને શીક્ષા કરવા લાગ્યા. એ રીતે શ્રાવકધનું પાલન કરતાં ઘણા કાળ સુખમાં વ્યતીત કર્યાં. દેવતાની માફ્ક સુખી થવા જતાકાલને પણ જાણતા નથી.
રાજપુત્ર પૂર્ણ કલશ પણ શસ્ત્ર અને શાસ્ત્રના અભ્યાસ કરી રમણીજનને વલ્લભ એવી મનેાહર યુવાવસ્થાને પામ્યા. કામદેવના અવતાર સમા પૂર્ણ કલશ યુવરાજપદને શાભાવતા રાજકા માં પણ હાંશિયાર થયા.
જીનેશ્વરના ભક્ત, તેમજ દેવ, ગુરૂ અને ધર્મની ભક્તિ કરનાર શખરાજને રાજ્ય ભાગવતાં અનુક્રમે પ્રૌઢ અવસ્થા આવી. એ યુવાનીના રમણીય દિવસે પસાર થઈ ગયા, નાગની ફેણ સમા કાળા ભ્રમર સમાન શ્યામ મસ્તકના ક્રેટા પણ ઉજવળતાને ધારણ કરવા લાગ્યા. રાતાના મસ્તકના કેશ, દાઢી, મુચ્છના કેશ એક પછી એક ઉજ્વળતાને ધારણ કરતા જોઇ સૌંસાર ઉપરથી વૈરાગ્યવાળા એ રાજાની આંખ ઉડી ગઈ.
રાત્રિના ચતુર્થ પ્રહર સમયે અચાનક જાગ્રત થયેલા રાજાના મનમાં વૈરાગ્યની પરંપરા વૃદ્ધિ પામવા લાગી.
આ અપાર સ’સારસાગરમાં શરીર અને મન સબંધીનાં અનેક દુ:ખાથી આકુલ વ્યાકુળ થયેલા પ્રાણી જીતેશ્વર ભગવાને કહેલી ર૦ત્રચી રૂપી નાવ વગર સંસારના પાને શી રીતે પામી શકે ? ચારાથી લાખ જીવયાનિમાં રત્નત્રય રૂપી ધસામગ્રી નરભવમાંજ પ્રાણી મેળવી શકે છે. એ નરભવ પણ પ્રાણીને મહાપુણ્યાનુયાગે જ મલી શકે છે. શું ધ્યતે દુર્લભ મનુષ્યભવ કદાચ મળ્યા અને બે ધ શ્રવણ ન મળ્યુ. તાય નકામું, ધર્મ શ્રવણ કર્યાં છતાં જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ ધર્મનું આરાધન કરાય નહી તે મનુષ્યપણું પામ્યાની સાર્થકતા શી?
સંસારમાં તે રાજ્ય, લક્ષ્મી, સી, પુત્ર, અને પરિ વારાદિકને મેહ ત્યાજ્ય હોય છે. યુવાની, સુખ, સમૃદ્ધિ જલતરંગની માફક વિનશ્વર હોવા છતાં એમાંથી છની આસક્તિ છુટતી નથી. રાજ્ય, એશ્વર્ય એ દુર્ગતિને આપનારે છે. વિષય પિાકના ફલ સમાન ઉપરથીજ રમણીય છે. તે પરંપરાએ જેનાથી દુ:ખનીજ પ્રાપ્તિ થવાની છે એવા આ સંસારનો ત્યાગ કરી શીવસુખને આખા સંયમલક્ષ્મીને અંગીકાર કરું તેજ મારો મનુષ્યભવ સફલ થાય. એ વૈરાગ્યની ભાવનામાં રાજાની રાત્રિ પૂર્ણ થઈ ને પ્રાત:કાળ થજે. પટરાણી કલાવતીને રાજાએ પોતાનો અભિપ્રાય પૂછો, રાજાનો અભિપ્રાય જાણી કલાવતી ખુશ થઈ ગઈ.
મહારાજ ! એ વિચાર આપને અવસરને મ્ય છે. ભેગે પણ આપણે ઘણાકાલ ભેગવ્યા, રાજ્યસાહ્યબીય ભેચવી, રાજ્યને ગ્ય પુત્ર પણ થશે, માટે પુત્રને રાજ્ય પાટે સ્થાપી આપણે ચારિત્ર લેવું તેજ એક યોગ્ય અવસર અત્યારે છે. કલાવતીના વચનથી રાજાના ઉત્સાહને પણ વધારો થશે.
મંત્રીઓને બોલાવી તેમની સંમતિ મેળવી શુભ મૂહુર્તી રાજાએ પૂર્ણકલશને રાજ્યાભિષેક કર્યો. પૂર્ણકલશને રાજ્યગાદીએ બેસાડી રાજ્યની સંપૂર્ણ જવાબદારી તેને સોંપી દીધી,
તે સમયે નંદનવનના ઉદ્યાનપાલકે આવીને રાજાને વધામણિ આપી, “મહારાજ! ઘણા શિષ્યના પરિવારવાળા અમિતતેજ ગુરૂરાજ પધાર્યા છે. ઉદ્યાનપાલકની મધુરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
૨૮
=
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વાણી સાંભળીને રાજાએ તેને ન્યાલ કરી દીધો. અવસરને યોગ્ય ગુરૂમહારાજનું આવાગમને જાણીને રાજા બહુ ખુશી થ, મહા આડંબરપૂર્વક પરિવાર સહિત સંયમની ભાવનાવાળો રાજા પ્રિયા સાથે ગુરૂમહારાજને વંદન કરવાને નંદનવનમાં આવ્યો. પાંચ અભિગમ સાચવીને ગુરૂને નમસ્કાર-વંદના કરી મંત્રી સામંત આદિ પરિવાર સહિત રાજાએ સમયને ઉચિત એવી ગુરૂની દેશના શ્રવણ કરી, રાજારાણીની સંયમ ભાવનાને જ્ઞાનથી જાણનાર ગુરૂ અવસરને ઉચિત કરવાનું ન ભૂલે. - દેશનાને અંતે રાજાએ પ્રશ્ન કર્યો. “ભગવન! કલા
ધતી દેવીએ પૂર્વ ભવને વિશે એવું શું દુષ્કૃત કરેલું કે * નિરપરાધી એવી એ દેવીની બન્ને ભૂજાઓ મેં છેદી નંખાવીઝ - રાજાના પ્રશ્નના જવાબમાં જ્ઞાનવાન એ ગુરૂ મહારાજ બોલ્યા. “રાજન ! પૂર્વે મહાવિદેહ ક્ષેત્રમાં મહેકપુર નગરને વિષે નરવિક્રમ નામે રાજા હતો. તેની પત્રરાણી લીલાવતીને સુચના નામે પુત્રી થઈ. અનુક્રમે તે બાળ કામદેવને કીડા કરવાને ક્રીડાગ્રહ સમાન યૌવન વયમાં આવી. એક દિવસે રાજા સભા ભરીને બેઠે હતા ત્યારે કેઈક પરદેશી પુરૂષે રાજસભામાં આવીને એક પોપટ રાજા આગળ ભેટ ધર્યો, ને એ પિપટના ગુણોનું વર્ણન કરી રાજાને ખુશી કર્યોએ પોપટે પણ અનેક સુભાષિતબ્લોક વડે રાજાને રંજીત કર્યો. પોપટના ગુણેથી પ્રસન્ન થયેલા રાજાએ તે પુરૂષને ખુબ ધન આપીને વિદાય કર્યો
રાજા નરવિકમે એ પોપટ પોતાની પ્રિય રાજકુમારી સુલોચનાને અર્પણ કર્યો. પિપટની ચતુરાઈથી રાજી થયેલી રાજકુમારીએ સુવર્ણનું પીંજર તૈયાર કરાવ્યું તે પ્રક્ષ, દાડમનાં બીજ, અંજીર, આમ્રફળ વગેરે સ્વાદિષ્ટ ફળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
તેને ખવરાવવા લાગી. દુધ અને સાકર વડે યુક્ત પાણી પીવરાવતી એ એ પોપટ રાજબાળાને પ્રાણથી પણ અધિક પ્રિય થઈ પડ્યો. એ પોપટ વગર એને ચેન પડતું નહિ, ઘણીકવાર પોતાના ખોળામાં બેસાડી પિપટને રમાહતી હતી, પોપટ પણ અનેક નવીન લોક સંભળાવી કુમારીને રાજી કરતું હતું,
એક દિવસે સુલોચના પોતાની સખીઓની સાથે પિપટને લઈને કુસુમાકર નામના વનમાં આવી, એ કુસુમાકર ઉદ્યાનમાં જીનેશ્વર ભગવાનનું ચૈત્ય જેઈ બહુ જ ખુશી થઈ જીનમંદિરમાં પ્રવેશ કરી રાજબાળાએ શ્રી સીમંધર સ્વામીની અતિ આનંદપૂર્વક સ્તુતિ કરી. તે સમયે પેલો પોપટ પણ જીનેશ્વરના બિંબને જોઈ વિચાર કરવા લાગ્યો. “મેં ક્યાંક આવું જોયું છે. પૂર્વની ભૂલાઈ ગયેલી યાદશક્તિને તાછ કરતે હેય તેમ ખુબ એકાગ્રતા પૂર્વક વિચાર કરતાં પોપટને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વના ભવને પ્રત્યક્ષ જોનાર એ જાતિસ્મરણ જ્ઞાનથી પિપટે શું જોયું ? “ “એહ! પાછળના ભવમાં અનેક શાસ્ત્રોને ભણાવી તેમજ ભણાવવામાં સાવધાન પંડિતને વિશે શિરેમણિ એવો હું સાધુ હતું. પરંતુ પુસ્તક અને ઉપધિ સંગ્રહ કરવામાં તત્પર રહી સંયમની શુદ્ધ ક્રિયામાં શિથિલ થયે, એ ભવમાં એવી રીતે કંઈક વ્રતની વિરાધના અને કંઇક માયાને આચરતો ત્યાંથી કાળ કરીને આ ભવમાં હું શુક‘પણે ઉત્પન્ન થયે. પૂર્વ ભવમાં હું જ્ઞાની હોવાથી આ ભવમાં શુકની યોનીમાં પણ મને જ્ઞાન થયું. પણ હા ! ધિરા! જ્ઞાનરૂપી દીપક મારા હાથમાં પ્રગટ રહેલો છતાં મેહથી અંધ બનીને પુસ્તક અને ઉપધિમાં મુંઝાઈને સંય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મરૂપી ધન હારી ગયો. છતાં આજે તિર્થ ભાવમાં પણ મને ત્રિજગત સ્વામી જીનેશ્વર ભગવાનું દર્શન થયું એટલું મારું પુણ્ય હજી જાગ્રત છે તે હવે હે ભગવન! તમારે દર્શન કર્યા વગર હું ભેજનને ગ્રહણ કરીશ નહિ.” પોપટ એ પ્રમાણે મનમાં વિચાર કરી સ્વયમેવ નિશ્ચય કર્યોતિર્યચભવના પરાધીનપણાની પિતે નિંદા કરવા લાગ્યો.
સુચના પણ જીનેશ્વર ભગવાનને નમી સ્તુતિ કરી. પોપટનું પાંજરું લઇને પિતાના સ્થાને ચાલી ગઈ. બીજે દિવસે રાજકુમારીએ પાંજરામાંથી કાઢીને શુકને માટે સ્વાદિષ્ટ ફળ ખાવા માટે તૈયાર કર્યા. તે દરમિયાન નમે. અરિહંતાણું બોલતો પિપટ આકાશમાં ઉડી ગયો, તે જીનેશ્વરને નમવાને બાહા ઉધાનમાં ચાલ્યા ગયે ત્યાં ભક્તિપૂર્વક જીનેશ્વરને નમીને ફલ આહાર કરતો ઉદ્યાનમાં રમવા લાગ્યો, પરાધીનપણથી મુક્ત થયેલા એ પંખીના આનંદમાં અત્યારે શી કમીના હતી ?
પોપટના ઉડી જવાને રાજબાળા આઠંદ કરતી ખુબ વિલાપ કરવા લાગી. રાજબાળાની શાંતિ માટે રાજાએ બુદ્ધિમાન સુભાને મોકલી કુસુમાકર ઉદ્યાનમાં એ પોપટને પકડી મંગાવ્યા. પકડાયેલા એ પિપટને રાજાએ રાજબાળાને આપો. રાજબાળાએ પોપટને પકડીને ક્રોધથી એની પાંખે છેદી નાખી. “મને છેતરીને નાશી જવાનું ફલ તુ ભગવ,હવે તારાથી ક્યાંય જવાશે નહિ સમજેએમ કહીને કારાગારની માફક પોપટને પાંજરામાં પૂરી દીધે. પિપટ પણ મનમાં પશ્ચાત્તાપ કરતો વિચાર કરવા લાગે. હાય! ધિગ! આવી પરાધીનતાને ધિક્કાર થાઓ.”
પિંજરામાં પડેલો પોપટ દુ:ખી થયે છતાં વિચાર અને પશ્ચાત્તાપ કરવા લાગ્યું. “અરે! ભવાંતરમાં સ્વા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
-
-
-
એકવીશ ભવને નેહસંબંધ
-
-
-
-
---
ધિન-સ્વતંત્ર હવા છતાં પ્રમાદપણે પંચમહાવ્રત દૂષિત ક્ય તેનું જ આ ફલ છે. અથવા તો આનાથી અધિકવિબના આગામી ભવમાં એ પંચવ્રતને મલીન કરવાથી હું સહન કરીશ. વળી આ ભવમાં પણ હવે હું જીનેશ્વર, ભગવાનનું દર્શન કરી શકીશ નહિ, પંજરમાં પૂરાયેલ. પોપટ આ પ્રમાણે અધિકાધિક પશ્ચાત્તાપ કરવા લાગ્યા.
હા ! ઐહિક શેક કરવાથી શું ? હે આત્મા ! શેકને. ત્યાગ કર, શેકથી અનેક પ્રકારે કર્મ બંધન થાય છે માટે હવે જીનદશન વિના મારે ખાવું કશે નહિ ને છનદર્શને હવે થશે નહિ જેથી મારે અનશન કરવું ઠીક છે.'' એમ વિચારી એ વૈર્યવાન અને શાની પિપટે અનશન અંગીકાર કર્યું, પંચ પરમેષિમંત્રને સ્મરણ કરવા લાગે, એ નવકારના ધ્યાનમાં અનુક્રમે પાંચ દિવસ વ્યતીત કરી અનશનના પ્રભાવે સૌધર્મકલ્પમાં મહાન દેવ થયે સુલોચના પણ એ શુકના દુ:ખથી દુઃખિત થયેલી શુકની પહાવાડે અનશન અંગીકાર કરી મૃત્યુ પામી. એ દેવની દેવીપણે ઉત્પન્ન થઈ ત્યાં બન્ને વિષયસુખને ભોગવતાં દેવભવ સફલ કરવા લાગ્યાં. દેવભવનું આયુષ્ય પૂર્ણ થતાં એ દેવ સૌધર્મ દેવલોકમાંથી ઍવીને તું શંખરાજ થયો અને સુલોચના જે દેવી થયેલી તે ત્યાંથી વીને કલાવતી થઈ પરભવમાં તારી પાંખે છેદી નાખી તે રને બદલે આ ભવમાં તે તેના બંને હાથ છેદી નાખ્યા.”
ગુરૂના મુખથી પોતાના પરભવ સંબંધી વૃત્તાંતને જાણી વૈરાગ્યને અધિક ભાવતાં તે રાજા રાણીએ દીક્ષાની પ્રાર્થના કરી, “હે ભગવન! આ ભવનાટકમાંથી ઉદ્ધાર. કરનારી અમને દીક્ષા આપે.”
“તમારે જેવાં જ્ઞાનવાનને એમ કરવું તે યુક્ત છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
'હે રાજન! તમે તે શૂરવીર છો માટે સારા કાર્યમાં ઢીલ
ન કરવી. ગુરૂમહારાજે અનુમતિ આપી. - ' પૂર્ણકલશ રાજાએ દીક્ષા મહોત્સવ કરે છે એવા શંખરાજ અને કલાવતીએ ગુરૂમહારાજની પાસે શુભમુહ દીક્ષા ગ્રહણ કરી. ગુરૂમહારાજ સાથે ત્યાંથી વિહાર કરી ગયો,
ગ્રહણ અને આસેવન શિક્ષાથી શિક્ષિત રાજર્ષિએ સારી રીતે શ્રતને અભ્યાસ કર્યો ને શાસ્ત્રને પારગામી થયા. ક્રોધને ત્યાગ કરી ક્ષમા ગુણને ધારણ કરતા પરિપહને સહન કરવા લાગ્યા. ઉપસર્ગને સમયે પણ ઉગને નહિ પામતાં પિતાના સાધુપણામાં અપ્રમત્તપણે રહેવા લાગ્યા, પરભવની સંયમ વિરાધનાને યાદ કરતા તે આ ભવમાં સાવધાનપૂર્વક ચારિત્રની આરાધના કરવા લાગ્યા, જીવદયાની રક્ષા માટે ગમનાગમન પણ યત્ના પૂર્વક કરતા હતા. યત્ના પૂર્વક બોલતા હતા, યતના પૂર્વક બેસતા હતા. આહાર વિહાર પણ યતના પૂર્વક કરતા હતાસાધુપણામાં સર્વ કંઈ તેઓ યતનાપૂર્વક કરતા હતા. એવી રીતે રૂડીપેરે સાધુપણાની સમાચારીનું આરાધન કરતાં શંખરાજર્ષિને કેટલોક કાલ ચાલ્યા ગયે.
દીર્ઘકાલ પર્યંત ચારિત્રની આરાધના કરીને અંત સમયે શંખરાજર્ષિએ દ્રવ્ય અને ભાવ સંલેખના પૂર્વક અનશન અંગીકાર કર્યું. પિતાના પાપકર્મોની નિંદા કરતા ને શુભકરણીને અનુમોદતા શંખરાજર્ષિએ પંચપરમેષ્ટિના ધ્યાનમાં કાળ કરીને પહેલા સૌધર્મ દેવલોકમાં પદ્મ વિમા“નને વિષે પાંચ પલ્યોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. કલાવતી સાધવી પણ સંયમનું નિરતિચારપણે આરાધન કરી અંતે અનશન અંગીકાર કરી કાલ કરીને સૌધર્મ દેવલોકને વિષે પદ્મ વિમાનમાં ઉત્પન્ન થયેલા એજ શંખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
એક્વશ ભવને નેહસંબંધ
દેવની દેવી થઈ પહેલા સૌધર્મ કલ્પમાં બત્રીશલાખ વિમાને છે. દરેક વિમાને એકએક ચિત્ય છે. દરેક ચૈત્યમાં ૧૮૦ પ્રતિમાજી હોય છે. સાત હાથના શરીર પ્રમાણવાળાં અને મનુષ્યની પેઠે વિષયસુખ ભેગવનારા દિવ્ય દેહધારી એ દેવદેવી સ્વર્ગનાં અનુપમ સુખને ભેગવવા લાગ્યાં, સેવક દેવદેવીનાં કરેલાં ગાયન અને નૃત્યને જોવા લાગ્યાં, અવસરે ત્યાં રહેલા શાશ્વતા જીનપ્રાસાદને વિષે પૂજાને કરતા તેઓ દેવભવ સફળ કરવા લાગ્યા, મન ફાવે ત્યારે તે નંદીશ્વર દ્વીપે જાય, મનફાવે ત્યારે મેરૂપર્વત ઉપર જઈ ક્રીડા કરે, મનફાવે ત્યારે અષ્ટાપદે જઈ જીનેશ્વરને વાંદે, મન ફાવે ત્યારે નંદનવનમાં જાય. એવી રીતે પાંચ પાયમ સુધી એ દેવદેવીએ પિતાને કાલ કેવલસુખમાં જ નિર્ગમન કર્યો. દેવભવનાં એ રમણીય સુખો, એ રમણીય ભેગવિલાસની વિપુલ સામગ્રીઓએ વાપિકાએ ઉદ્યાનમાં વિવિધ પ્રકારે ક્રીડા કરતા અને ભિન્નભિન્ન શરીર વડે વિવિધ પ્રકારના ભેગ સુખને ભેગવતા જતા એવા કાલને પણ તેઓ જાણતા નથીજે ચારિત્રની આરાધના કરવાથી પ્રાંતે મોક્ષનું અનુપમ સુખ મળવાનું છે ત્યાં આવાં પૌદગલીક સુખ અચાનક મલે એની તો વાત જ શી?
પંચમકાલમાં પણ એવા ચારિત્રની નિંદા કરનારા તેમજ ચારિત્ર આજે ક્યાં છે? એવું બોલનાર છો અજ્ઞાન રૂપી અંધકારમાં જ રખડી રહ્યા છે, પિતાના પાપના ભારને તેઓ વધારી રહ્યા છે એ સિવાય સાધુઓના વિદ્યમાનગુણોને ન જોતાં અછતા દેને જોનારા તેઓ બીજું શું કરી શકે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
.
૯૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પરિચ્છેદ ૨ જો
કમલસેન અને ગુણુસેના
૧
કમલસેન.
સ્વર્ગના ઢુકડા સમ્ર પાતનપુરનગર જગતભરમાં અતિ સ્વચ્છ અને પ્રચંડ શહેર ગણાતું હતું, નગરના ઊંચા મિનારાઓ તેમજ કીલ્લાના બુરજો આકાશ સાથે વાતા કરી રહ્યા હતા. માયા મા આલિશાન અને ભવ્ય પ્રાસાદાથી અમરાવતીની શાભા ઝંખવાઈ જતી હતી, એ તનપુરના મહારાજ શત્રુંજયે સમગ્ર શત્રુઓને છતી પ્રજાનું ન્યાયથી રક્ષણ કરીને પાતાનુ નામ સાર્થક કરેલું હતુ, શુદ્ધ શિયલને પાલન કરનારી વસંતસેના નામે પટ્ટરાણી સાથે દેવ સમાન સુખને અનુભવતા શત્રુંજય રાજા જતા એવા સમયને પણ જાણતા નહિ. દેવતાઓ પણ ઈર્ષ્યા કરે એવું એ સુખ જાણે શચી અને શચીપતિનું હશે કે શીવ અને પાતીનું સુખ હશે? રાજ્ય અને રમણીનાં સુખામાં મશગુલ બનેલા એ નરપતિ ! બળ, બુદ્ધિ, સાહસ અને પરાક્રમ ઉપરજ મુસ્તાક રહેનાર એ નરનાથના સુખમાં અત્યારે શી ઉણપ હતી? અને જો કાંઈ પણ ઉણપ હતી તા માત્ર એક રાજગાદી સંભારી શકે તેવા રાજકુમારની.
જગતમાં જે પૂર્ણ ભાગ્ય લઇને જન્મેલા છે તેમના મનારથા સલ થાય છે, ભરતામાં હંમેશાં ભરતીજ થયા કરે છે. પુણ્યશાળીને એક પછી એક માંગલ્ય પ્રસગા પ્રાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
યા જ કરે છે. આવા ભાગ્યશાળીને ત્યાં દેવે પણ ખુદ અવતાર ધારણ કરે તે એમાં આશ્ચર્ય જેવું શું છે! અરે! ખુદ દેવને જ એમની ચિંતા કરવી પડે તો એમાં નવાઈ શી? - પટ્ટણી વસંતસેનાએ યથા સમયે ગર્ભ ધારણ કર્યો સૌધર્મ સવલકમાં દેવભવનાં સુખ ભોગવીને શંખરાજાને છવ ત્યાંથી એવી વસંતસેનાના ગર્ભમાં ઉત્પન્ન થયે, એ સારા ગર્ભના પ્રભાવથી જીવદયા પળાવવી, સાધર્મિક વાત્સલ્ય કરવું, દીન, દુ:ખી અને અનાથાને છૂટે હાથે દાન વુિં, ભાટચારણને સંતોષ પમાડ વગેરે દેહદ ઉસત્ર થયા તે બધા રાજાએ પૂર્ણ કર્યા. તે દિવસે સ્વમામાં પર રાણીએ સુખે સૂતાં સૂતાં કમલથી પરિપૂર્ણ સરોવર જોયું હવે ગર્ભને સારી રીતે પિષણ કરતાં પટ્ટરાણી વસંતસેનાએ યથાસમયે પુત્રને જન્મ આપે વધામણિ આપનાર મુમુખીદાસીનું દરિદ્ર રજાએ દૂર કરી દીધું, સગાં, સંબંધી આદિ સર્વને આમંત્રી ભેજનથી સંતોષ માક્યા રાજાએ મેટે જન્મ મહોત્સવ કર્યો ને સ્વપ્રને અનુસારે રાજકુમારનું નામ પાડ્યું કમલસેન - રાજાના વંશરૂપી નામંડલમાં દ્વિતીયાના ચંદ્રની માફક વૃદ્ધિ પામતો કમલસેન સકલ શસ્ત્ર અને શાસ્ત્રની કળામાં પારગામી થા, નવીન યૌવન વયને પ્રાપ્ત થયે રમણીજનને વલ્લભ એ મનહર યૌવનવયનાં એનાં તેજ, કાંતિ, એના વદનની પ્રતિભા, એની રૂઆબભરી ગતિ, લાવણ્યથી નિસરતી એની સુકુમારતા એ બધાં જાણે દેવપણામાંથી સાથે લાવ્યો હોય, ને જાણે બીજો દેવ કુમાર પૃથ્વી પર આવે કે શું ! ' - પુષ્પની ખિલેલી કલીની માફક યૌવનમાં વિહરવા છતાં એ વૈરાગી હતા, અનેક મદ ભરેલી નવીન અન્દુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
-
૯૬,
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર દયવાળી યુવતીઓના નેત્ર કટાક્ષથી પણ જે ઘવાતે નહી, પુરની રમણીય કાંતિવાળી રમણીયને હાવભાવોમાં પણ જે લોભાત નહિ. તેમજ નૃત્ય, ગાન, સંગીત આદિ અનેક કુતુહલોમાં પણ જે આકર્ષા નહિ, એવો વિકાર રહિત કમલસેન પરભવના સુકૃતના અભ્યાસથી યૌવન છતાં ઈધિને દમન કરનાર, ડગલે ને પગલે જીવદયા પાળવાની કાળજી રાખનાર, મુનિની માફક સત્ય બોલર નાર તેમજ જરૂર પુરતું જ બોલનાર વિવેકી થયે, કારણ કે ભેગકુળમાં ઉપન્ન થયો હોય કે રાજ્યકુળમાં, પણ ભવાંતરના સારે યા માઠા સંસ્કારે ઝળક્યા વિના રહે નહિ,
વસંતઋતુએ પોતાના અનેરા આભૂષણથી દુનિયાની લીલાને રમણીય બનાવી હતી. ઉદ્યાનમાં અનેક વૃક્ષ, લતાએ લચીપચી પોતાની શોભા વધારી રહી હતી વિવિધ પ્રકારની લત્તાઓ પુષ્પના ભારથી ઝુકી પડેલી. ને રજકણને કણીયાથી વનના વાયુને સુગંધિત કરતી રસિક માનવીનાં દિલ બહેલાવી રહી હતી. એ વસંતની શેભામાં મહાલવાને મિત્રોએ કમલસેનને પ્રેરણા કરી.. કમલસેન મિત્રના આગ્રહને વશ થઈ વસંતને રાગ જેવાને નંદનવનમાં ગમે ત્યાં મિત્રો કમલસેનને પ્રસન્ન કરવાને અનેક પ્રકારે ક્રિીડા કરવા લાગ્યા. ઉદ્યાનના આકર્ષણમાં, લોભાયેલા મિત્ર મજા માણતા આગળ નિકળી ગયા, દરમિયાન કમલસેને કંઈક રૂદન જેવું સાંભર્યું, “આહા! પૃથ્વી નિર્નાથા થઈ ગઈ
એ શબ્દ સાંભળીને કમલસેન ચમકે પિતાજી ન્યાયથી પ્રજાને પાળે છતે આ કેણ દુ:ખી સી પિકારે છે?' એણે તપાસ કરી પણ કાંઈ જણાયું નહિ. ગુંજારવ કરતા બ્રમરાના શબ્દમાં મારી એ ભ્રમણા થઈ હશે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ અધ
એમ વિચારી ચિત્તને બીજી બાજુ ફેરવ્યુ છતાં એ ત્રણવાર એ શબ્દો સંભળાયા, કઇંક નિશ્ચય કરી કમલમેન શબ્દાનુસારે આગળ ચાલ્યા. તા દેવમદિરમાં પ્રવેશ કરતી એક સ્ત્રીને જોઇ તે પણ દેવમંદિરમાં આવ્યા, દેવમ"ગ્નિરમાં પ્રવેશ કરી પેલી સ્ત્રીને કમલસેન પ્રશ્ન કરે ત્યાં ત આશ્ચય !
કમલમેનના જોતા જોતા દેવમંદિર આકાશમાં ચાલવા લાગ્યું, ક્ષણ માત્રમાં કેટલેક દૂર જઇ રમણીય વનપ્રદેશમાં ઉતરી ભૂમિ ઉપર સ્થિર થયું: વિસ્મય પામેલેા કમલસેન વિચાર કરે તે પહેલા તે પેલી સ્ત્રી અંદરના ભાગમાંથી બહાર આવી મેલી. હે સ્વામિ ! તમારૂ કલ્યાણ થાઓ. કુશળ તેા છેને? આ આસન ઉપર બીરાજો !”
હે કલ્યાણી ! તુ કાણુ છે? તે આ બધુ ઇન્દ્રજાળ જેવું શું છે? કુમારે અજાયબીથી પૂછ્યું”,
હે પ્રાણેશ ! આ બધુ તમારે માટે કર્યું છે. મારૂ નામ અગલક્ષ્મી છે. હું આ નગરની પ્રખ્યાત નાયિકા છું, આજસુધી અનાથ હતી પણ તમને સ્વામી કરીને હું સનાથા થઈ છું.” અગલક્ષ્મીના ઉત્તર સાંભળી મલસેન ચમકયા.
કર
“અરે! આ તુ ફુલને મલીન કરનાર વચન શુ’ મેલી ? અનાથ અને દુ:ખીજનાનું પાલન કરવાથી હું તેમના નાથ છું પણ પરસ્ત્રીના ગ્રહણવડે નહિ, ” એ અંગલક્ષ્મીના કાલાવાલા છતાં તેના તિરસ્કાર કરીને મલસેન દેવમંદિરમાંથી અહાર નિકળી ગયેા.
અરે ! જો તુ તને પાતાને બળવાન ને સુખી માનતા હાય તા મારી સામે આવ !” અહાર જતા મલસેને ચાનક લાગે તેવા શબ્દો સાંભળ્યા.
19
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
-
-
-
૯૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “ઓહ! સ્વતંત્ર વિહારી આ વનરાજને રોકનારે તુ કેણ?” કમલસેન ગ. - “સ્વતંત્ર વિહારી વનરાજ?” કરડાકીથી તે પુરૂષ બોલ્યો, “જો તું વનરાજ હે તે મારા પ્રહારને સહન કર” ભયંકરરૂપને ધારણ કરતો કૃતાંત સમે તે પુરૂષ હાથમાં મુગળને નચાવતો કમલસેન સમક્ષ હાજર થયે. , એ ભયંકર પુરૂષને પિતાના જાજ્વલ્યમાન અને તેજ
વી નેત્રોથી કરડે કમલસેન બોલ્યો “આવી જા, પહેલે તું ઘા કર, " “પહેલો ઘા તું કર. અટ્ટહાસ્ય કરતો રાક્ષસ બોલ્યા,
નિર્દોષ ઉપર હું કદાપિ પ્રહાર કરતા નથી. પિતાના ખગને જે કમલસેન બે, કમલસેનના સત્ય અને હિંમતથી પ્રસન્ન થયેલા તે પુરૂષ પોતાની ભયંકરતા સંહારી સૌમ્ય મનહરરૂપ ધારણ કરતાં બોલ્યા “કુમાર! તુજ અગલક્ષ્મીને યોગ્ય છે ! સત્યશાળી છે,
“અને તમે કેણ?” પ્રસન્ન થતા કુમાર કમલસેન બો .
વિશાલ એવી ચંપાનગરીને અધિષ્ઠાયક હું દેવ છું. કુમાર! પેલી પ્રૌઢ નાયિકા, દેવકુલનું આકાશમાં ગમન, પેલો ભયંકર અટ્ટહાસ્ય કરતા રાક્ષસ એ બધીય મારી માયા તારી પરીક્ષા માટે હતી, માટે તું એ ક્ષમા કર, ચંપાના અધિષ્ઠાયક દેવે ખુલાસો કર્યો. એ ખુલાસાથી કુમાર વિચારમાં પડે. “આ બધુ તમારે કરવાની જરૂર
“તે તમને હવે અલ્પ સમયમાં જ ખબર પડશે, આ ચંપાનું રાજ્ય અને રાજ્યસુતા તમને વરશે, એમ કહી દેવ અદશ્ય થઈ ગયો.
દેવદર્શન પછી કુમાર કમલસેન ત્યાંથી આગળ ચાલ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સનેહસંબંધ
ને શુકન પણ સારા થયા. ઘર છોડીને વન જાય તોય પુણ્યવાનેને શું ? એક અદના ગુલામની માફક દૈવ જ એમની ચિંતા ન કરે તો જાય પણ કયાં? - નજીકમાં જ અનેક નાના મોટા વૃક્ષરાજીથી સુશેભિત, કમલાએ કરીને પરિપૂર્ણ સ્વચ્છ જળથી ભરેલું સરેવર જોયું અને જરી સ્નાન કરી પરિશ્રમ ઉતારવાની મરજી થઈ, જળકીડા કરી કુમાર બહાર નિકળે તો મનેહર સાજથી સુશોભિત અશ્વની લગામ પકડીને ઉભેલા એક પુરૂષ ઉપર તેની દષ્ટિ પડી. પિતાની ઉપર દષ્ટિ પડતાં તે પુરૂષ બોલ્યો, “હે સ્વામિન! આ અશ્વ ઉપર આપ બેસે.)
તું કેણ છે? ને મને ક્યાં લઈ જવા ઈચ્છે છે?
“ચંપાનગરીના ગુણસેન રાજા અહીંથી નજીક નંદનવનમાં ક્રીડા કરવાને આવેલા છે, આપ ત્યાં આવીને ચંપાનરેશના મહેમાન થાઓ. >
એ પુરૂષની વાત સાંભળી કુમાર અધારૂઢ થઇને ચાનંદનવનમાં અશોકવૃક્ષની નીચે બેઠેલા ગુણસેન રાજા અને મતિવર્ધન મંત્રીએ કુમારનું સ્વાગત કર્યું, અનેક વાર્તાલાપ થયા, સમયના જાણ મંત્રીએ રથમાં બેસાડીને કુમારને ચંપાનગરીમાં પ્રવેશ કરાવ્યો. ગુણસનરાજ પિતાના મહેલમાં ગયા ને કુમારને મંત્રી પોતાના આવાસે તેડી લાવ્ય, ખાન, પાન અને સેવા ભક્તિથી કુમાર પિતાનું ઘર પણ વિસરી ગયો. ક્ષણની જેમ દિવસ 3, SS RSS વહી ગયો ને નિશા આવી પહોંચી. '
ત્રિને સમયે પુષ્પની શયા સમાન સુકુમાલ શયામાં સુતેલા કુમાર પાસે મતિવર્ધન મંત્રી આવ્યો, એકાંતને સમય મેળવી લો, “રાજકુમાર ! આજ વર્ષોથી અમારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ચિત્ત અગ્નિમાં રહેલા કાજીની માફક પ્રજળી રહ્યાં છે તે તમારા દર્શનરૂપી જળથી શાંત થયાં. કારણ કે ઉદાર ભાવનાશાળી પુરૂષા હમેશાં પરોપકાર કરવાના સ્વભાવવાળા હોય છે. માટે હે રાજકુમાર ! તમે આ અંગદેશની રાજલક્ષ્મીને ગ્રહેણ કરી અમારા સ્વામીના મનારથ પૂ કરો. છ
મતિવનમ’ત્રીની વાણી સાંભળી કુમાર ક'ઈક આશ્ચય પામ્યા. મત્રિન્ ! ગુસેન જેવા તમારે નવયુવાન રાજા છતાં તમે નવા રાજાની ઇચ્છા કરી છે એ ખુબ નવાઇ ભરેલું છે, જરા સ્પષ્ટતાથી કહે ? શું હકીકત છે તે ? આતુરતાપૂર્વક અંદરના ભેદ જાણવાને ઈચ્છતા રાજકુમારની ઇચ્છા તૃપ્ત કરતા મત્રી એલ્યા.
રાજકુમાર ! આ નગરમાં શ્રીકેતુ નામે રાજા હતા, વૈજય’તી નામે પટ્ટરાણી હતી, રાજાના ચિત્તને અનુસરનારી હતી. ન્યાયથી પ્રજાનું પાલન કરતા એ ધર્મપરાયણ રાજા પાતાના કાલ સુખમાં વ્યતીત કરતા હતા. એક દિવસે રાજસભામાં વિવિધ વાર્તાલાપ થતાં એક જણે પ્રશ્ન કર્યાં. આપણા નગરમાં સુખીમાં સુખી કોણ ?”
ભાગ્યવતામાં મુગુટમણિ તુલ્ય વિનયધર નામે વ્યવહારીયા આપણા નગરમાં દેવતાને પણ ઇર્ષ્યા આવે તેવું સુખ ભેાગવે છે”. ફાઇક ભટ્ટેરાજે જવાબ આપ્યા. “શું રાજાથી ય વધારે ?” કોઈએ શકા કરી. હા! વધારે !” એ ભટ્ટ નિડરપણે એક્લ્યા. ભદનરાજ કામદેવ સમાન એ શેઠ રૂપલાવણ્યવાળા છે. કુબેરભંડારીની માફક એના ધનભડાર ભરેલા છે, તેમજ દેવાંગનાઓના તિરસ્કાર કરે તેવી અને શેઠના પડતા એટલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવના સ્નેહસ અધ
૧૦૧
ઝીલી લેનારી ચાર પ્રિયાએ છે જે હરરાજ શેઠના ચિત્તને અનુસરનારી–આજ્ઞાંકિત છે.”
“વણીક સ્ત્રીની પ્રશંસા કરવા જતાં તમે દેવીની નિંદા ન કરે. ”
“અરે ભાઇ! નિંદા સ્તુતિને એમાં સવાલ જ નથી. આતા જગત પ્રસિદ્ધ વાત છે અને તેય આપણા નગરની, ખાતરી કરી ત્યાને,
એ વાતચિત એટલેથી અટકી ગઈ, પણ દૈવયોગે એ વાતચીત રાજાના મનને ભ્રમિત કરતી ગઇ. એ ચારે ચુવતીઓ ઉપર રાજા આસક્ત થયા, જગતમાં એક વસ્તુને જોવામાં એટલી બધી આસક્તિ નથી થતી કે એ વસ્તુની પ્રશસા સાંભળવાથી થાય છે ત્યારથી અમારા એ ધ વાન રાજા અધમી અાચી બની ગયા.
પરસ્ત્રીઓની પ્રશંસા માત્રથી પરાભવ પામેલા એ રાજા અહેાનિશ દુર્ધ્યાન કરવા લાગ્યા એ વણીક રમણીઆને વશ કરવાના ઉપાય ચિંતવવા લાગ્યા. લાકા માતાની નિંદા કરે નહિ તે એ ચારે રમણીએ પાતાને આધીન થાય એવા શુ ઉપાય ?
એ સીઆના વિરહ 'અગ્નિથી સતી થયેલા રાજા રાજકાજમાં પણ ઉદાસ વૃત્તિવાળેા થઇ ગયા. કામાગ્નિથી દૃશ્ય થયા છતા પેાતાના નિર્માળ કુળને મલીન કરવાને પણ તૈયાર થયા. ઘુવડ તા. રાત્રિએ અધ હોય છે. પણ ફ્રામાંધ તા દિવસ અને રાત્રિએ પણ અધ હોય છે.
२
ચપાપતિની કથા.
પરીના રગથી રંગાયેલા આ વ્યભિચારી રાજા વિનયધરને ફસાવવાના વિચાર કરવા લાગ્યા. તે સિવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરે ચારે રમણીઓને પોતાના અંત:પુરમાં લાવી શકાય નહિ રાજા પ્રજાને પાલક કહેવાઈ એજ પ્રજાને ભક્ષક શી રીતે થઇ શકે? કઈ પણ કારણ વગર, વગર ગુહાએ નિર્દોષને શી રીતે દંડી શકે? લેકેને જણાવવા પૂરતું પણ વિનયંધરને ગુન્હેગાર તે બનાવવું જોઈએ. સત્તા, અર્થ અને કામથી અંધ થયેલા રાજાઓની બુદ્ધિ જ્યારે વિકૃત થઈ જાય છે ત્યારે જ ન્યાય અન્યાય, પાપ પુણ્યને કે ભાવીને કંઇ પણ વિચાર કર્યા વગર પાપાંધકારમાં ડુબી જઈ તે બધા જીવનક્રમને ફેરવી નાખે છે ને ઈતિહાસના કમને ઊધ વાળી નાખે છે. કારણ કે ભાવી જ એમનું અંધકારથી ભરેલું હોય ત્યાં બીજું થાય પણ શું? - રાજાના કહેવાથી પુરોહિતે વિનમંધર સાથે કપટ મૈત્રી કરી વિનયંધર સાથે ખાન, પાન, વાર્તાલાપના પ્રસંગ પાડીને સ્નેહની ગાંડ મજબૂત બનાવી, એક દિવસે નિર્દોષ વિનયધર પાસે પુરે હિતે ભોજપત્ર ઉપર કઈક લખાવ્યું પણ નિર્માલ્ય ગણીને વિનયંધરે ફગાવી દીધું. એ નિર્મા લ્યગણાતા ભેજપત્રને આસ્તેથી વિનયંધરથી ગુપ્ત રીતે પુરોહિતે પોતાના ખીસ્સામાં ઠેરવી દીધું ને રાજાની પાસે. આવીને તેમના હાથમાં ધરી દીધું.
રાજસભામાં બેઠેલા રાજાએ વિદ્વાનની સામે એ જપત્ર ધરી એમાંના લખાણને વાંચી સંભળાવવાની આજ્ઞા કરી, પંડિતાએ વાંચી વિચારી રાજાને કહ્યું. “મહારાજ! આતે વિનયંધરનું લખાણ છે, આ આપને ક્યાંથી મલ્યું છે)
“મારા અંતઃપુરમાંથી આ કાગળ પકડાવે છે. શું વિનયધરનામાં પણ કામરૂપી પિશાચ ભરાય છે? મને. કહો તો ખરા એમાં શું લખ્યું છે તે ?” રાજાએ કહ્યું કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
.
૧૦૩
, “હે પ્રિયે ! હે મૃગાક્ષિ! તારા વિશે વિરહાનલથી બળી રહેલા મારી ચાર પ્રહરની રાત્રિ સહસરાત્રિ પર્યત લાંબી થઈ.” પંડિત શ્લોકને ભાવાર્થ કહી સંભળાવ્યું. રાજા ક્રોધથી લાલચાળ બની ગયે. ઓહ! વિનયંધર! અને તે મારા અંત:પુરમાં ? આ શો ઉત્પાત ?” રાજાએ નાટક ભજવવા માંડયું. , “રાજન ! વિનયંધર પવિત્ર અને શીલવ્રતને ઉપાસક ધમીઓમાં શિરોમણિ છે. એનામાં આ દોષ સંભવી શકે જ નહિ, સુવર્ણમાં શ્યામતા કદિ હોઈ શકે? દૂધમાં પિરા ન હોઈ શકે. કેઈક દુર્જન મનુષ્યનું આ કાવતરું જણાય છે. માન સરોવરને વિષે રહેલો હંસલો મુક્તાફળને જ ચારે ચરે, રાજન !'
અનેક સભ્ય અને મંત્રીઓની શિખામણ નહિ ગણકારતાં રાજાએ કેટવાલને હુકમ કર્યો. “જાઓ? એ દુરાચારી વ્યભિચારી વિનયંધરને પકડી કારાગ્રહમાં પૂરીલો! એનાં મકાનોને સીલ કરી ને તેની સ્ત્રીઓને અંત:પુરમાં ચેકી પહેરા નીચે રાખેરાજાને હુકમ સાંભળી તીરની માફક કેટવાલ પોતાના સુભ સાથે છુટ. બધી ચંપાનગરીમાં હાહાકાર વર્તી રહ્યો, વિનયંધર જેવા પવિત્ર પુરૂષ ઉપર આફત ઉતરેલી જોઈ નગરજને કલ્પાંત કરવા લાગ્યા, અરે અવિચારી રાજાએ આ શું ઉત્પાત કર્યો,
રાજાને હુકમ બજાવી કેટવાલ રાજાની સન્મુખ આવીને નઓ, વિનયંધરને મકાને સીલ કરીને વિનયધર અને એની ચારે સ્ત્રીઓને કેટવાલે રાજાની સમક્ષ હાજર કરી, એ ચારે રમણીઓને જોઈ રાજા હષ ઘેલો થઈ ગયે
વાહ!દેવાંગનાઓને પણ લજાવે એવી આ રમણીએ ખચિત મારેજ એગ્ય છે. હું જરૂર એમને મનાવી લઈશ. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ' રાજાએ વિનયંધરને કારાગ્રહમાં પૂર્યો ને ચારે સ્ત્રીએને અંતપુરમાં મોકલી દીધી. રાજાએ વિનયંધરને પક્ષ કરનાર નાગરિક જનેને કહ્યું કે “હે લેકે ! જે વિનયંધર શુદ્ધ હોય તો તે દિવ્ય કરે તો છોડી દઉ ” તિરસ્કાર કરી રાજાએ નાગરિકેને વિદાય કર્યા, ને સભાનું કામ પૂર્ણ કરી અંત:પુરમાં ચાલ્યો ગયે, ' અંત:પુરમાં રહેલી એ ચારે સતી સાધવી સ્ત્રીઓની રાજાએ ખાન, પાન, વસ્ત્ર વગેરે માટે સારી વ્યવસ્થા કરી, ખુશામત કરી, પણ એ ચારેએ ખાન, પાન, સર્વે તજી દીધું, નવકારમંત્રનું સ્મરણ કરતી તે જીનેશ્વરનું ધ્યાન કરવા લાગી. નિશા સમયે રાજાની દાસીઓએ એમનું મન રાજા તરફ વાળવાના અનેક પ્રયત્ન કર્યા છતાં તેની કોઈ અસર થઈ નહિ ને દાસીઓને તિરસ્કાર કરી કાઢી મૂકી. - મદનના કાજળથી લીંપાયેલા શ્યામસ્વરૂપ રાજાએ રાત્રિ તરફડતાં તરફડતાં પૂર્ણ કરી, દાસીઓએ નિરાશાના સમાચાર કહ્યા છતાં પણ નિર્લજ્જ અને નફટ એ રાજા પ્રાત:કાળે સુંદર વસ્ત્રોથી સજ્જ થઈ એ ચારે રમણની પાસે આવ્યો પણ એ ચારેમાંથી કેઈએ રાજાની સામે જોયું નહિ, કે બોલાવ્યો પણ નહિ. દીપકની તમાં જલી રહેલા પતંગીયાની માફક રાજા એમનાં સૌંદર્યમાં મુગ્ધ થયો છત વિકારથી એમને નિહાળતો કુચેષ્ટા કરવા લાગ્યો. નિર્લજ વચનને બોલતો એ સતીઓને હેરાન કરવા લાગે, ત્યાં તો આશ્ચર્ય!
સારી આલમમાં મને હર ગણાતી એ યુવતીઓ એકદમ કદરૂપી અને બેડેલ બની ગઇ. રૂપમાં દિવાને બનેલે રાજા એકદમ ચાક. “ઓહ આ શું!) રાજાએ પિતાની આંખો ચોળીને નજર કરી તો મેટા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૦૫
લાંબા દાંતવાળી, ઉંટના જેવા એાણ વાળી, વાંકી ચુકી નાસિકાવાળી, ગાળી જેવા પેટવાળી, બેડલ એ શ્યામ મૂતિઓને જોઈ રાજા ગભરાય. “અરે! મેં પૂર્વે જોયેલું સૌંદર્ય કયાં? ને આ કુરૂપતા ક્યાં?
પટ્ટરાણુ વૈજ્યવંતી પણ રાજાના દુરાચારને જાણીને ત્યાં આવી પહોંચી રાજાની આ ચેષ્ટા જોઈ નિભર્સના કરી. “અરે દુરાચારી ! મૃ૫ કન્યાને ત્યાગ કરી આવી અધમ સીમાં લેભાઈ ગયા, મને લાગે છે કે હવે તમારે દી ફરી ગયે "
લજા પામેલા રાજાએ એ ચારે સ્ત્રીઓને પિતાના પંજામાંથી મુક્ત કરી ને વિનયંધરને પણ છોડી મૂક્યા. એ ચારે રાજમહેલની બહાર નીકળી કે તરતજ મૂળ સ્વરૂપમાં આવી ગઈ. આ આશ્ચર્ય જોઈ રાજા ખુબ અજાયબ થયો. સતીના તેજથી ભય પામી એનાં ઘરબાર માલમિલ્કત બધું એમને સોંપી દીધું. સતીઓના પ્રત્યક્ષ ચમત્કારથી ભય પામેલો રાજા મેટી વિમાસણમાં પડ્યો, રખેને પિતાના ઉપર કાંઈ આફત ન ઉતરે !
એક દિવસે ચંપાનગરીના પાદરે જ્ઞાની સૂરસેન ગુરૂ પધાર્યા. પરજન સહિત રાજાએ ગુરૂને વંદન કરી ધર્મ દેશના સાંભળી. દેશના પછી ઘણા વખતથી મનમાં રહેલે સંશય રાજાએ ગુરૂને પૂછો, “ભગવાન ! આ વિનયંધર શ્રેષ્ટિએ શું પુણ્ય કરેલું કે જેથી આવી મહાન રૂપવતી સતીઓમાં શિરોમણિ ચાર સ્ત્રીઓને ભરથાર થયે? એ ત્યારે સુરૂપવાન છતાં કુરૂપવાન મારા જેવામાં આવી તે પાછી મૂળ સ્વરૂપમાં આવી ગઈ. એ બધું સ્પષ્ટતા પૂર્વક આપ કહે ?”
રાજાની શંકાનું સમાધાન કરવા ગુરૂએ વિનયંધરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૬.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પૂર્વભવ કહેવે શરૂ કર્યો. તે બધા નગરના લકે, અને ચારે પ્રિયા સહિત વિનયંધર આતુરતા પૂર્વક સાંભળવા લાગ્યા, - “હે રાજન ! એ બધામાં કર્મ એકજ કારણ છે તે તું સાવધાનતા પૂર્વક સાંભળ! પ્રાચીન કાળને વિષે ગજપુર નગરમાં વિચારધવલ રાજા હતા. તે નગરમાં વૈતાલિક નામે ઉદાર ભાવનાવાળા અને પરોપકાર કરવામાં સિક ધનિક રહેતો હતો. દરરોજ તે વૈતાલિક પોતાને ઘેર તૈયાર કરેલા ભેજનમાંથી કઈ અતિથિને જમાડીને પછી પોતે જમતો હતો. દાન અને બીજાનું ભલું કરવાની વૃત્તિવાળા તે વૈતાલિકે એક દિવસે તે ઉત્સર્પિણમાં ઉત્પન્ન થયેલા નવમા જીનેશ્વરને ગજપુરની બહાર હિંદુક નામના ઉદ્યાનમાં કાઉસ ધ્યાને જોયા. નેશ્વરની ભવ્ય મુદ્રા જઇ વૈતાલિક ખુશી થયે છતો એમની સ્તુતિ કરવા લાગ્યો, ભક્તિથી એમને વંદના કરવા લાગ્યો. અંતરના ભાવ પૂર્વક સ્તુતિ કરતા એ વૈતાલિકે પિતાના આત્માને અનંત પાપના મલથી પવિત્ર કર્યો, ભવિતવ્યતાના યોગે મહાન લાભ મેળવી તે પિતાને સ્થાને ગયે. . - દૈવયોગે તે ભગવાન પણ આહાર સમયે ફરતા ફરતા વૈતાલિકને ઘેર આવીને ઉભા રહ્યા, સાક્ષાત કલ્પવૃક્ષને અનાયાસે પોતાના આંગણે આવેલું જાણી વૈતાલિકના હર્ષની તો વાત જ શી ? ખુબ ખુબ ભગવાનની સ્તુતિ કરી મનહર સ્વાદિષ્ટ એવા મિષ્ટાન્નથી ભગવાનને પ્રતિલાશિત કર્યા, જીનેશ્વરને દાન દેવાથી તુષ્ટમાન થયેલા દેવતાઓ પણ દાનને વખાણવા લાગ્યાં ને ત્યાં પંચદિવ્ય પ્રગટ થયાં, જીનેશ્વરને દાનનું પ્રત્યક્ષ ફલ જોઈ વૈતાલિક સમક્તિ ધારી શુદ્ધ શ્રાવક થ, દાનના પ્રભાવથી વૈતાલિક અનુક્રમે પ્રથમ દેવલોકે દેવતા થ, દેવાંગનાઓ સાથે વિવિધ ક્રીડાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૧૦૭ કરતો તે દેવ આયુ:ક્ષયે ત્યાંથી ચ્યવીને આ ચંપાનગરીના રત્નસાર શ્રેષ્ઠીને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયો, માતાપિતાએ એનું વિનયંધર નામ પાડયું. તે જ વિનયંધર આ પતે”
નેશ્વરને દાન દેવાના પ્રભાવથી વિનયંધર આવું અપૂર્વ સૌભાગ્ય પામ્યો છે. જેના સૌભાગ્યની તારા જેવાને પણ ઈર્ષ્યા થાય છે. એના પ્રબળ ભાગ્યના બે તું રાજા છતાં એનું અપ્રિય કરવાને શક્તિવાન નથી. એ બધેય ભગવાનને દાન આપ્યાને મહિમા છે. અરે આ ફલ તે એક પ્રાસંગિક ફલ છે દેવતા અને મનુષ્યનાં ભેગ સુખો એ તો મુક્તિ જનારા આત્માને માટે સંસારના એ વિસામા છે બાકી તે દાનનું ખરેખર ફલ તો શીવ વધુની વરમાળ ધારણ કરવી એજ છે. એ ઉત્તમદાનના પ્રભાવથી. સૌભાગ્ય, આદિ અનેક ગુણ વિનયંધરને પ્રાપ્ત થયેલા છે. એક દૈવજ જેની ચિંતા કરે છે એવા વિનયંધરનાં વિશેષ તે શું વખાણ કરીયે?' - સૂરિએ વિનયંધરનું કથાનક પૂર્ણ કર્યું. એની ચમત્કારિક કથા સાંભળી બધા આનંદ પામ્યા. રાજા પણ વિનયંધરનું ચરિત્ર સાંભળી ખુશી થશે. હવે વિનયંધરની ચારે પત્નીઓની પૂર્વભવની કથા ગુરૂએ કહેવી શરૂ કરી..
રતિસુંદરી. થાય પ્રલય પૃથ્વીતણે, સિંહ કદિ ખડ ખાય પશ્ચિમ સૂર્ય ઉગે કદિ, સતી શરણ ન થાય
આ ભરતક્ષેત્રમાં સાકેતપુર નામે નગર હતું. ત્યાં. શત્રુઓની લક્ષ્મીને પિતાના ચરણે તળે દબાવનાર નરકેશરી રાજા હતું, તેને કમલસુંદરી નામે રાણીથકી રતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
સુંદરી નામે કન્યા થઈ. નરકેશરી રાજાને શ્રી દત્ત નામે બુદ્ધિનિધાન મંત્રી હતો, સુમિત્ર નામે વ્યવહારી નગર શેઠ અને સુઘોષ નામે પુરોહિત હતો, મંત્રીને લક્ષ્મણ નામે પ્રિયા થકી બુદ્ધિસુંદરી નામે પુત્રી થઈ, નગરશેઠને લક્ષ્મી નામે પત્નીથકી ઋદ્ધિસુંદરી નામે પુત્રી થઈ અને પુરોહિતને લલિતાનામે સ્ત્રીથકી ગુણસુંદરી નામે પુત્રી થઈ
રાજકુમારી રતિસુંદરી એગ્ય વયની થતાં પાઠશાળામાં ભણવાને માટે જેવા લાગી તે સમયે તેની સમાન વયવાલી બુદ્ધિસુંદરી, ઋદ્ધિસુંદરી અને ગુણસુંદરી પણ એ લેખશાળામાં અભ્યાસ કરવા આવી, પછી તે સમાન વયની ને સરખા સૌંદર્યવાળી એ ચારે બાળાઓને પરસ્પર મૈત્રી થઈ,
સાથે રમે, સાથે જમે અને સાથે અભ્યાસ કરતી એ ચારે બાળાઓ સ્નેહ સંબંધથી એક બીજાને ઘેર જવા આવવા લાગી. એક દિવસે દ્વિસુંદરીને ત્યાં આ ત્રણે બાળ સખીઓ વાર્તાવિદ કરતી હતી તે દરમિયાન શેઠને ત્યાં આવેલી કેઈ પવિત્ર અને સૌમ્ય વેષને ધારણ કરનારી સાવીને જોઈ સખીઓએ પૂછ્યું “દ્ધિ! આ નિષ્કલંક અને પવિત્ર આર્યા કેણ છે?”
“ધર્મને ઉપદેશ કરનાર અમારા ધર્મનાં એ પવિત્ર ગુણશ્રી નામે આર્યા છે. દ્વિસુંદરીએ ખુલાસો કર્યો અને જરાક હસી.
એમની સૌમ્ય આકૃતિજ એમના ગુણેને જણાવે છે. આપણે એમને વાંદી, કંઇક શિખામણ પણ સાંભછીએ.” રાજબાળ રતિસુંદરી બોલી,
જરૂર! એમને જે વદે છે નમે છે તેમને ધન્ય છે. ભક્તિ વડે કરીને જે એમને સ્તવે છે તે ધન્યતર છે અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૦૯
એમને ધર્મોપદેશ શ્રવણ કરી જે શક્તિ અનુસાર પાળે છે તે અતિ ધન્યતર છે બેન ?' ઋદ્ધિસુંદરીની વાણી સાંભળીને બધી ઉભી થઇને એ પ્રવત્તિનીની પાસે આવી વંદન કર્યું. પ્રવત્તિનીએ પણ એ ચારેને હિતકારી એ ધર્મોપદેશ આપી એમના આત્માને ઉદ્ધાર કર્યો.
સાદવીજીનો ધર્મોપદેશ સાંભળી એ ચારે બેનપણી ખુશી થઈ છતી રાજકુમારી બોલી. “હે ભગવતિ! ચારિત્ર ધર્મ તમે લીલામાત્રમાં પાળી શકે છે પણ અમારે માટે તે મેરૂના સરખો અથવા તો તેથીય અધિક છે કારણકે ઉત્તમ વૃષભ જ ગાડાના ભારને વહન કરે છે. નવા અપળાયેલા વાછરડાઓ નહિ, માટે અમારી ઉપર કરૂણા કરીને અમને શ્રાવક ધર્મ આપે કે જેથી અમારું કલ્યાણ થાય.
રાજકુમારીનું વચન સાંભળી પ્રવત્તિનીએ એ ચારેને દેવ, ગુરૂ અને ધર્મનું રહસ્ય સમજાવી સમકિતવંત બનાવ્યાં અને તે પછી એમને પરપુરૂષના ત્યાગરૂપ શિયલવ્રત ઉચરાવ્યું, સારી રીતે શિયલને મહિમા સમજાવ્યો ગમે તેવી મુશીબતમાં કે વિષમ સંયોગોમાં પણ શિયલને સાચવવાની ભલામણ કરી પ્રવત્તિની પિતાને સ્થાને ચાલ્યાં ગયાં, એ ચારે સખીઓએ પણ એ નિયમને અંગીકાર કરી ઋદ્ધિસુંદરીની રજા લઈ ત્રણે સાહેલીઓ પોતપિતાને મકાને ચાલી ગઈ, તે પછી ડાક વસંતના વાયરા વહી ગયા, ને રતિસુંદરી પૂર્ણ યૌવનની કળાએ પહોંચી ગઈ એની યુવાની અને સૌંદર્યની સુવાસ દેશદેશ પ્રસરી ગઈ.
એક દિવસે નંદપુરના અધિપતિ ચંદ્ર રાજાએ રતિસુંદરીની રૂ૫ રાશિની ખ્યાતિ સાંભળી, એને વરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
. ૧૧૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
આતુર તેણે પાતાના દૂત નરકેશરી રાજાની પાસે માકલ્યા દૂતની વાણી સાંભળી નરકેશરી રાજા ખુશી થયા તે નરકેશરી રાજાએ રતિસુ કરીને પેાતાના પ્રધાન પુરૂષા સાથે નદપુર માકલી આપી. સ્વયંવરા આવેલી રતિસુ દરીમ ચદ્રરાજા માટા મહોત્સવપૂર્ણાંક પરણ્યા. એ રીતે રતિસુ રીતે મેળવી ચ`દ્રરાજાએ પાતાના મનારથ પૂર્ણ કર્યા.
એક દિવસે ચદ્રરાજા રાજાસભામાં બેઠા હતા તે દરમિયાન કુદેશના મહેદ્રસિંહ રાજાના દૂત રાજસભામાં પ્રવેશ કરીને ચદ્રરાજાને કહેવા લાગ્યા રાજન! અમારા રાજાએ તમને કહેવરાન્ચુ છે કે તમારે ને અમારે વશ
પર પરાથી સ્નેહ સંબધ વૃદ્ધિ પામતા ચાલ્યા આવે છે એ સ્નેહને અત્યારે પણ ગમે તેવા સયાગામાં તમારે નિભાવવા જોઇએ. એ સ્નેહની પરીક્ષા માટે તમારે કાઈ વિષમમાં વિષમ કાર્યો મને કહેવું, જે કાર્ય કરીને હું એ સ્નેહમાં વધારો કરીશ, તમારા પ્રેમને વધારીશ, એવીજ રીતે મારા સ્નેહને વધારવા માટે તમે તમારી નવીન પરબેલી નવાઢા રતિસુ દરીને મોકલી આપેા છ
દૂતની નિડરવાણી સાંભળી રાજા સહિત સભા દિગ થઈ ગઈ. “તારા રાજાની પ્રીતિ વધારવાની રીત તા ન્યારી છે ભાઈ! તારા રાજાએ બીજી કાઈ કા ફરમાવ્યુ હેત તા હું તારા સ્વામીના મનારથ પૂર્ણ કરત, પણ એક ગરીબમાં ગરીબ માણસ પણ શ્રી તેા આપી શકતા નથી. સમજ્યા ” ચદ્રરાજાએ દૂતને પ્રત્યુત્તર આપ્યા.
ચન્દ્રે રાજાના જવાબ સાંભળવા છતાં જાણે માટી પડિતાઇના ઘમડ કરતા અને ચકરાજાનું હિત એના હૈયામાંથી નિતરી રહ્યું હોય તેમ પાતાના સ્વામીના ઐશ્ચર્ય થી ગર્વિષ્ટ થયેલા તે એલ્યા, “તમારીએ નવીન પત્નીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૧૧૧ અમારા સ્વામી ઘણાજ પ્રીતિવાળા થઈ ગયા છે તેના વિયોગે પિતાનું રાજકાર્ય પણ સંભારી શકતા નથી માટે હે રાજન! ખોટે મમત્વ કરી તમારૂ રાજપાટ ગુમાવશે નહિ, એક ખીલીને માટે પ્રાસાદ તોડી પાડવાની મહેનત કોણ કરે? માટે અમારા દેવને એ દેવી આપીને તમે વૃદ્ધિ પામે... » - દૂતના વચનથી કીધાંધ થયેલા રાજાએ દૂતને ધક્કા મારી બહાર કાઢી મુકાવ્યો, અપમાન પામેલો દૂત ગુસ્સાથી ધમધમતો પિતાને દેશ ચાલ્યો ગયો. રાજા મહેન્દ્રસિંહને ચંદ્રરાજાના અપમાનની વાતો કહીને ખુબ ઉશકેર્યો
મહેન્દ્રસિંહ દૂતની વાણી સાંભળીને ચતુરંગી સેના સહિત પૃથ્વીને ધમધમાવતે ચંદ્રસિંહના સિમાડે આવી પહે, ચંદ્રસિંહ પણ પિતાના લશ્કર સાથે મહેકસિંહના સામે આવ્યે, બન્ને લશ્કરો સામસામે ખુબ જેસથી લડ્યાં. યુદ્ધમાં છળ અને બળથી મહેન્દ્રસિંહ ચંદ્રસિંહને ઘાયલ કરીને પકડી લીધો. તેણે પોતાના લશ્કર માફરતે નંદપુરી લુંટાવી દીધી ને રતિસુંદરીને રાજમહેલમાંથી પકડી મંગાવી. પોતાનું અભિષ્ટ સિદ્ધ થવાથી મહેન્દ્રસિંહે ચંદ્રસિંહને બંદીખાનાથી મુક્ત કરી એનું રાજ્ય સોંપી દીધું ને પોતે પોતાને દેશ ચાલ્યો ગયો. ત્યાં એક વિશાળ પ્રાસાદમાં રતિસુંદરીને રાખી.
રતિસુંદરીના સૌંદર્યમાં દિવાન બનેલો રાજા મહેકસિંહ રૂવાબદાર વસ્ત્રાભૂષણથી સજજ થઈને રતિસુંદરી પાસે આવ્યા. “પ્રિયે ! તારા સ્વરૂપમાં આશક થયેલા મેં શું નથી કર્યું ? યુદ્ધમાં હજારે માણસનો નાશ કરાવી નાખે. ચંદ્રસિંહ રાજાને યુદ્ધમાં જીતી લઈ એક કેડીને બનાવી દીધો એની રાજ્ય લક્ષ્મી લુંટી લીધી એ બધું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #120
--------------------------------------------------------------------------
________________
-
૧૧૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તારે માટે, તને સ્વાધિન કરવા માટે, તારા જેવી સુંદરી પ્રાપ્ત કરી તારા સમાગમ સુખથી આ બળતા જીગરને તૃપ્ત કરવા માટે, તારા જેવી પ્રિયાને મેળવી સુખી થવા માટે,
રાજાનાં તલોહ સમાન વચન સાંભળી રતિસુંદરી વિચારમાં પડી. “અરે! આ મારા રૂ૫ લાવણ્યને ધિક્કાર થાઓ, એ રૂપમાં લુબ્ધ બનીને આ પાપી રાજાએ કેટલો બધો અનર્થ કર્યો? હજારે ઉત્તમ પુરૂષોને મારા નિમિત્તે નાશ કરી નાખે, મારા પતિને આ દુઝે પરાભવ પમાડી દુ:ખી કર્યા, મને અહીં પકડી લાવ્ય, આવા વિષય સમયે હું મારા શિયલનું રક્ષણ શી રીતે કરીશ? છતાંય ગમે તે ભોગે પણ મારા શિયલનું હું રક્ષણ કરીશ. હાલમાં તે કાલ વિલંબ કરવા દે; જ્ઞાનીએ જોયું હશે તેમ થશે.”
“રાજન ! તમારા સરખા ઉત્તમ પુરૂને પરસ્ત્રીમાં રક્ત થવું તે યોગ્ય નથી. પોતાની સ્ત્રીમાં સંતોષ માની જે પુરૂષ પરસ્ત્રીથી પરોગમુખ થયેલા છે તેમને જ ધન્ય છે, નરકમાં જનારા પુરૂજ પરસ્ત્રીની અભિલાષા કરે છે રાજન !
એ તારો ઉપદેશ હાલમાં રહેવા દે. હાલમાં તો મારી પટ્ટરાણી બની તું કુરૂદેશની મહારાણું થા, રાજ્યલક્ષ્મીને ભેગવનારી થા! મારા જલતા જીગરને શાંત કરનારી થા! પ્રિયે ! મારે અધિરા અને ઉસુક મનને જેમ બને તેમ તાકીદે શાંત કરતૃપ્ત કર.”
રાજાની આતુરતા અને ઉત્સુકતા જોઈ રતિસુંદરી કંપી ઉઠી. “મહારાજ ! ધિરજ ઘરેઉતાવળે કાંઈ આંબા પાકતા નથી. સમતાનાં ફલ મીઠાં જ હોય છે. પહેલા આપને એક પ્રાર્થના કરું છું તે સ્વિકારશે?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
-
-
-
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૧૩ અને તે તારી પ્રાર્થના શી છે પ્રિયે? અરે તું કહે તે મારું મસ્તક ઉતારી હાજર કરું, તું કહે તે બધી કરદેશની રાજ્યલક્ષ્મી તારા ચરણમાં હાજર કર, બોલ? તારે હકમ હું શી રીતે અદા કરૂં ? પરસ્ત્રીના રૂપ લાવણ્યરૂપી દીપકમાં જળી રહેલા પતંગીયાની જેવા પામર પુરૂષે એ સિવાય બીજુ કહે પણ શું! - “રાજન ! ચાતુર્માસ પર્યત મારું વ્રત પૂર્ણ થવા દે! ત્યાં સુધી શીલભંગની યાચના કરશે નહિમારા મહેલમાં આવશે ય નહિ. રતિસુંદરીના આ ધડાકાથી રાજાનું હૃદય ઘવાયું “અરે એ શી રીતે બને? છતાં ભલે એ તારી પ્રાર્થના હું માન્ય રાખું છું. એમ કહી રાજા થવાતે હૃદયે ચાલ્યા ગયે, અત્યારે તે એના મનને અભિલાષ મનમાં જ રહી ગયે.
છએ વિગયો ત્યાગ કરી રતિસુંદરીએ આચાર્લી તપ કરવા માંડયું, ને તેમાંય એક ધાન્યથી નિભાવીને; ચાતુર્માસ પૂર્ણ થતાં તો શરીર હાડ, માંસ અને ચામડી ભર બનાવી દીધું. એ સૌંદર્યમાંથી તેજ, ગૌરવ, છટા બધુંય ઉડી ગયું ને વદનની કાંતિય કરમાઈ ગઈ. એ વિરૂપ રતિસુંદરીને એક દિવસે અકસ્માત રાજાએ જોઈ એની નરી વરવી ને બિભત્સ કાંતિ જોઈ રાજા એના મહેલમાં આવ્યો પ્રિયે ! આ શું ? અનેક દાસ દાસીને પરિવાર તારી સેવામાં હાજર છતાં, મનગમતાં સ્વાદિષ્ટ મિષ્ટાન્ન તારા ચરણમાં આળોટતાં છતાં તારી આ સ્થિતિ કેમ? કયા દુખે તારી આ સ્થિતિ થઈ છે વાર? - “હે દેવ! હું હાલમાં એક મહાન વ્રત કરું , એ કલેશકારી અને દુરસ્સહ વ્રતથી હું દુર્બલ થઈ છું. રતિએ ઠરે લેજે જવાબ આપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તારે તે વળી અત્યારે વ્રત કેવું? ફરદેશની પદરાણી થઈને તું જગતને આશ્ચર્ય કરે એવાં અદભૂત મનુષ્યસંબંધી સુખોને ભોગવ! સુખ ભેગવવાના દિવસેમાં અત્યારે તે તારે વૈરાગ્ય ૨ વળી?” રાજાએ કહ્યું,
“હાડ માંસથી ભરેલો આ દેહ તે જ વૈરાગ્યનું કારણ છે મહારાજ ! ગમે તેવું શભાયુક્ત હોવા છતાં આ શરીર પાપનું જ ઘર છે. આવા નિર્ગુણ અને દોષના મંદિરરૂપ આ શરીરને જોવા માત્રથી પણ આપ જેવા ગુણાઢય પુરૂષે મુંઝાઈ જાય છે. ઉત્તમ પુરના ચિત્તને પણ જે ભમાવી નાખે એવા આ પાપીપિંડ ઉપર વળી મોહ શ? રતિ બેલી.
રતિસુંદરીની વૈરાગ્યમય વાણી પણ મગરોલ પાષાણની માફક રાજાને કાંઈ પણ અસર કરી શકી નહિ, “કાતે! હવે તું તારે તપ પૂર્ણ કર ને મારે અભિલાષ પણ તું પૂર્ણ કર. પુષ્પની નાજુક ખીલેલ કળી અત્યારે કરમાયેલ છતાં કેવી તેજસ્વી અને આકર્ષક છે?” રાજા ચાલ્યો ગયે રાજા એના તપની પૂર્ણતાની રાહ જેવા લાગે.
અનુક્રમે રતિસુંદરીને તપ પૂર્ણ થયે તે પછી એક દિવસે રાજા રતિસુંદરીના મહેલે આવ્યો. “પ્રિયે! કમલની સુવાસથી આકર્ષાયેલ ભ્રમરની માફક હું પણ તારામાં લુબ્ધ થયો છું. તારા વિયોગરૂપી દાવાનલથી પીડાઈ રહ્યો છું.” રાજાએ પોતાની મનેવેદના જાહેર કરી
પારણામાં સ્નિગ્ધ અને મને હરભજન કરવા છતાં અત્યારે મારા શરીરમાં સંસ્કૃતિ નથી, મારૂં મસ્તક ભમે છે. પેટમાં શુળ આવે છે. શરીરની સંધીના ભાગે તુટી રહ્યા છે કે તમે તે હજી મારી આવી હાલતમાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #123
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૧૧૫
- -
-
-
વિલાસની જ વાત કર્યા કરે છે એ નવાઇની વાત છે!
“દીપકના તેજમાં અંજાયેલ પતંગીયુ બીજે કયાં જઈ શકે? કમલની સુવાસમાં લેભાયેલ ભ્રમરની બીજી ગતિ પણ શી? તારા જેવી જગતમોહિની પ્રિયા સ્વાધીન હોવા છતાં હવે ધીરજ પણ શી રીતે રહે?” રાજાની આતુરતા વધી
રાજાને ખુબ દુરાગ્રહ જાણી રતિસુંદરીએ રાજાથી ગુપ્તપણે મદનફળ મુખમાં મુકી દીધું તે પછી રાજાની પાસે આવી વાત કરતાં ને રાજાને સમજાવતાં રાજાની આગળ વમન કર્યું. પોતાનું એ ઉચ્છિષ્ટ ભોજન કરીને બહાર વી કાઢેલું રાજાને બતાવતી રતિસુંદરી બેલી.
દેવ! દેહનું આ સ્વરૂપ જુઓ? આપ જે સૌંદર્યમાં મુંઝાઈ ગયા છે. એનાં આ મૂલ્ય? પવિત્ર વસ્તુઓ પણ પેટના સંબંધથી અપવિત્ર-અશુચિમય થઈ જાય છે. ઉત્તમ જને અશુચિનું ભક્ષણ કરતા નથી, આપ તે બાલથી ચ બાલ છે કે આ વમેલાનું ભજન કરવા ઈચ્છો છો.) રતિસુંદરીને કટાક્ષ સાંભળી રાજા ચમક
“અરે! શું હું રાંક છું! શું હું જડ છું કે વમન કરેલું ખાઉં?” રાજા બોલ્યા,
અરે મૂઢમાણસ પણ સમજી શકે તેવી દીવા જેવી વાત આપ કેમ સમજતા નથી? જે પરસ્ત્રી છે તે વમેલા આહાર જેવી છે. બીજા પુરૂષે ભોગવેલી સ્ત્રી એ તે વમેલા આહાર જેવી જ ગણાય, તેની સાથે તમે એ વમેલા આહારને ગ્રહણ કરવા ઇચ્છો છો એ નફે દીવા જેવું સત્ય કેમ સમજાતું નથી રાજન !”
એ બધીય તારી વાત સત્ય છે. પણ રાગી દોષને જેતે નથી, તેમ આ અંગમાં આશક થયેલો હું એક માત્ર તનેજ જોઈ રહ્યો છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
“આપ મારા ક્યા અંગમાં આસક્ત થયા છો?”
આ જે તારાં હરણીના જેવાં ચપળ અને તેજસ્વી ને જ કેવા આકર્ષક છે? એની અદ્દભૂત શોભાનાં તારી આગળ હું શાં વખાણ કર્યું?”
એમ? મારાં આ ને તમને બહુ ગમે છે ? કંઇક ઇરાદા પૂર્વક રતિસુંદરી બોલી. એનાં વિશાલ નયને ચમકી રહ્યાં. એ નયનેમાં અપૂર્વ તેજ ઉડી રહ્યું
હા પ્રિયે ! મૂઢ રાજાના કામુક હૈયાના દાહજવરને ભૂજાવવા હવે અપૂર્વ બલિદાનની એને જરૂર લાગી. કંઇક નિશ્ચય કરી રતિસુંદરી ઉભી થઈ. આ પાપી રાજાના સકંજામાં પોતાનું શીલ રહી શકશે નહિ. પછી તો શીલના મૂલ્ય આગળ પોતાના દેહને તુચ્છ ગણતી રતિસુંદરીએ તીર્ણ છરી લાવીને પોતાનાં બને નેત્રો છેદી રાજાની આગળ ધર્યા, ” “આપને આ નેત્ર પ્રિય હોય તો લે. ” નેત્રો અર્પણ કરતી રતિ બોલી.
નેત્ર વગરની અંધ થયેલી રતિસુંદરીનું આ સાહસ જેને રાજા મહેન્દ્રસિંહને મદન-કામવર ઓસરી ગયેઆ બનેલો તે ફાટી આંખે એ વિગતનેત્રા રતિસુંદરીને જેવા લાગ્યો “આહા ! તને અને મને દુ:ખકારીએવું આ તે શું કર્યું? અરે ! સાહસ વૃત્તિવાળી ! આ તે બહુજ વિપરીત કામ કર્યું.”
“મહારાજ ! તમને અને મને આલેક અને પરલેકમાં હિતકારી એવું આ કામ મેં કર્યું છે. ઔષધ કડવું હોય છે તો તે જ રોગને નાશ કરી શરીરને નિરોગી બનાવે છે. તેમ પરસ્ત્રીના સમાગમથી માનહાનિ, ધનનાશ અને જીવિતનો નાશ થાય છે, ને પરભવમાં દુ:ખ દારિદ્ર, દૌર્ભાગ્ય, ક્ષય, કુષ્ટ અને ભગંદર આદિ રેગ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવને નેહસંબંધ
૧૧૭
ઉત્પન્ન થાય છે. પરસ્ત્રીનું આલિંગન કરનારને નરકમાં ધગધગતા લોહ સ્થંભને આલિંગન કરવું પડે છે ને તિર્યંચ ચોનિમાં ખસી કરાવવી, શીત, તાપ સહન કરવા, ભૂખ : તરસ તેમજ પરવશતાનાં દુખ અતિ કલેશકારી હોય છે, આવા દુ:ખરૂપી રોગોથી મારા આ ઔષધરૂપ કાર્ય વડે આપણે બને છુટી ગયાં, મારા આ કાર્યથી તમારું ને મારૂં બન્નેનું લકમાં હિત થશે, પરસ્ત્રીના ગમનથી તમારું દુર્ગતિ ગમન પણ હવે અટકી જશે રાજન! રતિસુંદરીની કામદેવના તાપને નાશ કરનારી દેશના સાંભળી રાજા ઠંડાગાર થઈ ગયે. એના સાહસથી જેની બુદ્ધિ આપોઆપ સાનમાં આવી ગઈ છે એ રાજા પિતાના ; મસ્તકને કંપાવતો બોલ્યો, “આહ! સમયને જાણનારી તુ એક મહાન સતી છો, સતીમાં મુગુટમણિ સમાન તારા જેવી મહાન સતીનું મારા જેવા પાપીને દર્શન પણ કયાંથી હેય? હે સાધ્વી ! મારા અપરાધને તું ક્ષમા કર, મારે હવે શું કરવું તેની મને આજ્ઞા કર ? ”
સતીની ક્ષમા માગતો રાજા બે હાથ જોડી પોતાના ; અપરાધ ખમાવવા લાગ્યું. રાજાની શુદ્ધ ભાવના જાણી રતિસુંદરી બોલી, “રાજન ! આજથી પરસ્ત્રીને તમે ત્યાગ કરો કે જેથી તમારે ભવ ભ્રમણ કરવું પડે નહિ, - “આજથી મારે પરસ્ત્રીને ત્યાગ છે! પશ્ચાત્તાપની અગ્નિમાં દગ્ધ થતા રાજાએ એ પ્રમાણે ચતુર્થ વ્રતને અંગીકાર કર્યું ને રતિસુંદરીને પોતાના ગુરૂ સ્થાને સ્થાપન કરી સન્માન વધાર્યું છતાંય એ અંધ રતિસુંદરીને જોઈ રાજા વારંવાર વિલાપ-શેક કરવા લાગે, રાજ્યકાર્યને ત્યાગ કરી એ પશ્ચાત્તાપના પાવકમાં જલવા લાગ્યા. એ “ઓહ! આ સતી સાધી સીનું મેં પાપીએ કેવું અનર્થ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કર્યું? એના સંસારનું–અરે એ રમણીય એની સૃષ્ટિનું મેં સત્યાનાશ વાળી નાખ્યું. એની આંખનું બલિદાન લીધું, હા ! મારાં પાપ ! ઐશ્વર્ય અને યૌવનના મદમાં આ સતીના સુખને મેં નાશ કરી નાખે.” રાજા મહેકસિંહને પશ્ચાતાપની ભઠ્ઠીમાં બળી મરતો જાણી સતીએ કાઉસગ્ગ ધ્યાને રહી શાસનદેવીને યાદ કરી
પંચપરમેષ્ઠીના ધ્યાનમાં તત્પર એવી અપૂર્વ શીલ માહામ્યવાળી રતિસુંદરીના શીલ માહાસ્યથી શાસનદેવી પ્રગટ થઈ “હે શીલરૂપ અપૂર્વ વૈભવવાળી ! તું જયવંત રહે ! હે સતીયોમાં શિરોમણિ ! તારું કલ્યાણ થાઓ. હે રાજાને પ્રતિબંધ કરનારી! તારી સર્વે અભિલાષા પૂર્ણ થાઓ. » દેવીએ કરેલી સ્તુતિની સાથેજ સતીનાં વિશાળ ને પ્રગટ થયાં. રાજા વગેરે સતીને મહિમા જાણી આશ્ચર્ય પામ્યા. દેવી તે અદશ્ય થઈ ગઈ, પણ સતીને મહિમા જગતમાં ગવાઈ રહ્યો, અપૂર્વ નેત્ર વાળી ને સંપૂર્ણ અંગોપાંગવાળી સુલક્ષણા રતિસુંદરીને જોઈ રાજા વગેરે સર્વે ખુશી થયા, રાજાએ સતીની ખુબ સ્તુતિ કરી. દાન, માન, મૃગાર, વસ્ત્ર અને આભૂષણથી સતીને સત્કાર કરી પોતાના અપરાધની ક્ષમા માગી. સતી રતિસુંદરીને પોતાના વિશ્વાસપાત્ર પ્રધાન સાથે પતિને ઘેર નંદપુર નગરે મેકલી દીધી. ચંદ્રસિંહ રાજાને પ્રધાનને મુખે રાજાએ શું કહેવડાવ્યું ?
ચંદ્રસિંહ! તમે મારે સહોદર બંધુ જેવા છો. યુદ્ધના મેદાનમાં મેં તમને છેતરીને જીતી લીધા તે મારે અપરાધ તમે ખમ, આ રતિસુંદરી મારી ધર્મભગિની છે. મારી ધર્મગુરૂ છેશાસનદેવીએ જે સતીની રક્ષા કરેલી છે, એવી એ મહાસતી સતીઓમાં મુગુટ મણિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૧૯
સમાન છે, લેશ પણ કલંકની શંકા તમારે કરવી નહિ જગતમાં એક માત્ર તમને જ ધન્ય છે કે જેના ગ્રહને વિષે સાક્ષાત લક્ષ્મીની માફક આ મહાસતી વિલાસ કરે છે
મહેન્દ્રસિંહના પ્રધાન પુરૂષો સાથે રતિસુંદરી નંદર નગરના રાજદરબારમાં આવી મહેન્દ્રસિંહના પ્રધાનોએ રાજા ચંદ્રસિંહને નમી રાજાને પૂર્વોક્ત સંદેશ કહી સંભળા. ચંદ્રસિંહ રાજા પ્રધાનના કથનથી ચમત્કાર પામેલા કૃશ રતિસુંદરીને જોઈ રાજી થયો ને રાજપુરૂષનું સન્માન કરી તેમને વિદાય કર્યો.
રતિસુંદરી પણ રાજ્યલક્ષ્મીનાં સુખ ભેગવા આય: ક્ષયે અનુક્રમે પ્રથમ કલ્પમાં દેવી થઈ
બુદ્ધિસુંદરી. સાકેતપુર નગરના મંત્રીની તનયા બુદ્ધિસુંદરી રૂપ, લાવણ્ય અને કળા કૌશલ્યયુક્ત એવી યુવાન અવસ્થામાં આવી ત્યારે એના પિતાએ સુસીમા નગરીના સુકીર્તિ રાજાના મંત્રી સાથે પરણાવી. બુદ્ધિસુંદરી પરણીને સાસરે આવી સુખપૂર્વક પિતાનો સમય વ્યતીત કરતી. કારણ કેમંત્રીની પુત્રી અને મંત્રીની પત્નીના ભાગ્યમાં ખામીય શી?
છતાંય એમના ભાગ્યમાં પણ ક્વચિત ખામી જોવામાં આવે છે. વિધિની કુશળતામાંય એવી અનેરી ભૂલ થઈ જાય છે ને એવા સુખી માણસે પર પણ દુ:ખની વાદળી અવાઈ જાય છે. એક દિવસે રાયવાડી જતા રાજા સુકીર્તિએ બુદ્ધિસુંદરીને પોતાના મહેલની અગાસી ઉપર સખીઓ સાથે ક્રીડા કરતી જોઈ અને રાજા ચમકે. અનેક રાજપુત્રીઓનો સ્વામી છતા મંત્રી પત્નીને જોઈ એના
':
',
'
તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
સ્વરૂ૫ ! )
૧૨૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સૌંદર્યમાં આશક થયો, એના રૂ૫થી પરવશ બનેલે રાજા મંત્રી પત્નીને પિતાની પત્ની બનાવવાની અભિલાષા કરવા લાગ્યા. “આહ! જગતને આશ્ચર્યકારી શું એનું
"રાજા સુકીર્તિ મનમાં અનેક તર્કવિતર્ક કરતે રાજમહેલમાં આવ્યો પણ એને કયાંય ચેન પડયું નહિ, નિશાને સમયે હોંશીયાર દાસીને બુદ્ધિસુંદરી પાસે મોકલી. દાસીએ બુદ્ધિસુંદરી પાસે આવી અનેક પ્રકારે વાત કરીને બુદ્ધિને સમજાવવાના અનેક પ્રયત્ન કરી જોયા, - બુદ્ધિસુંદરીએ તે દાસીની નિર્ભના કરીને કાઢી મૂકી, અપમાનિત દાસીની વાત સાંભળી ગુસ્સે થયેલા રાજાએ મંત્રી ઉપર આરોપ મૂકી સી સહિત પકડી મંગાવ્ય, કામ પિશાચથી જકડાયેલ મનુષ્યને હિતાહિતનું ભાન હેતું નથી. એક સામાન્ય માણસ પણ પરસ્ત્રીમાં લુબ્ધ થયો છતો અનેક પ્રકારનાં અકાર્ય કરવા અચકાતો નથી તો પછી આ તે રાજા, ' રાજાએ મંત્રીને કારાગ્રહમાં પૂર્યો ને બુદ્ધિસુંદરીને અંત:પુરમાં મોકલી દીધી. રાત્રિને સમયે રાજા જ્યારે પિતાની અભિલાષા પૂર્ણ કરવાને બુદ્ધિસુંદરી પાસે આવ્યા - ત્યારે શિયલ મંગથી ભય પામેલી બુદ્ધિ આ નરરાક્ષસ થકી શીલરક્ષણને ઉપાય ચિંતવતી વિચારમાં પડી ગઈ
કેમ! દાસીની નિર્ભર્સના ને મારી આજ્ઞાને ભંગ કરી તે સતીઓમાં શિરોમણિ બની કે શું ? દાસીનું વચન માન્ય કર્યું હોત તો આ આપદા ક્યાંથી હેત? કારણ કે સમજાવવાથી કામ થતું હોય તે કઈ બળજબરી કરે નહિ.”
અને તેથી તમે અમારા કુટુંબની પાયમાલી કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૧
એકવીશ ભવન નેહસંબંધ નાખી, અમારી ખીલેલી નવપલ્લવ વાડી વિખેરી નાખી, મારા કરતાં તો તમારા અંત:પુરમાં રાણીઓ કયાં ઓછી રૂપવતી છે? મારામાં તમે–એક અદના હીન જાતિમાં તમે શું અધીક જોયું કે જેથી અમારી ખાના ખરાબી કરી નાખી રાજા?” બુદ્ધિસુંદરી બોલી,
તારામાં શું નથી? દેવાંગનાઓને લજાવે તેવું સૌદર્ય, લાલિત્ય, કળા, અભિનય સર્વે કંઈ તારામાં છે તે અંતપુરની રાણીઓમાં નથી. તારી દાસી થવાનેય લાયક નથી. સુંદરી” રાજાએ પ્રેમને ઉભરે ખાલી કરવા માંડ્યો.
એ તમારી મટી જમણું છે રાજા! ઉત્તમ પુરૂષ કદિ હીનજાતિમાં લપટાતા નથી, રાજહંસ મેતીને ચારે મૂદી બીજાની તરફ નજર સરખી ય કરે છે શું ? મોટા ગજેકોના મદનું મર્દન કરનાર કેશરીસિંહ કદાપિ તૃણને અડકતો નથી રાજન ! બુદ્ધિસુંદરીએ રાજાને સમજાવવા માંડ્યો. - “અને છતાંય રાજાને ગમે તે રાણી. રાજાઓની પસંદગી જેની ઉપર ઉતરી એનાં તો ભાગ્યેજ ફરી જાય, મોટું ભાગ્ય હોય ત્યારેજ રાજાની મહેરબાની થાય સમજી? રાજાની રહેમ નજરથી તું રાજ્યરાણું થાય એમાં ખોટુંય શું ? સમજ કે તારે તો આજે અમીના મેહ વરસ્યા છે કે જેથી રાજ તારે આધીન થયા છે.”
“તમારે શું એજ નિશ્ચય છે મહારાજ ??
હા! તારા લાવણ્ય આગળ રાજલક્ષ્મીને હિસાબ પણ શુ ?
તો મારે નિયમ પૂર્ણ થાય ત્યાં લગી આ૫ રાહ જુઓ. બુદ્ધિસુંદરીએ કાળ વિલંબ કરવાને ઉપાય -શોધી કાઢયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
- રાજાએ બુદ્ધિસુંદરીની વાત ઘવાયેલા જીગરે માન્ય કરી-એને રાજી કરી. રાજા પોતાના અંતઃપુરમાં ગયે, મંત્રીને પત્ની સહિત કારાગ્રહમાં પૂરવાથી નગરીમાં હાહાકાર થયો મહાજનવર્ગ આવીને રાજાને સમજાવવા લાગે બીજા પણ મંત્રી વગેરેએ રાજાને સમજાવ્યો. મહારાજ! એ મંત્રી નિર્દોષ અને નિષ્કલંક હેવાથી આપે તપાસ કર્યા વગર એને પકડી જેલમાં પૂર્યો તે સારું કર્યું નથી. આપ એને છોડી મૂકે.” રાજાને ઘણો સમજાવ્યું
મંત્રીઓના સમજાવવાથી તેમજ લોકોના આગ્રહથી રાજાએ પ્રજાને રાજી કરવા માટે મંત્રીને કારાગ્રહમાંથી મુક્ત કરી, એનાં ઘરબાર અને સ્વાધીન કર્યા પણ બુદ્ધિસુંદરીને છોડી નહિરાજાની દાનત કે સમજી ગયા, પ્રજા ગમે તેવી તોય સત્તાધારી રાજાને શું કરી શકે? - બુદ્ધિસુંદરીના છુટકારા માટે રાજાએ તેને ઉદ્દેશીને કહ્યું, “જે મંત્રી પોતાની નિર્દોષતા માટે કાંઈ પણ દિવ્ય કરે તે હું એની પત્નીને છોડી દઉ” રાજાની આ હકીકત સાંભળી સર્વે દુભાતા હૃદયે પિતપતાને સ્થાનકે ચાલ્યા ગયા. લેકે તે સમજાવી શકે શિખામણના બે શબ્દ કહી શકે પણ એ સાથે વિરોધ કરી આતને કઈ ન નેતરી શકે
બુદ્ધિસુંદરી પણ કઈ કઈ વખતે રાજા આવતો ત્યારે વિનોદની બે વાતે સંભળાવી રાજાને રાજી કરતી હતી, તે દરમિયાન બુદ્ધિસુંદરીએ પોતાની જ આબેહુબ નકલ જેવી માષ પિંડની એક મનહર પુતલી તૈયાર કરી. રૂપ, રંગ, છટા, વસ્ત્રાભૂષણથી શણગારી આકર્ષક બનાવી, પિતાની બધી ય કળા, ચતુરાઈ એ પુતલી બનાવવા પાછળ ખર્ચી નાખી. જ્યારે તે તૈયાર થઈ ગઈ ત્યારપછીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૧૨૩
એક દિવસે રાજા જ્યારે બુદ્ધિસુંદરીની પાસે આવ્યો ત્યારે રાજાને એ પુતળી બતાવી, એ મનહર કામસ્વરૂપે મૂર્તિને જોઈ રાજા છક થઈ ગયો
આહા! શી સુંદર કારિગરી! આ તો આબેહૂબ તુંજ )
“મારા કરતાંય રૂપરંગમાં વધે તેવી છે કે નહિ રાજા?” “બેશક, જરૂર.” રાજાએ અનુમતિ આપી.
આપ રાત દિવસ એને આપને અંત:પુરમાં રાખો, એને જોઈને આપ ખુશી થાવ ને મને આ બંધીખાનામાંથી મુક્ત કરો.” બુદ્ધિ બોલી,
અં હ! એ તો નહિ ” “રાજા કટાણું મોં કરીને બોલ્યો.”
મારા કરતાં આ અધીક છે, રાજન ! એનાથી આપ રાજી થશે મારાથી નહિ.” બુદ્ધિએ દલીલ કરી
કારણ?” આતુરતાથી રાજા છે .
“આ મદનથી ભરેલી છે. મદનવતી છે ને હું તે મદનરહિત છું.” બુદ્ધિસુંદરીએ એમ કહીને એ પુતળી રાજાની આગળ ફેંકી, જમીન ઉપર પછડાવાથી એ ભાગી ગયેલી વિરૂપ થયેલી પુતળીમાંથી દુર્ગધને ફેલાવતા અનેક અશુચિ પદાર્થો નિકળી પડ્યા. રાજા એ દુધ ન સહેવાથી ચાર ડગલાં પાછળ હટી ગયે.
પ્રિયે! આ શું ? બાલક પણ ન કરે એવું નિંદ્ય તે આ શું કર્યું ?'
“રાજન ! મારા હાથે ઘડેલી આ પુતળી મારા કરતાં પણ અધિક હતી. હું તે એનાથી હીન છું, જળ અને અગ્નિથી આની શુદ્ધિ તે થઈ શકશે પણ સુવર્ણ અને રત્નના સંસ્કારથી ય મારી શુદ્ધિ નહિ થાય !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
એ તારી ભ્રમણા છે પ્રિયે ! કર્યાં તુ' અને કયાં આ જડ દુર્ગંધ ભરેલી પુતળી! કનક અને કથીર ક્રિ સમાન થઇ શકે?” રાજા! તમે પંડિત થઈ ભીંત ભૂલ્યા છે. આ ઉપરથી રૂપરગ ભર્યા ભભકાળધ શરીરની અંદર હાડ, માંસ, રૂધિર સિવાય બીજું શું છે? મળ, મૂત્ર અને વિદ્યાર્થી ભરેલા આ ગંદા ફ્લેવરમાં રાચી નરકનાં દ્વાર શા માટે ખખડાવા છે? માંસમાં આસક્ત માછલાની માફક સ્વલ્પ માત્ર સ્પર્શઇન્દ્રિયના સુખમાં રક્ત ખની મેરૂથી ય અધિક તિર્યંચ અને નરગતિનાં દુ:ખની અભિલાષા - શા માટે કરો છે ? દુર્ગતિને આપનારી એવી પરદારાને જે પુરૂષ સેવતા નથી તે આપદારૂપ સાગરની પાર તરી જાય છે, એટલું જ નહી બલ્કે સસારની ઉત્તમ સંપત્તિને પામે છે, પરસી કે પરપુરૂષને આલિંગન કરવા માત્રથી નરકાગ્નિની ધગધગતી જ્વાળામાં દુગ્ધ થવાનું ન હોત તા તમારા જેવા સજ્જન પુરૂષના સ`ગ કોને સુખકારી ન થાય ?”
“પુરૂષોને આ સૌંસારમાં ભાગ તા માત્ર અપકાલના પ્રમાણમાં હોય છે ત્યારે એના ફલ તરીકે દુ:ખ ભોગવવાનાં તા નરકને વિશે પલ્યાપમ અને સાગરોપમ સુધી હોય છે હે રાજન! તમે તમારા અંત:પુરની સૌ દ શાલિની રમણીયા કરતાં મારામાં શુ' અધિક જોયુ` છે કે એ સાગરોપમ સુધીનાં દુ:ખ ભાગવવા તૈયાર થયા છે.. પ્રજાજન જો ગુન્હો કરે તા તમે અહીયાંજ શિક્ષા કરી છે પણ તમારા ગુન્હાની શીક્ષા તમારે નરકમાં જઈને અવશ્ય ભાગવવી પડશે. રાજન! માટે આ ખાટા કદામહ મૂકી ન્યાય માર્ગે ચાલેા છ
બાલક જલમાં પડેલા ચક્રના અનેક પ્રતિબિંબને
૧૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૧૨w.
જોઈ જેમ ચંદ્ર એક છતાં અનેક માને છે તેમ મલ, મુત્ર અને વિષ્ટાથી ભરેલી બધી સ્ત્રીઓ સરખી હોવા છતાં કામીને ઉપરના રૂ૫ રાગ અને ટાપટીપથી જુદીજુદી ભાસે છે, જ્ઞાની અને ઉત્તમ જન તે સ્ત્રીને મળમૂત્રની કાયા જ માને છે, એ શુદ્ધ વાતે મોટા ભાગ્યે જ સમજાય છે. રાજન !?
ભવિતવ્યતાના યોગે આ ધીઠ રાજાના પાષાણ હૃદયમાં ઉપદેશરૂપી અમીઝરણાનું નિર્મળ નીર નીતરવાથી એનું હૃદય ભીંજાયું, હૃદયની ભાવના ફરી ગઈ, પાપી વિચારે બદલાઈ ગયા. વિષયરૂપી કીડા મગજમાં સળવળતો હતો. તે આપોઆપ નષ્ટ થઈ ગયો એને કાળજ્વર ઠગાર થઈ ગયો રાજા પશ્ચાત્તાપ કરતો બોલ્યો, “સતી! તારી વાણી સત્ય છે સાકરથીય મીઠી તારી વાણી સાંભળી મારી. મોહનિદ્રા નાશ પામી ગઈ મારી લોલુપતા આપોઆપ નષ્ટ થઈ ગઈ. મારાં વિવેક ચક્ષુ આજ ખુલી ગયાં, પરસ્ત્રીમાં લંપટ બનેલે હું અઘોર નરકમાં ડુબી જાત પણ તે મને એ ઘોર નરકના અંધકારમાં પડતો બચાવ્યો. તારા જેવી ધર્મ દેનારી મહા ભાગ્ય ગેજ મળે છે, કહે, હવે મારે શું કરવું ?” પશ્ચાત્તાપથી બળતા રાજાને સન્માર્ગે આવેલો જાણી બુદ્ધિસુંદરી પરમ આનંદ પામી.
મહારાજ! તમારા જેવા ઉત્તમ નરને પરસ્ત્રીને ત્યાગ કરે એજ યોગ્ય છે જેથી આ લોકમાં તમારી કીર્તિ વધે ને પરલોકમાં પણ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ આદિ સ્વર્ગની સંપદા પ્રાપ્ત થાય.
બુદ્ધિસુંદરીનું વચન નિર્મળ મનના રાજાએ સ્વી-- કારી પરસ્ત્રી ત્યાગને નિયમ ગ્રહણ કર્યો. રાજાએ બુદ્ધિસુંદરીને ખમાવી પોતાના અપરાધની માફી માગી. દાન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પૃથ્વોચંદ્ર અને ગુણસાગર
માનથી એને સત્કાર કર્યો વસ્ત્રાભૂષણ, અલંકારાદિક આપીને રાજાએ ધર્મ ભગિનીની માફક બુદ્ધિસુંદરીને પિતાના મહેલમાંથી વિદાય કરી.
રાજાએ મંત્રીને બોલાવીને એને સત્કાર કરી મંત્રીને હેદો અર્પણ કર્યો, બુદ્ધિસુંદરીના કાર્યથી ચમત્કૃત થયેલો મંત્રી પણ પરિણામ સારું આવેલું જોઈ રાજી થયે સતી બુદ્ધિસુંદરીની સારાય નગરમાં ખ્યાતિ થઇ.
ગુલાબની સુવાસથી મંદમંદ વાયુની લહરીઓ સારાય ઉદ્યાનને સુવાસીત બનાવી દે છે, તેમ ગુણીજનોની ખ્યાતિ પણ સમયને અનુસરીને સારા નગરમાં પ્રસરતાં વાર લાગતી નથી.
દીર્ઘકાલ પર્યંત બુદ્ધિસુંદરી સંસારનાં સુખ જોગવી પ્રાંતે પહેલા સૌધર્મકલ્પમાં દેવી તરીકે ઉન્ન થઈ
ઋદ્ધિસુંદરી. સાકેતપુરની રમણીય બજારે અપૂર્વ શોભાને ધારણ કરી રહ્યા છે, દેશપરદેશના વ્યાપારીઓ વ્યાપારને માટે આવે છે, લાખેની ઉથલપાથલ કરી જાય છે. એવાજ કઈ વ્યાપાર નિમિત્તે તામ્રલિપ્તી નગરીથી આવેલો સુધર્મા નામે વણીક બજારમાં પિતાના સંબંધીની પેઢી ઉપર બેઠેલો હતો. શેઠ સાથે વ્યાપાર સંબંધી વાત કરતો પિતાને અનુભવ વર્ણવી રહ્યો હતો. ત્યાં અચાનક એ માર્ગે જતાં કેઈક વ્યક્તિ ઉપર એની નજર ચેટી ને ત્યાંજ કરી ગઈ.
પિતાની ચાર પાંચ સખીઓ સાથે રૂપસુંદરી ઋદ્ધિસુંદરી અત્યારે હાસ્ય વિનોદ કરતી ત્યાંથી ચાલી જતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સનેહસંબંધ
૧૨૭ હતી તે દરમિયાન રૂદ્ધિસુંદરી અને સુધર્મની નજર એક બીજા તરફ આકર્ષાઈ - સખીઓની મીઠી મશ્કરીથી મુંઝાયેલી રૂદ્ધિસુંદરી પિતાને મકાને ચાલી ગઈ. જતાં જતાંય સુધર્મ તરફ દષ્ટિ કરતાં સુધર્મને છીંક આવવાથી નમો નેંકાય એ શબ્દ તેના મુખથી નિકળેલ દ્વિસુંદરીએ સાંભળ્યો. એ સુરૂપ વ્યવહારીયાને જનધર્મ-પિતાને સાધર્મિક સમજી વિશેષ રાજી થઈ સખીઓએ આ વાત ઋદ્ધિના માતાપિતાને સમજાવી દેવાથી એના પિતાએ સુધર્મના કુલ, વ્યવહારની ખાતરી કરી,
સુધર્મ પણ ઋદ્ધિસુંદરીને જોતાં એના સ્વરૂપરૂપી દીપકના તેજમાં પતંગીયાની માફક વિવશ થઈ ગયે, એ
સ્વરૂપનિશામાંજ ચકચુર થઈ ગયો, એ સુંદરીના ધ્યાનમાં બીજા વ્યાપારના વિચારે ય ભૂલી ગયે, “વિધિએ કુરસદે ઘડેલી શું એ દેહલતા! એ સૌંદર્યની સુવાસ હજી પણ જીગરમાંથી ભુસાતી નથી. જગતમાં એ બાળાને જે પતિ થશે તે એકજ ધન્યવાદને પાત્ર છે. આ જીવનમાં જે એ મનહર બાળ ન મળે તે કાંઈ નથી, તે જીવન એળે ગયું સમજવું. અરે! આ બાળ મને શી રીતે મળે?
સુમિવશેઠ પાસે ઋદ્ધિસુંદરીનાં અનેક માગા આવવા લાગ્યાં પણ શેઠની દષ્ટિ કેઇના પર કરતી નહિ. ઘણે ભાગે તે પિતે જૈનધર્માનુરાગી હેવાથી પુત્રી મિથ્યાવીને-પરધમને ત્યાં જઈ ધર્મભેદના કારણે દુઃખી થાય તેથી અન્ય ધર્મને તે ઘસીને સાફ ના પાડતા તેમજ બીજા કેઈ કારણે પણ શેઠની પસંદગી ઉતરતી નહિ,
દ્વિસુંદરીનું સુધર્મ તરફ આકર્ષણ જાણીને શેઠે સુધર્મના સંબંધમાં ખાતરી કરી લીધી. જૈનધમી તેમજ રૂપ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૨૯
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ગુણે તે પેાતાની પુત્રીને ચાગ્ય હેાવાથી શેઠે પાતાની પુત્રીતે શુભ મુહૂર્તે તેની સાથે પરણાવી દીધી.
ભાગ્યશાળી સુધર્મને પ્રાના કર્યા વગર અનાયાસે ઋદ્ધિસુંદરી પ્રાપ્ત થવાથી લાકે તેના ભાગ્યની પ્રાસા કરવા લાગ્યા. પાતે ધર્મની પ્રશંસા કરવા લાગ્યા. કે અપૂર્વ ચિંતામણિ સરખા જૈનધર્મના પ્રભાવથી આ મનેાહર બાળાના વિના પ્રયાસે પાતે સ્વામી થયા હતા.
લગ્ન પછી કેટલાક સમય સુધમ સાકેતપુરમાં રહીને પછી સસરાની રજા મેળવી પાતાને નગર તામ્રલિપ્તીએ પ્રિયાની સાથે ચાલ્યા ગયા. ત્યાં બન્ને જણા એવા પ્રેમથી રહેવા લાગ્યાં કે જેઓ ક્ષણમાત્ર પણ જતાં પડતાં નહિ. શરીર જુદુ છતાં પ્રેમથી એક અભિન્ન એવાં તેના સસાર સુખ ભાગવતાં કેટલાક કાલ ચાલ્યા ગયા.
ધન કમાવા માટે સુધર્મ અનેક વસ્તુઓનાં વહાણ ભરીને પ્રિયાની સાથે સમુદ્રની મુસાફરીએ ચાલ્યા, સમુદ્રમાં મુસાફરી કરતાં તેમણે અકસ્માત સાગરને ખળભળતા જોયા, પ્રચંડ વાયુથી સાગરનાં માજા આકાશ પર્યંત ઉછળવા લાગ્યાં. પ્રચંડ તાફાનવાળા સાગરને જોઈ નાવિકા પણ ગભરાયા, વહાણા સ્થિર કરવા પ્રયત્ન કર્યા પણ સાગરની છાળા સાથે વહાણ અહીં તહીં' અથડાવા લાગ્યાં તે બધાંય જીવનની આશા છેાડી પાતપાતાના ઇષ્ટ દેવને સભારવા લાગ્યા. સુધર્મ અને ઋદ્ધિમુ દરીએ તેા બધી માહુજ જાળ છાડી સાગારી અણસન કરી દીધું.
આખરે એ ભયંકર તાફાની સાગરની છેળાએ વહાતે ભાગી નાખ્યું, માલ, ચરૂ, બાળ, વહાણના નાયિકા, નાકર, ચાકર વગેરેચે સાગરમાં જ સમાધિ લીધી, સાગરનાં માજામાં ડુબાડુબ કરતાં સુધ અને ઋદ્ધિકરીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
=
==
=
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૨૯
ભાગ્યમાં બીજાઓની માફક સાગર સમાધિ લખાઈ નહોતી પુષ્યાનુગથી તેમના હાથમાં એક વિશાળ પાટીયું આવ્યું.
સંસારનાં કેટલાંક સુખદુ:ખની હવા તેમના ભાગ્યમાં સર્જાયેલ હોવાથી મૃત્યુ બીજાઓની માફક તેમને ઝડપી શક્યું નહિ. બન્ને જણાં એ પાટીયાનું અવલંબન પામીને સમુદ્રમાં તણાતાં તણાતાં ચાર પાંચ દીવસે જંગલમાં સમુદ્રના મોજથી ધકેલાતાં કિનારે આવી પહોંચ્યાં. સમુદ્રની આફતમાંથી સહિસલામત કિનારે આવી જવાથી તેઓ બન્ને ખુશી થયાં ને જંગલમાંથી પ્રાણુક ફલાદિક લાવીને નિર્વાહ કરતાં બીજા કે વહાણની આશાએ ત્યાં કિનારા ઉપર રહેવા લાગ્યા. દૂર સમુદ્રમાં જતા વહાણવું ધ્યાન ખેંચાય એવી રીતે તેમણે એક ઉદ્ઘ નિશાન કર્યું. પિતાને લીધે પિતાની પ્રાણાધિક પ્રિયાને દુ:ખી થતી જઈ સુધર્મ છે. પ્રિયે! તને સાથે લાવીને મેં પાપીએ મોટી મુશ્કેલીમાં મુકી દીધી.”
“સુખદુ:ખ એ તે પૂર્વકર્મના વિપાકનાં ફલ છે. સ્વામિન ! માટે એવી દૈવકૃત બાબતમાં આપે હર્ષશેક ન કરવો. ધર્મના મર્મને જાણનારા તમારા જેવા જ્ઞાતાપુરૂષે તો કર્મના મર્મને સમજી વિશેષ કરીને ખેદ ન કરવો જોઈએ.”
બીજા વહાણની રાહ જોતા કેટલોક સમય તેમને પસાર થયે, એક દિવસે સાગરમાંથી પસાર થતા કઈ વહાણના નાવિકેએ કિનારા ઉપર રહેલ પેલું નિશાન જોવાથી તરાપા ઉપર એક બે નાવિકને બેસાડી તે તરફ મોકલ્યા. પેલા પુરૂષે કિનારે આવીને કહેવા લાગ્યા, “આ વહાણને માલિક સુલોચન સાર્થવાહ જબુદ્વિપ તરફ જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે. તમારી ત્યાં જવાની ઈચ્છા હોય તો ચાલે.” • તે પુરૂષની વાણી સાંભળીને બન્ને જણ એમની સાથે તરાપા ઉપર બેસીને પેલા મોટા વહાણ પાસે આવી પહોંચ્યાં સુલોચનશેડે સુધર્મને સત્કાર કરી એની આગતા સ્વાગતા કરી. વહાણ આગળ ચાલવા માંડયું. અનુક્રમે સુલેચન સાર્થવાહ અને સુધમને ગાઢ મૈત્રી થઈ. તે દરમિયાન સાર્થવાહને ધિસુંદરીના રૂપને નિશે ચડ્યો
ક્રિસુંદરીને હાથ કરવાની સાર્થવાહને તાલાવેલી લાગી એ સુંદરીના મેહમાં મુગ્ધ થયેલે બીજું ચિંતવેય શું? વિધિએ કેવી કાકડી બનાવી છે એને? આ રૂપગર્વિતા નારી પ્રેમથી મારા દેહને આલિંગન ન આપે તે મારું યૌવન, ધન અને રૂપ સર્વે નકામું સમજવું, પણ એ બને શી રીતે? જ્યાં સુધી પોતાને પતિ એની સાથે હોય ત્યાં લગી એ મારા જેવાની ઇચ્છાય શી રીતે કરે? મધુરા આમ્રફળ છોડીને લીંબડાની ઈચ્છા કેઈ ના કરે, છતાંય કેઈપણ ઉપાયે હાથમાં આવેલી આ તક જવા ન દેવાય.”
સુચન નામ છતાં કુલચનવાળે તે સાર્થવાહ મનમાં અનેક દુષ્ટ સંકલ્પ વિકલ્પ કરતે યોગ્ય સમયની રાહ જોવા લાગ્યા. એક રાત્રીએ વહાણમાં બધાય જ્યારે ભર નિદ્રામાં હતા તે સમયને લાભ એણે લીધો. લઘુશંકાને બહાને તે ઉભે થયે સુધર્મની પાસે આવ્યે ભરનિદ્રામાં પડેલા સુધર્મને આસ્તેથી ઉપાડી સમુદ્રના અગાધ જલમાં ધકેલી દઈ પોતાને સ્થાને આવીને સૂઈ ગયે, અંધકારમાં કાળું કૃત્ય કરી નિશ્ચિત થઈ ગયે,
પ્રાત:કાળે રૂદ્ધિસુંદરી પોતાના પતિને નહી જોવાથી હૈયાં માથાં કુટતી કલ્પાંત કરવા લાગી. વહાણમાં ક્યાંય પત્તો લાગ્યો નહિ. ત્યારે નોકર ચાકરમાં હાહાકાર થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંધ
૧૩૧
રહ્યો. સુલેાચન સાવાહ પણ મિત્ર મિત્ર કરતા પાકાર કરવા લાગ્યા.
મિત્રના નામે ઉંચેથી રૂદન કરતા સાવાહ આખરે થાકયા. એ અભિનય પુરો કરી હિંસુ દરીને આશ્વાસન આપવા લાગ્યા. હું સુદરી ! ગઇ ગુજરી ભૂલી જા. હવે હું શુ ́ કરીશ ? મારૂ શું થશે ? એવી ચિંતા કરીશ નહી. મારૂં ઘર તારૂ પાતાનુંજ જાણજે, તારૂ પેાતાનું સમજી મારા ઘરમાં તુ' સુખેથી રાજ કરે. આ મારૂં યૌવન, ધન વૈભવ એ બધું હું તારા ચરણમાં હાજર કર છું. હું' પાતે પણ આજથી તારા દાસ છું.”
પાપમુદ્ધિ સુલાચનની વાણી સાંભળીને ઋદ્ધિદરી મનમાં વિચાર કરવા લાગી. આહ ! આ પાપીનુંજ મધુ કારસ્થાન છે. મારા રૂપમાં લાભાઇને આ દુષ્ટ મારા પતિના શ્ચાત કર્યાં લાગે છે. કારણકે કાપિશાચથી ગ્રહાયેલાને સારા ખાટાનું ભાન ક્યાંથી હોય ? તેથી હું પણ હવે મારા શિયલના રક્ષણ માટે સાગરમાં હેમાઇ જાઉં, સ્વામિ વિના મારે જીવીને પણ શું કરવું ? પતિ વગરની કુલવાન સ્ત્રીઆને મરણ એ એજ શરણ છે” પાપમુદ્ધિ યુલેાચનના પંજામાંથી છુટવાને રૂદ્ધિ સાગરસમાધિના વિચાર કરવા લાગી, અત્યારે એને દિલાસો આપનાર કાઇ નહાતુ, અધાય સુલાચનના માણસા હતા. પાતે એકાકી શીલનું રક્ષણ શી રીતે કરી શકશે, જેથી મરણ એજ શ્રેષ્ટ છે, એમ સમજી સાગરમાં અપાપાત કરવાને તૈયાર થઈ. વળી એની વિચારાણિ પલટાઇ ગઇ.
જૈન શાસનમાં ભાલ મરણ નિષેધેલું છે. જીવતા જીવ ફરીને પણ કલ્યાણને પામે છે, પરન્તુ કામીના હાથ નીચે રહી હું શીલનું રક્ષણ શી રીતે કરીશ ? આ સાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
E
૧૩૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રમાંથી હું જે સલામત કેઈ શહેરમાં જાઉ તો તે કે સાવીને વેગ પામી સંયમને આચરીશ, માટે એટલે સમય કાલ વિલંબ કરીને આ પાપીને ભાવું તો કેમ?” | મનમાં વિચાર કરીને ઋદ્ધિ બોલી “હે સાર્થવાહ! અત્યારે પતિના મરણથી મારૂં ચિત્ત અસ્વસ્થ છે. સાગ રને પાર પામ્યા પછી કોઈ શહેરમાં જવા પછી સમયને ઉચિત હું કરીશ” રૂદ્ધિસુંદરની આશાપાશથી બંધાયેલો. સાર્થવાહ એટલે સમય ધીરજ ધરીને રહ્યો “મારા કબજામાં રહેલી આ ગરીબ વરાકી હવે ક્યાં જશે ? '
માણસ શું વિચાર કરે છે? ભાવી શું હોય છે? માનવીના વિચાર અને ભાવીનું વિધાન ભાગ્યેજ એક બીજાને અનુકૂળ હોય છે. સુલોચનના પાપથી સમુદ્ર દેવતા. કે પાયમાન થયા હોય, વાયુ કે હાય તેમ ભયંકરવાયુ ઉકત્ર થયે ને સાગરે પણ માઝા મુકવા માંડી. એ ઉછળતાં મોજાઓના મારાથી વહાણ ભાંગીને ભુકે થઈ ગયું. ભાગ્યવશાત ઋદ્ધિસુંદરીના હાથમાં એક પાટીયું આવી ગયું એ પાટીયાના અવલંબનથી સમુદ્રને તરતી સમુદ્રના કાંઠે આવી પહોચી. ત્યાં પાટીયાનું અવલંબન પામીને સમુદ્ર તરી ગયેલે એનો પતિ પુણ્યાનુગથી મેલે. બન્ને એક બીજાને જોઈને ખુશી થયાં, એકબીજાનું વૃત્તાંત - એ કહી સંભળાવ્યું, અને પોતાની ઉપર અપકાર કરનાર સુલોચન સાર્થવાહની આપદા સાંભળીને ધર્મશ્રેણી મનમાં દુ:ખ પામે. કારણકે સજ્જન પુરૂ અપકારી ઉપર પણ ઉપકાર કરનારા હોય છે, અથવા તે એમને સ્વભાવજ એ હોય છે કે તે દુશમનનું ભલું ચિંતવે.
“હે પ્રિયે! અરિહંત અને ગણધર ભગવાન આદિક મહાપુરૂષોને ધન્ય છે કે જેમની નિશ્રામાં રહેલા પાપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૧૩૩
E
છે પણ અશુભ ભાવનાને છોડે છે. ત્યારે આપણા સમાગમમાં આવેલો આ સાર્થવાહ એનું પામવાનું તે દૂર રહ્યું બલકે પાપ પરિણામવાળે થઈ અધિક દુ:ખી થયે!
સાગરના કાંઠા ઉપર ફરતાં દેવદેવી સમાન આ યુગલને ત્યાં નજીક રહેલા ગામને ઠાકોર સાગર સહેલ કરવા આવેલ તેણે જોયું. કઈ દિવસ નહિ ને આ જંગલમાં આ શું ? શું જળદેવતા પિતાની દેવી સાથે ક્રીડા કરવા આવેલ હશે કે પિતાની વિદ્યાધરી સાથે રમવા આવેલ કેઈવિદ્યાધર હશે! વિચાર કરતાં એ ઠાકર પાસે આવ્યો ત્યારે એને ખાતરી થઈ કે આ કેઈ ઉત્તમ કુળનાં મનુષ્યસ્ત્રીપુરૂષ છે. ઠાકરે મધુર વચને તેનું બહુ સ્વાગત-સન્માન કર્યું. પિતાના ગામમાં લઈ જઈ તેમને રહેવા માટે એક સગવડવાળું સારું મકાન આપ્યું. ઠાકરેની સહાય મેળવી વ્યાપારવડે ઘન પેદા કરત ને ધર્મસાધન કરતે તે સુખપૂર્વક ઠાકરની છાયામાં રહેવા લાગે
સમુદ્રમાં ડબતો ને માછલાંને શિકાર થતો પેલે પાપી સુલોચન સાર્થવાહ ભાગ્યયોગે કાષ્ટને આધાર પામીને કષ્ટથી સમુદ્રના કાંઠે આવ્યું. સમુદ્રથી બહાર નિકળીને તે જંગલમાં ભ્રમણ કરતો કેઈક પલ્લીમાં ગયો પણ કાંઈ ખાવાનું પ્રાપ્ત થયું નહી. ભુખની પીડાથી વ્યાકુલ થયેલો તે મરેલાં જાનવરના કલેવરમાંથી ગીધપક્ષીની માફક ચુંટીઘુંટીને માંસના લોચા ખાવા લાગ્યો. એ માંસ પાચન ન થવાથી અજીર્ણ થયું. વારંવાર વમન થવા લાગ્યું ને તેમાંથી કુછીને રેગ પેદા થયો ઘમીજનને વાત કરીને જે કામી પુરૂષે પોતાની પાપી અભિલાષા પૂર્ણ કરવાની ઈચ્છા રાખે છે તે સુલેચનની માફક દુ:ખદુ:ખી થઈ જાય છે.
દુ:ખ અને દુર્ભાગ્યથી પીડા પામતો સુલોચન ભટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
તા ભટકતા અનુક્રમે સુધર્મ વાળા ગામમાં આવી પહેોંચ્યા. જ્યાંત્યાં ભીખ માગતા તે રખડતા હતા, ત્યારે જળ ભરવા ગયેલી ઋદ્ધિસુંદરીની નજર એની ઉપર પડી, એને એળખવાથી તે સુંદરીએ પતિ પાસે આવીને વાત કરી. સુધર્મ સુલાચનને પાતાને ધેર તેડી લાવી આગતાસ્વાગતા કરી, દવાદારૂથી એના રોગ નાશ કર્યાં ને પ્રથમના જેવ નિરોગી ઢહવાળા થયા. ગમે તેવા દુન પણ ઉપકાર તળે દખાયેલા શુ કરે ! તેમાંય સુલેાચન તા કુલવાન હતા. જૈવવશાત્ ઋદ્ધિનું કરીને જોતાં એની બુદ્ધિ કરી ને એ ભાન ભૂલ્યા, ભૂલથી અનથ કરી નાખ્યો, એ પાપનું ફલ એને અહીયાંજ મહ્યુ', તે મનુષ્ય ન સહન કરી શકે તેવી નરકયાતના ભાગવી. જેનું બુરૂ કરેલું તેનાજ આશ્રય નીચે આવ્યા છતાં બૂરાઇના બદલા ભલાઈ કરીને આપ્યા. તેની જાત માટે પુષ્કળ ખર્ચ કરીને અપકારના બદલા ઉપકારથી આપ્યા એ ઉપકાર કાંઇ જેવા તેવા નહાતા.
લજ્જાના ભારથી ધામુખ થયેલા મુલાચન કેટલા હિસાબ કરે, અરે વિધાતાએ જગતમાં સજ્જન અને ચંદન પરોપકારને માટેજ સભ્યો છે. પરોપકાર કરવાના સ્વભાવવાળા એ બન્નેમાંય સજ્જન તા કાઈ અનેરી પ્રભા પાડે છે. સજ્જન ગમે તેવા દુનના પણ હ્રદયપલટા કરાવે છે. મેં એમનુ બુરૂ કરવામાં શી કમીના રાખી છે, છતાં એ મન્ને મારા ઉપર કેવાં અનન્ય ઉપકાર કરનારા છે. અરે! સારૂ' સુખ એમને શી રીતે બતાવું! સમુદ્રમાં હું મરી ગયા હાંત તા કેવું સારૂ ! જીવતા છતાં પણ આજે હું એમને જોવાય સમથ નથી.”
એ લજ્જાથી અવનત મુખવાળાને સુધ મધુરવાણીથી શિખામણ આપવા લાગ્યા. અરે ભાઇ ! તમે આટલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભયના રસ્તેસ અધ
૧૩૫
બધા શાકમગ્ન કેમ છે? શુ કુંટુબના વિરહુ યાદ આવે છે કે ધનનાશની પીડા સાલે છે, અથવા હજી પણ શરીરમાં કઇ વ્યાધિ રહી ગયા છે શુ? કહા તા એના અઢા ઉપાય કરીયે ? કારણ કે ગ્રીષ્મવુમાં સૂકાઇ ગયેલાં નદી અને સર" વર વરસાદના પ્રવાહથી પાછાં આબાદ થાય છે. શ્રી થયેલા બીજના ચંદ્રમા પણ ધીરેધીરે વૃદ્ધિ પામીને પરિ પૂર્ણ થાય છે. જગતમાં જીવાને તેા પાપ કરવાથી દુઃખ મલે છે ને પુણ્ય કરવાથી સુખ પ્રાપ્ત થાય છે, તે એવી ખામતમાં ખે... કે આનંદ ન કરતાં મુખના અભિલાષી પુરૂષાએ હંમેશાં ધર્મને આરાધવા જોઇએ. અનંત જન્મ મરણના દુ:ખના કારણે પાપના ત્યાગ કરવો જોઇએ.” સુધમની મધુરવાણીથીલાચનની આંખાનાં પુડલ ઉઘડી ગયાં.
“સખે ! તમારા જેવા ધર્મીને મેં સમુદ્રમાં નાખીને તમારી જે વિડ બના કરી છે, તે અદ્યાપિ મારા હૃદયને માળે છે. આ મહાસતીની કદના કરવામાં મે' શી ઉણપ રાખી છે ? એ પાપનુ કુલ મને અહીયાંજ પ્રાપ્ત થયુ એવા આ પાપીને યમરાજાએ પણ છેડી દીધા. પણ હું મિત્ર! જ્યાંસુધી હું જીવીશ ત્યાં લગી તારા ઉપકારને સ`ભારતા હું પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં મળીશ. એ નરી દીવા જેવી
સત્ય વાત છે.”
સુલેાચનની વાત સાંભળી ક્રિસુંદરી મેલી“સુલેાચન ! તમને ધન્ય છે કે કરેલા પાપના તમને આટલા મા પશ્ચાત્તાપ થાય છે. કારણકે પાર્ષીએ તેા પાય કરીને ઉલટા રાજી થાય છે, જ્યારે સજ્જના પાપકા થી દૂર ભાગે છે. અહીયાં તા અજ્ઞાનથી થઇ ગયેલા આ પાપમાં તમારો શુ' દાષ ગણાય ? આંધળા માણસ કુવામાં પડી જાય એમાં ઢાષ કાને દેવા ! માટે હું સત્પુરૂષ ! આજથી પાપના ત્યાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
--
૧૩૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કરી ધર્મને આચર, વિષનું ભક્ષણ સારૂં, અગ્નિમાં પ્રવેશ કર તેય સારે પણ ઇકિયેના વિષયોને આધીન બની પાપાચાર સેવે તે સારું નથી. કારણ કે સ્પર્શ ઈદ્રિયને આધીન બનીને ગજરાજ બંધનને પામે છે. માછલું ભ્રમર પતંગીયું અને મૃગલું એ બધાં માત્ર એક એક ઇકિયના વિષયને આધીન બનીને મૃત્યુને આધીન બની જાય છે, તો પછી પાંચ ઈદ્રિયોના વિષયને વશ પડેલા માનવીની તો વાતજ શી! - ઋદ્ધિસુંદરીની વાણી સાંભળીને સુચન સાવધાન થઈ ગયો, એનાં જ્ઞાનલોચન જાગ્રત થઈ ગયાં. “હે સુંદરી! તુજ મારી બેન છે, માતા કહે કે ધર્માચાર્ય કહે અત્યારે તે તુજ મારે ગુરૂ સમાન છે, બેલ હવે મારે શું કરવું? - “આજથી પરવારીને ત્યાગ કરી શીલરૂપી આભૂપણથી સુશોભિત થાઓ.” સુંદરીનું વચન અંગીકાર કરી સુલોચને ચોથું અણુવ્રત અંગીકાર કર્યું. પોતાના અપરાધને વારંવાર ખમાવત તે પિતાના નગર તરફ ચાલ્યો ગયો.
'સુધર્મો પણ ત્યાં રહીને ન્યાયથી ઘણું ધન ઉપાર્જન કરી તે ગામમાં પોતાની કીર્તિરૂપી સુવાસ ફેલાવી કેટલાક સમય પછી પિતાની પ્રિયા સાથે સુધર્મ પણ તામ્રલિમી નગરીમાં આવ્યું. પોતાના કુલાચારને પાળત ધર્મકાર્યમાં પ્રીતિવાળો થયો એ દ્વિસુંદરી પણ શ્રાવિકાપણાના કુલાચારને પાળતી અનુક્રમે આયુ: ક્ષયે પ્રથમ દેવલેકે દેવીપણુમાં ઉત્પન્ન થઈ કષ્ટમાં પણ શીલની રક્ષા કરનારને જગતમાં શું નથી મળતું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #145
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
--
-
-
-
ગુણસુંદરી. નવયૌવન વયમાં આવેલી કુમારિકા ગુણસુંદરીનું લાવણ્ય ખુબ આકર્ષક બની ગયું હતું. જાણે નુત્યદેવીસાક્ષાત નૃત્ય કરવાને રંગભૂમિ ઉપર ઉતરી પડ્યાં હેય, એવી એની અજબ ચાલ સૌ કોઈના દિલને લોભાવી રહી હતી. એને મધુર અને તાલબદ્ધ નૂપુર રણકાર, નાજુક ગરદનનો મરોડ ને ગજગામિનીની માફક એની છટા એના લાવણ્યને અદભૂત રીતે શોભાવતાં હતાં. એ અનુપમ ગુણસુંદરી નામ પ્રમાણે ગુણવાળી પણ હતી. નવીન અભ્યદયવાળી છતાં ઉશ્રૃંખલકે સ્વચ્છેદી નહોતી, અભિમાની કે ઉદ્ધત નહતી પણ વિનયવાન, ગંભિર તેમજ સમયની જાણકાર એ બાળા ધર્મરસિકા શીલના આભૂપણવાળી હતી.
સુષ પુરોહિતની આ તનયા પર એકદિવસે તેનીજ જ્ઞાતિના વેદરૂચિની નજર પડી, મોરલીના મધુરા નાદે જેમ મણીધર ડાલાયમાન થાય, દીપકની કાંતિને જોઈ પતંગીયુ જેમ હાલહવાલ થાય તેમ વેદરૂચિ કામની પીડાથી આકુળ વ્યાકુળ થઈ ગયે મંગથી સ્થભિત થયેલા નાગની માફક જડવત બની ગયેલો વેદરૂચિ એની ઉપર ચોંટેલી પિતાની દષ્ટિને પણ ખેંચી શક્યું નહી. સખીઓ સાથે કીડા કરતી બાળા નજરથી દૂર ગઈ છતાં એની દષ્ટિ તે એ પ્રમાણે જ સ્થિર થઈ ગઈ.
એના મિત્રોએ એને સમજાવી એના ઘેર પહોંચાડ્યો પણ હૃદયશુન્ય બનેલ વેદરૂચિ ગુણસુંદરીના રૂપને ભૂલી શકશે નહિ. વારંવાર એ બાળાના સૌંદર્યનું સ્મરણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
---
૧૩૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કરતો ને એના વિયોગની પીડાને ભેગવતે તે દુ:ખી દુ:ખી થઈ ગયો. શાંતિના શિતળતાના અનેક ઉપચાર કરવા. છતાંય વેદરૂચિનું દુ:ખ ઓછું થયું નહિ, ત્યારે એના મિત્રો, મારફતે સર્વે હકીક્ત જાણું એને પિતા દશર્મા બ્રાહ્મણ પુત્રના દુ:ખથી દુ:ખી થઈને સુઘોષ પુરોહિત પાસે આવ્યા. તેણે પોતાના પુત્રને માટે ગુણસુંદરીની માગણું કરી
વેદશર્માની વાત સાંભળી સુઘોષ પુરહિત બોલ્ય. પંડિતજી! આપની વાત તો ઘણી મજેહની છે પણ જરાક અસુર થઈ ગયું. શ્રાવસ્તી નગરના રાજપુરોહિતના પુત્ર પુણ્યશર્માને મેં ગુણીને અર્પણ કરેલી છે, તેની સાથે વિવાહ કરેલો હોવાથી હવે એ બીજાને આપી શકાય નહી. મોટાઓનું વચન અન્યથા થઈ શકે છે કે કેમ ? * સમજુ અને જાણકાર વેદશમ સુધષ પુરોહિતની વાત સાંભળી નિરાશ થઈ ચાલ્યો ગયે, પણ વેદરૂચિ ગુણસુંદરીને ભૂલી શક્યો નહિ. જેમ જેમ એ ભૂલવાને પ્રયત્ન કરે તેમ તેમ વેદરૂચિ કામથી અધિક સંતપ્ત રહેવા લાગ્યો, એના માતા પિતાએ ગુણસુંદરી કરતાં રૂપગુણમાં અધિક કન્યાઓ સાથે પાણિગ્રહણ કરી આપવાની તત્પરતા દેખાડી પણ ગુણસુંદરીમાં રક્ત થયેલે વેદરૂચિ કઈ પણ સમયે નહિ, એણે અનેક વશીકરણના, મોહિનિને મારો સાધ્યા, દેવતાઓની ઉપાસના કરી. માનતા કરી છતાં ન તો ગુણસુંદરી મલી કે ન તો દેવતા પ્રસન્ન થયા. પુણ્ય વગર જગતમાં શું કાંઇ મલી શકે છે?
યથા સમયે ગુણસુંદરીને પુણ્યશાળી પુણ્યશર્મા પરણીગ, વિધિપૂર્વક એ ગુણસુંદરીને ગ્રહણ કરી પુણ્યશર્મા પોતાને નગર પણ ચાલ્યો ગયે પુણ્યવાનને જગતમાં શું નથી મલતું ? પાપીને જ જગતની વસ્તુઓ માટે તરફડવું
પાસના કરના મહિને કણ સમાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહંસ મ ધ
૧૩૯
પડે છે, અરે ! કામની દુશ્રેષ્ટતા તા જીઆ કે જે પરાધીન અને દુ ળ વસ્તુ હાય છે.તેની પાછળ માનવી દિવાના બની જાય છે તે સ્વાધીન અને સુલભ વસ્તુઓની તા પરવાહ પણ કરતા નથી જગતની આ કેવી વિચિત્રતા!
:
એ ગુણિયલ ગુણસુંદરીને પુણ્યશમાં શ્રાવસ્તી લઇ જતાં વેદચિતા દારૂ પીધેલા મત્ત ગજરાજની માફક ઉન્મત્ત બની ગયા. કા અકામાં મૂઢ થયેલા વેદચિ ધતુરા પીધા હાય તેની માફક છકી ગયા. માતાપિતાએ સમજાવવા છતાં તે મૂખ પેાતાનું ભર્યું ઘર છેાડી, ઇજ્જત, આબરૂને તિલાંજલિ આપી ગુણસુંદરી પાછળ શ્રાવસ્તી ચાલ્યા ગયેા. કામમાં અધ થયેલા પુરૂષાને એ સિવાય બીજી સકે પણ શું ?
શ્રાવસ્તી જતાં રસ્તામાં પર્વતની કદરામાં ચાર લેાકેાની પલ્લી જોઈ ગુણસુંદરી મેલવવાની આશાએ એ દુષ્ટ પલ્લીમાં રહી પલ્લીપતિની સેવા કરવા લાગ્યા. અનેક સાહસિક કાર્યો કરીને તેણે પધ્ધીપતિની પ્રીતિ સપાદન કરી લીધી. એક્દા વેદરૂચિના કહેવાથી પલ્લીપતિએ શ્રાવસ્તીમાં પુણ્યશર્માને મકાને ત્રાડ પાડવા માટે હેરૂએ મૂક્યા. હેરૂઆની બાતમીને અનુસારે રાત્રીને સમયે પલ્લીપતિએ પુણ્યશર્માને ઘેર ધાડ પાડી, ભિલ્લુ લેાકેાએ એના મકાનમાંથી બધુ લુંટીને પેલા વેચિ ગુણસુંદરીને ઉપાડી ચાલતા થયા. એ રીતે ધાડથી મલેલે માલ ઉઠાવીને શિઘ્રતાથી તેઓ બધા પલ્લીમાં પહેાંચી ગયા. પછીતા જાણે રાજા !
પલ્લીમાં ગુણસુંદરીને સારી રીતે રાખતા વેદરૂચિ એના માન સન્માનમાં કે ખાનપાનમાં ઉણપ આવવા ઢતા નહિ, અને પ્રસન્ન કરવા માટે અનેક વાતા કહી.
',
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સંભળાવતું હતું. એક દિવસે ખુશી થયેલી ગુણસુંદરીને તે વાડે કહ્યું, “હે ભદ્રે ! તારા ગુણાએ મારૂં ચિત્ત હરી ' લીધું છે. તે હવે મને પાછું આપ. એ ચિત્ત વગર તે સંજ્ઞા રહિત હું મરેલા જેવો છું, તું તે ધર્મને જાણનારી ને પોપકારી તેમજ દયાવતી છે તેથી મારી ઉપર હવે કૃપા કર? તું જો કે દૂર હતી તે પણ ખાતાં કે પીતાં, સુતાં કે બેસતાં, જાગતાં કે નિંદ્રામાં હું તને જ જોતા હતા, તને મેળવવા માટે હું આભ જમીન એક કરી રહ્યો હતો! , એ બ્રાહ્મણની કર્ણને અપ્રિય વાણી સાંભળી ગુણસુંદરી બેલી.. તમે કેણ છો? મેં તમને ક્યાંય જોયા નથી. છતાં તમે કહે છે કે તે મારૂં ચિત્ત હરી લીધું એ આશ્ચર્ય * ગુણસુંદરીના જવાબમાં વેદરૂચિએ પિતાની કર્મ કથા કહી સંભળાવી. એની કથા સાંભળી ગુણસુંદરી વિચારમાં પડી, “અરે! અરે ! મારામાં આ ખુબ રાગવાન થયે જણાય છે. આવા અનાર્ય અને કુસ્થાનમાં આ મારા શીલને હું શી રીતે રાખીશ? શરણ રહિત અને એકાકી મારું શું થશે? પણ ગમે તે ભેગે હું મારા શીલને રાખી પ્રવત્તિનીએ આપેલા વ્રતને ખંડિત કરીશ નહી. હજી આ કંઇક ગુણવાન જણાય છે કે પ્રાર્થના કરીને મારી યાચના કરે છે. બાકી તે પાપી અને ઉદ્ધત પુરૂ તો બળાત્કાર કરવામાં જ શરા હોય છે. તો આને પ્રતિબધી મારૂં શીલ રાખું. આને સમજાવવા માટે મારે કદાચ માયા કપટ પણ કરવું પડશે જે કે કૌટિલ્ય વિવેકી પુરૂષે ન કરવું જોઈએ છતાંય ધર્મથી એ શીલ રક્ષવા તે પણ કરવું
ગુણસુંદરી ખુબ વિચાર કરીને બોલી. “હે સુંદર !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવના સ્નેહસંધ
૧૪૧.
તમારા મારી ઉપર આવા રાગ હતા છતાં તમે મને જણાન્યુય નહિ, જો મને જણાવ્યુ હાત તા નજીકમાં રહેલા તમને મૂકીને હું વિદેશી સાથે પરત નહિ. કારણ કે પાસમાં જ લદાયક આમ્રવૃક્ષને છેડી દૂર રહેલા કેરડાના વૃક્ષની કાણ ઇચ્છા કરે ! આપણાં મન્નેનાં નિર્મળ ફળ . હાવાથી આપણે સપૂર્ણ સુખી થાત. બધુંય સારૂ' થાત. પણ હવે શું ? અત્યારે તે। આપણા સંબધ લેાકમાં નિંદા પાત્ર થાય ને પરલેાકમાં દુતિને આપનાશ થાય. માટે હે ધીર! એ બધી મામતના વિચાર કર. જે સજ્જન . હાય છે તે ગભીર અને વિચારશીલ હેાય છે
ગુણસુ દરીની મધુરી મધમાખ સમાન વાણી સાંભળી એ વાડવ (બ્રાહ્મણ ) વિચારમાં પડયા. અહા ! આ મારે વિષે રાગવાળી છે મે જે પૂર્વ અને મારા મનના અભિપ્રાય જણાવ્યા હોત તા બધુય સારૂં થાત, તે અત્યારે આટલા બધા પ્રયાસ મારે કરવા પડત નહિ, તેમ છતાંય પણ હવે એને છેાડી કેમ દેવાય ? ક્ષધિત કદિ માં આગળ પડેલા ભાજન થાળ પાછા ઠેલી શકે કે ?”
વિચાર કરીને તે બ્રાહ્મણ મેલ્યા. હું મુ`દરી ! તારૂ ક્શન જો કે સત્ય છે છતાં તારા વિના હું હવે જીવીશ નહિ, મારૂ જીવન અત્યારે તારે આધીન છે. ભલે કુળને કલંક લાગે, જગતમાં મારી નિંદા થવાની હા તેા ભલે થાઓ, અહીંથી સિદ્ધા દુર્ગતિમાં તારા સમાગમથી જવાતું હાય તા હું તૈયાર છું. પણ મારા જલતા જીગરને તા શાંત કર.
એ વાડવની અગાર સમી વાણી સાંભળી ગુણસુંદરી વિચારમાં પડી ગઈ. શરીરના ભાગે શીલપાલવાના નિશ્ચય કરી ગુણસુ'દરી એલી, “જો તુ' મારા સંગમાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુખને જ અભિલાષી હેય ને એ ખાતર જ જીવતા હોય તે મારે પણ તારું હિત કરવું જોઈએ. પણ હાલમાં ચાર માસ પર્યત મેં મંત્રસિદ્ધિને માટે બ્રહ્મચર્ય પામ્યું છે. જે મંત્ર સિદ્ધ થવાથી તારૂં ને મારું કલ્યાણ થાશે, મારે અને વિધવાપણું અને પુત્રની ઉત્પત્તિ થશે.”
ગુણસુંદરીનું વચન એ બ્રાહ્મણે ઘણા આનંદપૂર્વક અંગીકાર કર્યું” “વાહ! શું મારા હિતની કરનારી છે?” ગુણસુંદરીએ પણ અત્યારે કાળવિલંબ કરવાનું ઉચિત માન્યું
એ ધિગજાતિ બ્રાહ્મણના ઘરમાં રહેલી ગુણસુંદરી એના ઘરનું બધું કામ કરતી ને સારી રસવતિ કરીને બ્રાહ્મ"ણને જમાડવા લાગી. થોડા દિવસમાં ગુણસુંદરીએ બ્રાહાઅણનો ખુબ વિશ્વાસ સંપાદન કર્યો, જેથી બ્રાહ્મણના દીલમાં થયું કે “આહા! શું મારા પર પ્રીતિવાળી છે?
કાજલની કંગાલ કેટડીમાં રહીને એ ક્ષુદ્ર બ્રાહ્મણની સેવા કરતી ગુણિયલ ગુણસુંદરી આયંબિલનું તપ કરીને પોતાની કાયાને દમવા લાગી. સ્નાન, શૃંગાદિ દરેક શેભા તજી દીધી, એવી રીતે ગુણસુંદરીને ચાર ચાર માસની અવધિનાં વહાણાં વહી ગયાં છેલ્લે દિવસે રાત્રીના ગુણસુંદરી પિકાર કરવા લાગી, હૈયાં, માથાં કુટતી બૂમો મારવા લાગી. એના આ ચિત્કાર ને ચિલ્લાવવાથી વેદરૂચિ ગભરાઈ ગયું. “શું છે? શું છે?
“અરે! શળની વ્યાધિથી હું મરી જાઉ છું. પેટની પીડા તરફ અંગુલી નિર્દેશ કરતી બોલી. બ્રાહ્મણે મણિમંત્ર આદિ અનેક ઉપચાર કરવા છતાં એ સુંદરી ભૂમિ પર - આળોટતી લેટવા લાગી, પ્રાત:કાળે ગૃહકાર્ય કરવા છતાંય
આકંદ કરવા લાગી. “અરે સુંદર ! તારા ગ્રહને 5 હું ન હેવાથી દુર્ભાગ્યવાળી છું, શું કરું? પેટની પીડા તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
' ૧૪૩ પડે છે તે ઉપરાંત મારા મસ્તકે વેદના થાય છે. મારા અંગોપાંગ ભડકે બળે છે. મારા શરીરની સંધીઓ તુટી રહી છે. કયાં જાઉ! શું કરું?
અરે! મને સ્વામીના વિચગનું દુ:ખ નથી પણ તારા ઉપર મારાથી કાંઈ ઉપકાર થયે નહિ એ દુ:ખ મને અધીક પીડ છે મારા માટે દુખ સહન કરવા છતાં તને કાંઈ ફલમહ્યું નહિ. મૃગલે જેમ દૂરથી મૃગજળ જોઈને દોડે છે પણ આખરે નિરાશ થાય, પણ એમાં તું શું કરે? મેં પરભવમાં મારા સુખને માટે કેટલાને દુ:ખી કર્યા હશે, કિઈને કુડાં આળ દીધાં હશે. પારકાં ધન ચેર્યા હશે તેમજ પરસ્ત્રી ઉપર બળાત્કાર કર્યા હશે. તે મારા પાપ અત્યારે મને ઉદય આવ્યાં છે સુંદર! અત્યારે વગરઅગ્નિએ પણ હું બની જાઉ છું-મરી જાઉ છું, દુ:ખ સહન કરવાને અશક્ત એવી મને તું કાષ્ટની ચિતા ખડકાવી બળી મરવાની રજા આપ.” | હે ભદ્ર! અધીરી ન થા! મારા પ્રાણના ભેગે પણ -હું તારે રોગ દૂર કરીશ. ભાગ્યયોગે તેને આ દુખ પ્રાપ્ત થયું છે પણ તું હવે શ્રાવસ્તી જા! ત્યાં વૈદ્યની ઔષધિથી તારે રેગ દૂર થશે.” . “ત્યાં હવે હું શી રીતે જાઉ? લેકે મને શું કહે ? મારે સ્વામી મને ઘરમાં શી રીતે રાખે? પુરૂષ તે હમેશાં ઈર્ષાવાળા હોય છે માટે હવે તે તું જ વિચાર કર કે મારે મરણ વગર બીજા કેનું શરણ છે અત્યારે??? ગુણસુંદરીનાં વચન સાંભળી બ્રાહ્મણ ગળગળો થયો.
“અરે! તારું દુ:ખ હું જેવાને અસમર્થ છું. ભડભડતી ભયંકર અગ્નિ જ્વાલાને હું શી રીતે જોઈ શકું? માટે તું તારે ખુશીથી તારા નગરમાં જા, તને તારા ગામે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
જવામાં હું સહાય કરીશ, કારણકે જીવતર સલામત હી તા કાલે સૌ સારાં વાનાં થશે.”
હું સામ્ય ! જેમ તમને સુખ પડે તેમ કરો છ ગુણસુ દરીને રથમાં બેસાડીને વેદરૂચિ શ્રાવસ્તીની સીમાએ આભ્યા, નગરની સમીપે આવીને મલ્યા. હૈ સુભગે! તું તારા પતિને ઘેર જા, હું પણ હવે મારા નગર તરફ જઈશ.” તેઢીજની વાણી સાંભળી ગુણસુંદરી એલી, હવે બીજી વાતથી સ. આજથી તું મારો ભાઇ છે માટે સુખેથી નિ:શંકપણે મારી સાથે મારા નગરમાં ચાલ. એનની સાથે આવવામાં શુ` ભાઇને લા હાય ?”
ભાવીના વિચાર કરતા વેદરૂચિ રથને હાંકતાં નગરીમાં પુણ્યશર્માને મકાને પહોંચ્ચા પુણ્યશર્મા પાતાની પત્નીને જોઇ ખુશી થા. હે નાથ ! ભિલ્લલાકે ધાતુ પાડીને મને લઇ ગયેલા તે આ આધવે મને તેમના પુજામાંથી છેડાવી, માટે એનું બહુમાન કરે. ” પ્રિયાનુ વચન સાંભળી રાજી થયેલા પુણ્યામાં આલ્યા. હું સુંદર ! કાગડાના ટાળામાં હુંસની માફક તમારે ભીલના સહવાસમાં રહેવું ચાગ્ય નથી. માટે સુખેથી અહી રહેા, અહીયાં રહેતાં તમને કાંઇ ન્યૂનતા રહેશે નહી.”
પુણ્યશર્માનાં મધુરાં વચનથી અધિક લજ્જાતુર થયેલા વેદરૂચિ મનમાં વિચાર કરવા લાગ્યા. કાયલના શબ્દ માફક શી એના વચનની મધુરતા ! કામદેવ જેવા તા આ સ્વરૂપવાન છે. સમુદ્રની માફક ગભીર અને કેવા ઉમદા દિલાવર દિલના છે! આ ભાગ્યવાનનું. મેં વગર કારણે
અન કર્યું. અરે! મારામાં તે એનામાં કેટલું અંતર? ક્યાં એની સજ્જનતા ને ક્યાં મારી દુનતા? દુનની માફક બીલાડા લાલુપતાથી દુધની ભરેલી ઢાણીને ભાગતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેસ અધ
૧૪૧
નથી શું! આ ગુણિયલ ગુણસુ દરી આવા નરરત્નને છેાડીતે મારા જેવા અધમ નર સાથે રમે ખરી? રાજ'સી તા માનસરોવરમાં રહેલા કમલનેજ સેવે લીંબડાને નહિ, કુડા ઉપાયે કરીને પણ એણે પાતાનુ શીલ પાળ્યુ તે માણ આત્માના નરકમાંથી ઉદ્ધાર કર્યાં. હવે આજથી આ મહાસતીના શીલને સ’ભારતા કદાપિ હું આવા અપરાધ કરીશ નહિ,”
ઉપકારના ભારથી નમ્ર થયેલા વેદરૂચિત અવસરે અભ્યાગ. ઉદ્દનથી સ્નાન વગેરે કરાવી ખાનપાનથી તુમ કર્યા. નિશા સમયે સારી રૂપાળી સુવાળી મખમલની સુખ શય્યામાં પાઢાડવો. શરમ અને લજ્જાથી નાશી જવાની ઇચ્છાવાળા વેદરૂચિ મધ્યરાત્રીને સમયે શય્યામાંથી ઉઠી ગુરુપ ચાલવાની તૈયારી કરવા લાગ્યા છતાં નસીબ આગળનુ આગળ !
અકસ્માત્ એક સાથે એને દશ દીધા ને પાકાર કરતા ત્યાં ઢગલા થઈ પડયો, પુણ્યશર્મા વગેરે પરિવાર એકઠા થઈ ગયા. દીપકના પ્રકાશમાં સર્પને નાશી જતાં પુછ્યુંશર્માએ જોયા, તરતજ નગરમાંથી અનેક મંત્ર તંત્રના જાણકારાને બાલાવ્યા. ગાડીઓને ખેલાવ્યા પણ એમની મહેનત ન્યુ ગઈ તે વેઢચિની વાચા પણ બંધ થઈ ગઇ ને બેભાન થઈ ગયા. આખરે બધા નાસીપાસ થઇ ચાલ્યા ગયા. શુ કરીયે એવુ માત આવ્યું. એ મ્હાને ”
હવે વેદરૂચિ મૃત્યુની રાહ જોઇ રહ્યો હતા, ને પુણ્યશર્મા નિરાશ હતાશ થઇ ગયા. પ્રાત:કાળના સૂર્યે પેાતાના રથ હવે ડી મુક્યા હતા, બેભાન યેચ આ જગતની છેલ્લામાં છેલ્લી હવા ખાઈ રહ્યો હતા વિષના તીવ્ર આક્ર મણથી તેના છેલ્લા શ્વાસેાશ્વાસ ચાલી રહ્યા હતા પોતાના
૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
-
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સ્નેહીને સર્પદંશથી મૃત્યુ પામતા જોઈ પુણ્યશર્મા કંપી ઉલ્યો, “બસ થઈ રહ્યું હવે ખેલ ખલાસ” : એકાએક કાંઇક નિશ્ચય કરી ગુણસુંદરી હાથમાં જળની અંજલી લઈ ત્યાં હાજર થઈ સર્વેની સમક્ષ તે નિડરપણે બોલી, “હે શાસનદેવ! મારૂ શીલ જે નિષ્કલંક હેય તે આ સર્ષવિષ ઉતરી જજે.” એ પ્રમાણે બેલતી ગુણસુંદરીએ ત્રણવાર જળ લઈને પોતાના હાથથી એને સિંચન કર્યું. બધાના આશ્ચર્ય વચ્ચે વેદરૂચિ સાજોતાજે ભૂમિ ઉપરથી બેઠો થઈ ગયો જાણે નિદ્રામાંથી જાગ્રત થયે હેાય તેમ આજુબાજુ જોતો અજાયબ થઈ ગયું. એણે શું જોયું?
લેકે ધૂપ, દીપ, મને પુષ્પથી આ મહાસતીની પૂજા કરી રહ્યા હતા. “હે મહાસતી ! તું ચિરે જીવ! જય પામ, સમજ ન પડવાથી વેદરૂચિના પૂછવાથી બધાએ ખુલાસો કર્યો, જે સાંભળીને વેદરૂચિ ચક્તિ થઈ ગયે એ મહાસતીને વખાણ કરતો બોલ્યો હે બહેન! હું શું કરી
પરદા રાગમનને ત્યાગ કરી મારા અને તારા ઉપર ઉપકાર કર ” ગુણસુંદરીના વચનથી તેણે એ વ્રત અંગીકાર કર્યું, પછી તે ગુણસુંદરીને પોતાનાં પાપ ખમાવી તે પિતાને સ્થાને ગયો. ગુણસુંદરી પણ કાળે કરીને આયક્ષ પ્રથમ કલ્પમાં દેવીપણે ઉપ્તન્ન થઈ,
પરદેશમાં બડા બડાઈ ને કરે, બડા ન હીરા મુલાસે ના કહે, લાખ હમારા મોલ.
એ રતિસુંદરી, બુદ્ધિસુંદરી, ક્રિસુંદરી અને ગુણસુંદરી જીવનને તૃણવત ગણીને શીલને પાળી અનુક્રમે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સનેહસંબંધ
૧૪૭
સ્વર્ગમાં રતિસુંદર નામના વિમાનમાં વીષણે-ઉન્ન થઈ. ત્યાં દેવભવનાં અનુપમ સુખ ભેગવી આ ચંપાનગરીમાં કાંચનશેઠને ત્યાં વસુંધરા નામની સીથી રતિસુંદરીને જન્મ થયે તેનું નામ તાર, કુબેરશેઠને ત્યાં પવની નામે સીથી બુદ્ધિસુંદરીને જન્મ થયો તેનું નામ શ્રીમતી, થરણશેઠને ત્યાં લક્ષ્મી નામે સ્ત્રીથી ત્રાદ્ધિસુંદરીને જન્મ થયો તેનું નામ વિનયવતી અને પુણ્યસાર શેઠને ત્યાં વસુશ્રી નામે સ્ત્રીથકી ઉપન્ન થયેલી ગુણસુંદરીનું નામ દેવી ! સરેવરમાં જેમ રાજમરાલી શેભે તેમ એ ધનહથોના કુળને ભાવતી શાસ્ત્રકળાને અભ્યાસ કરી જેન 'ધર્મથી સુવાસિત થયેલી અનુક્રમે તે યૌવન વયમાં આવી. * તીર્થંકર ભગવાનને પરભવમાં આપેલા દાનના પ્રભાવે વિનયંધર શેઠને એ ચારે બાળાએ પરણી. સમકિત અને બાર વ્રતને શોભાવતી એ ચારે બાળાઓના પુણ્યને યોગ્ય વિનયંધર હતો, કારણકે વિધિ પણ સરખેસરખાંને મેલાપ કરાવી આપે છે પરભવના અભ્યાસથી આ ભવમાં પણ તેઓ ધર્મમાં પ્રીતિવાળાં થઈને પ્રાણુને ભેગે શીલ પાલવામાં સાવધાન છે. હે રાજન! દેવતાની સહાયવાળાં . અને ધર્મરસિક એવાં એમને જે વિશ્વ કરે છે તે સત્વર નાશ પામે છે. તે તે બધું નજરોનજર જોયું છે. સુરૂપવાન છતાં શાસનદેવીએ એમનું સ્વરૂપ બિભત્સ બનાવી એમની રક્ષા કરી ને ક્ષણવારમાં પાછું મૂળ સ્વરૂપ થઈ ગયું એ બધોય એમના શીલને પ્રભાવ ! A એ શીલવતીઓના હુંકાર માત્રથી ગમે તેવા મહાવિદ્યાવાન નર પણ બળી ભસ્મ થઈ જાય, પણ સમ્યક્રમ પ્રભાવથી દયાપૂર્ણ હૃદયવાળી એ સ્ત્રીઓએ તે દુ:ખ આપવા છતાં લગાર પણ તારૂં માઠું ચિંતવ્યું નથી, જઈ એમની ઉદાર ભાવને?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જ્ઞાની ગુરૂની વાણી સાંભળી રાજ શ્રી કેતુ (ચપપતિ)નાં મિથ્યાત્વ પડલ દૂર થતાં એનાં જ્ઞાન ને ખુલી ગયાં. “હે ભગવન ! એમનાં જીવિતને ધન્ય છે કે જેમનાં વૃત્તાંત પણ એકાંતે હિતકારી અને મનોહર છે, હું તે. પાપરસિક, સતીને સંતાપનાર, મહાન દુરાચારી છું છતાંય મારું પુણ્ય જાગ્રત છે કે આપને ધર્મોપદેશ સાંભળવાને હું લાગ્યવાન થયો છું. હે ભગવન ! આજથી એ દુર્થર શીલશત મારે છે. યાવત જીવન પર્યત મારે એ વ્રત મંજુર છે.”
વિનયધર શેઠ હાથ જોડી . “હે ભગવન! આપના ધર્મોપદેશથી અમારે સાંસારિક મેહ નષ્ટ થયેઅમને ચારિત્રરત્ર આપીને અમારે ઉદ્ધાર કરે !
“તમારે માટે તે યોગ્ય છે માટે સારા કાર્યમાં વિલંબ કર નહિ” ગુરૂએ અનુમતિ આપી. ગુરૂને વાદીને સર્વે પોતપોતાને સ્થાને ગયા વિનયંધર શેઠ ચારે પ્રિયાએ સાથે દીક્ષાની તૈયારી કરવા લાગ્યા. આ અપૂર્વ અવસર જોઈ શ્રી કેતુની દીક્ષાની ભાવના પણ વૃદ્ધિ પામી. મંત્રીઓએ સમજાવવા છતાં એની ઉત્તમ ભાવનાને વેગ અટકી શકશે નહિ. છમાસના ગર્ભવાળી પટ્ટરાણુ વૈજયવતીને રાજગાદી ઉપર અભિષેક કરી રાજાએ પણ વિનયંધરની સાથે દીક્ષા ગ્રહણ કરી.
રાજા, વિનયંધર, એની ચારે પ્રિયાઓ તેમજ બીજા કેટલાક ભાવિક પુરૂષની એ પ્રમાણે દીક્ષા થઈને જયજયકાર વર્તી રહ્યો. પછી તો ગુરૂ મહારાજ પરિવાર સાથે વિહાર કરી ગયા.
ગર્ભનું પાલન કરતાં વૈજયવંતી રાણીને એક પુત્રીને પ્રસવ થયે પુત્રીના જન્મથી દુખી થયેલી રાણીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ મ ધ
૧
તુરતજ મંત્રીને ખબર માકલાવી. વિધિની વિચિત્રતાને ચિંતવતા મ`ત્રીએ પુત્રીની વાત ગેાપવીને તરતજ રાજ્યમાં પુત્ર જન્મની વધામણિ જાહેર કરીને ગુપ્ત રીતે એ કન્યાને ઉછેરવા માંડી. પુરૂષનાં વજ્ર ધારણ કરાવી શસ અને શાસ્ત્રની યાગ્ય તાલિમ અપાવતાં અનુક્રમે તે યૌવનવયમાં આવવાથી પટ્ટરાણી ચિંતાતુર થયાં. આ પુરૂષરૂપે રહેલી કન્યાને હવે પરણાવવી જોઇએ.
મંત્રીએ પુરતા વિચાર કરી એક પ્રભાવિક યક્ષનું આરાધન કરવાથી ચપાના અધિષ્ઠાયક યક્ષ પ્રસન્ન થઇને એક્લ્યા. ત્રીજે દિવસે પાતનપુર નગરના રાજકુમાર કમલસેનને ચપાનગરીની બહારના સરોવરને કાંઠે લાવીને સુકી ઈશ તે આ માળાને માટે ચોગ્ય વર છે. ચંપાની રાજ્યલક્ષ્મીના સ્વામી પણ તેજ ચરો, આ બાળાના પર વના ભત્ત્વ પણ એજ હતા.”
એ યક્ષના આદેશથી તમારા પર રાગવાળી એ રાજ આળા સાથે હું મંત્રી મતિવન તમારી રાહ જોતા એ ઉદ્યાનમાં અશાકવૃક્ષની છાયામાં બેઠા હતા. તે પછીનું વૃત્તાંત આપ જાણેા છે.” મંત્રી મતિવત રાજકુમાર મલસેન આગળ ચંપાપતિની કથા એરીતે સમાપ્ત કરી.
રાજકુમારે પણ મંત્રીનું વચન અ°ગીકાર કર્યું. આજ સુધી રાજકુમારના વેશ્વમાં રહેલી રાજકુમારી ગુણસેના શુભ મુહુર્તે અને શુભ દિવસે માટા આખરપૂર્વક કમલસેનની સાથે પરણી ગઇ. એ નિમિત્તે માટા વર્ધીપન મહેાત્સવ થયા. તે સાથે મલસેનના ચંપાની ગાદીએ સજ્યાભિષેક પણ થઈ ગયા. રાજકુમાર મલસેન મહારાજ કમલસેન થયા. ચપાનગરીના અંગદેશના ભાગ્ય વિધાતા થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રાજ્ય અને રમણીનાં સુખ જોગવતા મહારાજ કમલસેન સુખમાં પોતાને કાલ નિર્ગમન કરતા હતા. તે દરમિયાન વત્સ દેશના અધિપતિ સમરસિંહને એક વાચાળ દૂત એક દિવસે ચંપાની રાજસભામાં હાજર થઈને મહારાજ કમલસેનને કહેવા લાગ્યું. “રાજન! વંશપરંપરાથી આવેલી રાજલક્ષ્મી પણ દુ:ખથી ભેગવાય છે તો તમે આ ન ધણીયાતી રાજ્યલક્ષ્મી સુખેથી શી રીતે ભેગવશે? તમારે રાજ્ય ગવવું હોય તો અમારી આજ્ઞા માને, અથવા રાજ્ય છોડી પલાયન થઈ જાવ કે સામે યુદ્ધ આપે; એ સિવાય ચેાથે ઉપાય નથી, પૃથ્વી કાંઈ રાજા વગરની નથી સમજ્યા? : દૂતની વાણી સાંભળી મનમાં કેપ ધારણ કરવા છતાં હસીને બે. “જા! તારા એ સિંહ નામધારી રાજાને યુદ્ધના મેદાને મેકલ! હું પણ એની સામે આવું છું. કહેજે કે આપણા બને ન્યાય ત્યાં થશે ?'
- દૂત કાંઈ બોલવા જતો હતો પણ કાંઈ ન બોલવા દેતાં ગળે પકડીને સભામાંથી કાઢી મુકો. અપમાનથી ધમધમતો દૂત ચાલે ગયે. : બન્ને લશ્કરે પછી તો સામસામે ગોઠવાઈ ગયાં. મહાસાગર સમી એ પ્રચંડ સેનાના રક્તપાતની ભીતિથી દયાળુ હૃદયવાળા કમલસેનનું હૃદય કપ્યું, “આ હ! આ ઘમંડી અને અભિમાની રાજાની ઈર્ષ્યાવૃત્તિથી લાખો માણસોને ક્ષય થઈ જશે, એના કરતાં તો અમે બન્ને જ લડીયે તે કેવું સારૂં ...
કમલસેને પિતાને અભિપ્રાય દૂત દ્વારા સમરસિંહ રાજાને જણાવ્યું. પોતાને બળવાને માનનાર સમરસિંહે તે વાત ઝટ સ્વીકારી લીધી. સમરસિંહ પણ નામ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૧૫
ગુણવાળે હતે. પ્રૌઢ વયને છતાં પોતાના બળથી તે જગતને તૃણ માત્ર ગણનારો હતો. ત્યાં આ બાળક કમલસેનને એને શું હિસાબ !
સિંહની માફક ગર્જના કરતા બન્ને રણે ચડ્યા. બન્ને એક બીજાના ઘાને સુકાવતા એક બીજા પર ઘા કરવાની તક શોધવા લાગ્યા. પોતપોતાનાં અનેક આયુધ એકબીજા સામે ફેંકવા લાગ્યા, ભાલા, મુગલ, ફરસી, તલવાર વગેરેનો ઉપયોગ કરતા શત્રુને થકવવા લાગ્યા. પૂર્વના વેરને સંભારી જાણે ડારો લડતા હોય એમ લડતા આખરે શસ્રાન્સથી પરવારી તેઓ હાથોહાથની લડાઈ ઉપર આવી ગયા. બન્ને શૂરવીરે પોતાના અદભૂત પરાક્રમને પરિચય કરાવતા હતા, ક્ષણમાં કુમારને છત દેખાતી તે ક્ષણમાં સમસિહની, " અકસ્માત સમરસિંહને ઘા લાગવાથી તે રણભૂમિ ઉપર મૂચ્છિત થઈને પડ્યો, એના લશ્કરમાં હાહાકાર થયો. રાજા કમલસેને શસ્ત્રને ફેંકી દઈ ઝટ એ રાજાનું મસ્તક પોતાના ખોળામાં લઈ લીધું, શીતલ જળ મંગાવી સિંચન કરી બીજા પણ અનેક ઉપચાર કરી સમરસિંહને સાવધાન કર્યો. હિંમત આપતાં કમલસેન બે૯, હે રાજન ! તમે નામથી જેવા સમરસિંહ છે તેવા કાર્યથી પણ છે, માટે ખેદ ન કરે. પ્રસન્ન થાઓ ને ફરીને શસગ્રહણ કરો | કમલસેન રાજાની વાણી સાંભળી સમરસિંહ વિચારમાં પડ્યો. “ હે! શું એની ગંભીરતા, શું એનું પરાક્રમ, શી એની ખાનદાની? કઈ રાજવંશી ઉત્તમ નર જણાય છે. વૃદ્ધ થવા છતાં મારી લાભ વૃત્તિ ક્યાં! બાલક છતાં એની વિનયશીલતા ક્યાં હવે તો મારે આ ભેગાસક્તિ છેડીને ગાભ્યાસ કરવો એજ કલ્યાણકારી છે. એમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫૩
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
વિચારી સમરસિંહ એહ્યા. હું પરાક્રમી! યુદ્ધમાં હારી ગયેલા એવા મારી સાથે તારે લડવું ચાગ્ય નથી. જેથી મારી આઠ કન્યાઓ અને વત્સદેશની રાજ્યલક્ષ્મીને તુ: ગ્રહણ કર 22
સમરસિંહની વાણી સાંભળી ચમત્કાર પામેલા કુમાર આલ્યા. “આપનું રાજ્ય આપજ ભાગવા. મારે આપની રાજ્યલક્ષ્મી જોઇતી નથી મહારાજ !”
“હું તા હવે પરલાકને વિષે હિતકારી એવું ઉત્તમ ચારિત્ર ગ્રહણ કરીશ.” એમ કહી સમરસિંહ યુદ્ધભૂમિ પર જ દીક્ષા લેવાને તૈયાર થયા. મલસેન રૃપના સમજાવવા છતાં એ મહા માનીએ વૈરાગ્યથી સુધર્માંચા પાસે દીક્ષા ગ્રહણ કરી જેથી સમરસિંહના સામતરાજાઓએ અલસેનને પાતાની રાજ્યધાનીમાં લાવી આઠે કન્યાઓ પરણાવી વસંદેશની ગાદીના અભિષેક કર્યાં. અન્ને રાજ્ય લક્ષ્મીના અધીશ્વર કમલસેન ચ‘પાનગરીમાં રહીને શાસન કરવા લાગ્યા.
એક દિવસે પાતાનપુરથી શત્રુંજયરાજાના દૂત આવીને કમલસેન રાજાને નમ્યા. પિતા તરફથી દૂતને આવેલા જાણી સિંહાસનારૂઢ થયેલા મલસેન નૃપતિએ પિતાના કુશલ સમાચાર પૂછ્યા.
રાજાના પ્રશ્નના જવાબમાં સ્વચ્છ કૃત ખેલ્યા. હે સ્વામિન! સત આપ કાંઇ પણ કારણ પિતાને જણાવ્યા ગયા. પાછળથી ચારે તરફ શાધ કરતા લાગવાથી નગરના લેાકેા હાહાકાર આવ્યા. ક્ષણ પહેલાંના બધા આન ગયા. રાજા પણ દુ:ખી દુ:ખી થઈ ગયા. તમારા વિયોગે
આશયવાળે તે યાત્રામાં ગયેલા સિવાય ચાલ્યા આપના પત્તો ન કરતા રાજા પાસે શાકમાં પલટાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૫૩
તમારે માતા પિતા જે દુ:ખ ભેગવે છે તેનું વર્ણન કરવાને કે શક્તિમાન નથી. એવા દુ:ખમાં સમય વ્યતીત કરતી હાલમાં તમારા ગુણેનું વર્ણન કેઈક વૈતાલિકના મુખેથી સાંભળી કંઈક સ્વાધ્ય પામેલા રાજાએ મને આપી પાસે મોકલ્યો છે માટે હે દેવ! આપના દર્શનથી હવે આપ માતાપિતાને રાજી કરે ?” - દૂતની વાણી સાંભળી રાજા વિચારમાં પડયા“અહા! માતાપિતાને મારી ઉપર ગાઢ સ્નેહ છે કે જેથી આટલે દીર્ઘકાલ જવા છતાંય તેઓ મને ભૂલ્યા નથી. હું તો રાજ્ય અને રમણીમાં માતાપિતાને ભૂલી ગયો છું છતાં હવે મારે ત્યાં જઈને માતાપિતાના મનને હર્ષ પમાડે જોઇએ.
રાજાએ વિચાર કરી મતિવર્ધન મંત્રીને રાજ્ય ઉપર અધિષિત કરી પોતાના વતન જવાની મોટા આડંબર પૂર્વક તૈયારી કરી, અનેક હાથી, ઘોડા, રથ, પાયદળરૂ૫ ચતુરંગી સેના તથા પોતાની પ્રિયાઓ સહિત કમલસેને પ્રસ્થાન કર્યું,
માર્ગમાં અનેક રાજાઓના ભેંટણને સ્વીકારતે તેમની મહેમાનગતિને સ્વાદ ચાખત કમલસેન પિતનપુરના માર્ગે ચાલ્યો, અનેક નગર, શહેરના લેથી જેવાતે, દીન અને દુ:ખી જનેના દુ:ખને દૂર કરો, જીનમંદિરમાં પૂજાને રચાવતો તેમજ જીર્ણ એવા જન પ્રાસાદનો ઉદ્ધાર કરતો રાજા, જૈન શાસનની પ્રભાવના વધારતો હતો. રાજા કમલસેન ચતુરંગી સેના સહિત પ્રયાણ કરતા અનુક્રમે પિતનપુરના સીમાડે આવી પહોંચ્યાએ દિગવિજયી પુત્રના આગમનને વૃત્તાંત જાણું માતા પિતાના હર્ષને કાંઈ પાર ન રહ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૫૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સારૂય પતનપુર રાજકુમારની અપૂર્વ દ્ધિ જેવાને ઉલટયું. નગરને શણગારવામાં બુદ્ધિમાનેએ પોતાની બુદ્ધિ ખચી નાખી, રાજકુમારના પ્રવેશ મહોત્સવ માટે મોટી ધામધુમ થવાં લાગી. રાજમાર્ગો, નાનામોટા રસ્તાઓ તોરણે અને પચરંગી વાવટાઓથી શોભવા લાગ્યા, અનેક પ્રકારે માંગલિક વાદિ વાગવા લાગ્યાં. એવા મોટા મહાસવપૂર્વ કમલસેન નૃપ પોતનપુરમાં પ્રવેશ કરી પિતાના ચરણને વિષે ના,
શ્રેષ્ઠ શું? સામ્રાજય કે સંયમ ?” पकात्पनं मृदः स्वर्ण, नवनीतं च तक्रतः । रत्नं यथोपलात्सारं, नृत्वाद् धर्मार्जन तथा ॥१॥
ભાવાર્થ...આ જગતમાં સારભૂત શું છે? જેમ કાદવમાં ઉત્પન્ન થયેલું કમલ સારભૂત છે, જેમાં માટીમાંથી ઉત્પન્ન થયેલું સુવર્ણ સારભૂત છે, છાસમાંથી નિકળેલું માખણ જેમ સારભૂત છે, અને પત્થરની જાતિમાં જેમ રત્ન સારભૂત છે તેવી રીતે મનુષ્ય જન્મમાં ધર્મ ઉપાર્જન કરે તે સારભૂત છે, - દિગવિજયી પુત્ર કમલસેનને પિતાએ સ્નેહથી આલિંગન કર્યું. સમૃદ્ધિ સહિત પુત્રને જોઈને એ પિતાના વાત્સલ્યની સીમા રહેતી નથી. આખાય નગરના નરનારીઓના આનંદની તો વાત જ શી ? અનેક સૌભાગ્યવંતીઓએ કટાક્ષ પૂર્વક જોયેલો એ રાજકુમાર કનસેન આજે તે કઈ જુદો જ હતો. રાજમહેલમાં પિતાને નમ્યા પછી માતાનેય નયે,
પુત્રના વિગથી દુ:ખી થતી માતા જાણે પિતાનું દુ:ખ બહાર કાઢતી હોય તેવી રીતે હર્ષાશ્રને વહેવડાવતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫
એકવીશ ભવને સ્નેહસંબંધ ઑલી “વત્સ! તું અમને મુકીને જતો રહ્યો પણ તારા જવા છતાં તારા વિશે પણ અમેં જીવીએ છીએ તે અમે વજમાફક કઠોર હૈયાનાં છીએ તેથી જ આજે અમારા મેટા પણ તારો મેલાપ થ. રે પુત્ર ! વડલાની શાખા-- ઓની પેઠે તું રાજ્ય દ્ધિ, પુત્ર, કલત્ર સહિત વૃદ્ધિ પામ, જય પામ!
પિતાની માતાની આશિષ મેળવી બીજી માતાઓને પણ નમે તે પછી પ્રધાનાદિક સર્વેને મલી ભેટી કુશ લતાં પૂછી. વૃદ્ધજને સંતોષ પામ્યા.
રાજસભામાં રાજાએ કમલસેનને પૂછયું, “હે પુત્ર અહીંથી નિકળી ગયા પછી તને આ બધી સાહેબી શી રીતે મલી તે સર્વે સ્પષ્ટતાપૂર્વક કહે ?' ' - વડીલનું વચન અલંધ્ય જાણી કમલસેને પિતાની હકીકત બધી કહી સંભળાવી, મલસેનની હકીકત સાંભળી બધા સંભે આશ્ચર્ય પામ્યા. કુમારની વાત સાંભળી શત્રુંજય રાજા પણ મસ્તકને કંપાવતો બોલે
અહો! આશ્ચર્યની વાત છે. જુઓ તો ખરા? જગતમાં કલ્પવૃક્ષ, કામધેનુ અને ચિંતામણિથી ય અધિક મહિમાવાળો ધર્મ જયવંતો વર્તે છે, કે જેના પ્રભાવથી મનુષ્યપણુંએ સર્વે સમાન હોવા છતાં ધર્મથી મનુષ્ય કે મહાન બની શકે છે. પ્રાણીને ધર્મના પ્રભાવથી શું નથી મલતું ? નિષ્કલંક અને ઉચ્ચ કુળમાં જન્મ, અખંડિત દીર્ઘ આયુ
ષ્ય, એશ્વર્ય, ભૂજાબળ, શરીરે નિગીપણું, અપરિમિત લક્ષ્મી, અનુપમ ભેગો, યશ અને કીર્તિ, એ બધુંય ધર્મ થકી મલે છે, એવા કલ્યાણકારી ધર્મથી જગતમાં કે મહાન છે? એવા ધર્મને ઉપાર્જન કરવામાં આળસુ મારે હવે આ રાજ્યપિંજરમાં પૂરાઈ રહેવું શું યોગ્ય છે?”
જગતમાં
વૉ , મણિથી આ
અને સમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
-------
રાજાએ તરતજ જયતિવિંદ પુરૂષને બોલાવી સારામાં સારૂં મુહૂર્ત જોવરાવ્યું, ઉત્તમ મુહૂર્તને વિષે રાજાએ મંત્રીઓને કુમારનો રાજ્યાભિષેક કરવાની આજ્ઞા કરી.
ટા મહેસો મંડાયા. પિતનપુરે એકવાર ફરીને પાછી સ્વર્ગની શેભા ધારણ કરી, નવીન વસ્ત્રાભૂષણોથી સજજ થયેલા નાગરિકે મેજમજાહ અને આનંદમાં સમય પસાર કરવા લાગ્યા, બાલકથી વૃદ્ધ પર્યત અને ૨કથી રાય પર્યંત સવે શુ સી કે શું પુરૂષ બધાના મજશેખ પૂરા કરવા માટે નગરમાં અનેક સ્થળે નાટથગ્રહે, કીડા, રમતો, ગાન, તાન અને સંગીતના દેખાવે રાજ્ય તરફથી ચેજવામાં આવ્યા હતા. શુભ મુહુર્ત રાજા અને મંત્રીઓએ કુમાર કમલસેનને રાજ્યાભિષેક કરી દીધો. કુમારકમલસેન પિતનપુરના નરપતિ કમલસેન થયા, ત્રણત્રણ મહારાજ્યના - સ્વામી થયા,
શકુંજયરાજાએ હવે કમરૂપ શત્રુઓને જીતવા માટે શીલધરગુરની પાસે ચારિત્રરૂપી રત્નને ગ્રહણ કર્યું. મોહ માયારૂપી સંસારની બદીને ત્યાગ કર્યો. એ મહામુનિ - રાજર્ષિ જ્ઞાન, ધ્યાન અને તપશ્ચર્યાથી અષ્ટ કર્મને નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શીવપુરી નગરીને વિષે ગયા, અજરામર સુખના ભોક્તા થયા.
મહારાજ કમલસેન ન્યાયથી પૃથ્વીનું પાલન કરતા નવીન ચંદ્રમાની માફક પોતાના પ્રતાપને વધારતા દેવતાની માફક પિતાને કાલ સુખમાં વ્યતીત કરતા હતા, જૈનશાસનની શોભાને વધારતા ને સામ્રાજ્યલક્ષ્મીને ભોગવતાં
મને ઘણે સમય ભાગમાં ચાલ્યા ગયા. તે દરમિયાન મહારાજ કમલસેનને વટવૃક્ષની માફક અનેક પુત્ર પૌત્રાદિક ચરિવાર થયે. એમની યુવાવસ્થા વિજળીના ઝબકારાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૧૫૭
માફક પસાર થઇ ગઈ. પલિત જે દૂર હતો તે માથા ઉપર સ્વાર થઈ ગયો. એ ભોગએ સામ્રાજ્ય લક્ષ્મીને ભોગવીને મહારાજ થાકી ગયા,
અરે વૃક્ષનાં એક દિવસનાં નવપલ્લવ પાંદડાંય કાળે કરીને વિરાગતાને ધારણ કરે છે તે પછી મનુષ્ય જેવો મનુષ્ય જ્ઞાનવાન થઈનેય જે વૈરાગ્ય ન પામે તો એ તૃણથકી પણ હલકે સમજ, જગત ઉપર ગ્રીષ્મ રૂતુને પંજો ફરી વળે. શું રાય કે શું રંક બધાય તાપની વ્યથાથી. આકુળવ્યાકુળ થઈ ગયા. લેકે ઉપવનોમાં શું કે ઉદ્યાતેમાં શું શિતલતા પ્રાપ્ત કરવાને તલાવમાં શું કે હેજમાં પડી રહેતા તોય તાપની વ્યથા તેમની ઓછી થતી નહિ. એમની પ્રાર્થના સાંભળવાને મેઘરાજાય નવરા ન હતા, પ્રવેદથી રેબઝેબ થયેલા લેકે એવા લાંબા દિવસોમાં કરે પણ શું ? મકાનમાં કે બહાર ક્યાંય શાંતિ નહોતી એ ગ્રીષ્મરૂતુના લાંબા દિવસેય પૂર્ણ થઈ ગયા ને તે પછી વર્ષારૂતુ આવી,
જળથી ભરેલી અનેક નવીન વાદળીઓ આકાશ મંડલમાં દોડધામ કરવા લાગી. સૂર્યના તીવ્ર તાપને બદલે. સારેય દિવસ ઘનઘોર સમાન રહેવા લાગ્યા. સૂર્યનાં તે દર્શને દૂર્લભ હતાં. પ્રલયના મેઘની માફક ચાધારે વર્ષાદ તુટી પડ્યો એ મેઘની ગર્જનાથી લોકેનાં હૈયાં ધબકવા બ્લાગ્યાં, વિજળીના કડાકા ભડાકા થવા લાગ્યા, એવા મેઘની ધારાથી લેકે રાજી થયા, મેધે પણ વરસાવવામાં કાંઇ મણા રાખી નહિ, પૃથ્વી જળમય બની ગઈ, નદીનાળાં જળથી ઉભરાઈ જવા લાગ્યાં, નદીઓએ પિતાની માઝા મુકવા માંડી. કાંઠા પર રહેલા વૃક્ષોને ભાગી નાખતી - પિતનપુરની તોફાની નદીનાં પાણી સમુદ્રની પેઠે આકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
શમાં ઉછળતાં અધા નગરના જનાને ભય પમાડી રહ્યાં હતાં. એ નદીના પ્રચ’ડ પ્રવાહમાં અનેક ઝાડનાં ઝા તણાઇ જતાં હતાં અનેક મનુષ્ચા માતના ડાચામાં હામાઅને ચાલ્યાં જતા હતા. હિંસક વેાના લેવરા પ્રવાહના શ્વાધમાં ખેચાઈ જતાં હતાં. એ અતિવૃષ્ટિથી તેાકાની નદીનાં પૂર જોવાને રાજા ગજારૂઢ થઈને પ્રજા અમાત્યાદિકની સાથે આવ્યા. એ તોફાની નદીનાં તોફાન વૃદ્ધિ પામતાં હાવાથી લાકા તા ભયથી નાસ ભાગ કરવા લાગ્યા. એ વધતાં જતાં નદીનાં પાણી કૌતુત ભરી નજરે રાજા નિહાળી રહ્યો હતા જળની સાથે મસ્તી કરનારા તારાઓ પણ આવા તોફાની જળમાં પ્રવેશ કરવાને હિંમતવાન નહાતા થતા. રાજા પાછા ફર્યા. તે એવાં એ પ્રલય સમા નદીનાં પ્રચંડ પૂર પણ બીજે દિવસે તે ઓસરી ગયાં.
.
બીજે દિવસે નદીને પોતાના મૂળ સ્વરૂપમાં શાંત અને મદમંદગતિએ વહી જતી રાજાએ જોઈ. અત્યારે કેટલાક લેાકેા જળ સાથે મસ્તી કરતા ક્રીડા કરી રહ્યા હતા. નગરની નારીઓ પાણીનાં બેડાં ભરી પાતપાતાને મકાને જઇ રહી હતી. એ ગઈકાલનું તે આજનું નદીનું વૈચિત્ર્ય જોઈ રાજાની વિચારશ્રેણિ પલટાઈ ગઇ
આહા! આ ઉદ્ધૃત નદીની માફક માણસ પણ ખુબ સમૃદ્ધિ, અશ્વ અને સત્તાને પામી અનેકને સતાપ કરનારા થાય છે. ઐશ્વર્ય અને યૌવનની આ ધીમાં અને ને પીડા કરવામાં પાછુવાળીને તે જોતા નથી. એ ઐશ્વ, સત્તારૂપ બાહ્ય પરિગ્રહના ત્યાગ કરી પેાતાના આત્મગુણામાંજ જે રમણ કરે છે તે બીજાને સુખકારી થાય છે. અને જે રાજાએ પેાતાની સત્તા અને પરાક્રમના પ્રતાપે અનેક રાજાઓને તાબેદાર બનાવે છે, રણસ"ગ્રામમાં અનેક વેરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૫૯
ગણને નાશ કરી પુષ્કળ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે અનેક પ્રાસાદા બનાવી રાજી થાય છે, તેને પણ શયન માટે ફક્ત એકજ પલંગની જરૂર પડે છે. રથ, હાથી કે અશ્વ પણ માત્ર એકજ ઉપભેગમાં આવે છે વસ્ત્ર, આભૂષણ વગેરે પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં એ બધીય સામગ્રી ઉપભેગમાં આવતી નથી. અમુક પ્રમાણ જેટલી જ તે ભેગવવાની હોય છે તેય તે મેળવેજ જાય છે, એ લેભને તે કાંઈ થાભ છે? : અનેક આરંભ સમારંભ કરીને આત્મા મેળવે છે છતાં એ બધીય સાહેબી તે પિતાના ઉપભેગને બદલે બીજાઓજ ભેગવે છે અજ્ઞાનથી મૂઢ થયેલા આ પામર જીવની અજ્ઞાનતાનીય કાંઈ હદ! એજ પુરૂને ધન્ય છે કે જેમણે આ પાપ સમૃદ્ધિને વિવેકપૂર્વક સમજીને ત્યાગ કર્યો છે. મહારાજ કમલસેનની વૈરાગ્ય ભાવના વૃદ્ધિ પામી એમની બેગ લાલસા, વિષયવાસના, મેહમમતા અધીય હવે ઠંડી પડી ગઈ, મંત્રીઓ વગેરેની સલાહ લઈ , પટ્ટરાણી ગુણસેનાના પુત્ર સુષેણને રાજ્યપદે સ્થાપન કર્યો. રાજ્યની એ મોટી જવાબદારીથી પિતે મુક્ત થયા - શ્રીશીલંધરસૂરિના શિષ્ય શ્રીસંયમસિંહ ગુરૂ પાક દેશના સાંભળી વધતા પરિણામની ધારાએ ગુણસેના આદિ પરિવાર સહિત રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું રાજર્ષિ છ, અઠ્ઠમ વગેરેની તપસ્યા કરતા ને કાયાને દમતા હતા, ઉપરાંત સાવધાનપણે નિરતિચારે ચારિત્ર પાલતાં તેઓ મુનિઓની નિત્ય વૈયાવચ્ચ કરવા લાગ્યા. એ પ્રમાણે ચારિત્રનું આરાધન કરી કમલસેન રાજર્ષિ પાંચમા દેવલેકે દશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા, ગુણસેના સાથ્વી પણ કાળ કરીને તે દેવલોકમાં ઉન્ન થઈ ત્યાં બને મિત્રદેવ થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પરિચ્છેદ ૩ જો
દેવસિ’હ અને નકસુ દરી.
૧
પાંચમા ભવમાં.
શૂરસેન દેશની રાજ્યાની મિથિલા નગરીના રમશીય રાજ્ય મહેલા પાતાની યશ કલગીથી આકાશગણત રાણાવતા હાયને શુ? એ મિથિલાના સૌ ના તે નબામડળ જાણે ઝળહળી રહ્યું હાય શું! એવી ભવ્ય અને તેજસ્વી ઇમારતા ગગન સાથે ગેલ કરી રહી હતી, એ મનેાહર મિથિલાના રમ્ય રાજમહેલમાં રાજરાણી સુક્તાવલી અત્યારે રાજ્ય લક્ષ્મીના સપૂર્ણ ભાગાપલાગા હાજરાહજીર છતાં ઉદાસ હતી, એચેન હતી, એ મૃગનયન ચક્ષુ ચિત અશ્રુબિંદુઓને ગીરાવી હતી હતી. પાતાના ડામ હસ્ત ઉપર હુડપચીને ટકાવી તેના ઉપર મસ્તકના ભાર ઝીંકી દેતી ગમગીન ને ચિંતાતુર હતી, સપૂર્ણ સુખસાહેબીમાં ગરક થયેલા માનવીનેય ભાગ્યમાં ખામી તેા અવશ્ય હોય છે કારણકે તેમનેય એક અભિલાષા પૂર્ણ થઇ ત્યાં બીજી નવીન ઇચ્છા તૈયારજ હાય છે. આશાઓના તે કાંઇ અંત છે!
રાજસભામાંથી અંત:પુરમાં આવેલા મેઘ મહીપતિ મકરાણીને આજે ઉદાસ અને ગમગીન જોઈ વિચારમાં પઢથી ભાગવિલાસની આટલી બધી સામગ્રી હેાવા છતા રાણીને એવા તે કયા મુખની ઉણપ છે કે જેથી આલી અધી આજ નારાજ થઇ ગઇ છે” રાજાએ પૂછ્યું. ધ્રુવી ! આજે આ બધુ... શું છે? તમારા મનમાં શુ દુ:ખ છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવના સ્નેહસબ ધ
૧૯૧
તમારી દરેક અભિલાષા પૂર્ણ કરવા છતાં એવી કચી ઇચ્છા અધૂરી રહી ગઇ છે કે જેથી વદન ઉપર આટલી અધી ગ્લાનિ છવાઇ રહી છે ?” રાજાની વાણી સાંભળી રાણી ગદગદ કરે અને પાડતી મેલી.
હે દેવ ! રાજકા માં વ્યગ્ર થયેલા આપને એ વાત કહેવાથી શું થાય ? જગતમાં તે એજ સીએને ધન્ય છે કે જેઓના ઉત્સ’ગમાં નાનકડા ખાલક ક્રીડા કરતા હાય, એ પુત્ર રહિત મારે હવે જીવિતનું પણ કામ શું?”
પ્રિયે ! એવી દૈવાધીન વસ્તુઓમાં હુઈ શેાક શુ? પરાક્રમને આધીન હેાય તા અને મેળવતાં વારે ન લાગે ? માટે એવી આવ્રતામાં શાક ન કરતાં ધૈર્યનું અવલ અન ધારણ કરે. જે થાય તે જોયા કરે. ”
સ્વામિન ! તમારી વાત કાંઈ ગળે ઉતરે તેવી ખરાઘર નથી. મણિ, મંત્ર, તંત્ર અને દેવના પ્રભાવ અચિંત્ય હાય છે. તેમની સેવા, પૂજા, અર્ચા કરવાથી માનવીના મનારથા સિદ્ધ થાય છે. આપ એ આખતા ધ્યાનમાં ચા તા આપની કામના કેમ અપૂર્ણ રહે ??
દૈવી તારી અભિલાષા પૂર્ણ કરીશ. વિષાદનો ત્યાગ કરી ધીરજ ધર.” રાજા મનમાં કઈકનિશ્ચય કરી રાણીને આશ્વાસન આપતાં આવ્યા.
મણિ મંત્રના આરાધન કરતાં કાઇક દેવનું આરાધન કરૂ તા શીવ્રતાથી કાર્ય પૂર્ણ થાય? એમ નિશ્ચય કરી કાળી ચતુર્દશીની રાત્રીએ હાથમાં તલવારને ધારણ કસ્સા શ્વા શ્મશાન ભૂમિમાં ચાલ્યા ગયા. પાતાના ભૂલ અવાજે વનદેવતાઓને સભળાવતા ખેલ્યા. હું ધ્રુવતાએ! સાંભળે ? હું” મારા દેહમાં રહેલું માંસ તમને આણુ કરીશ મદલામાં મને એક પુત્ર આપે છ
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
s
રાજાના શબ્દો સાંભળી કેઈક ભૂત આકાશમાં રહીને બોલ્યો, “હે રાજા! માંસથી પુત્ર પ્રાપ્તિ ન થાય, મસ્તક આપે તો કદાચિત થાય તે થાય.”
જો એમ હોય તો મસ્તક લે?” એમ કહી રાજાએ મસ્તકની વેણી પકડીને બીજા હાથની તલવાર ગરદન ઉપર ઝીંકી. - એના સાહસથી પ્રસન્ન થયેલ દેવતા એને હાથ પકડી બોલ્યા, “સબૂર! એ સાહસિક વીર! સબૂર! તારે પુત્ર જરૂર થશે !
“જે પુત્ર જરૂર થશે તે પછી એનાં મૂલ્ય આ મસ્તકથી વસૂલ કર?” રાજાનાં વચન સાંભળી દેવ પ્રસન્ન થઈને બોલ્યો, “નરેશ્વર! સાહસ એજ એનાં મૂલ્ય કહેવાય મસ્તક નહિ.”
દેવતાના વરદાનથી રાજા પણ ખુશી થશે ને પિતાની તલવાર મ્યાન કરી, રાજાની પ્રતીતિ માટે દેવ બોલે,
આજે રાત્રીએ તમારી રાણી સ્વમામાં ઉત્સગે ખેલતા કેસરીના બચ્ચાને જોઈ જાગૃત થશે.” એમ કહી દેવતા અદશ્ય થઈ ગયો ને રાજા પોતાના મકાને આવ્યું.
તે દિવસની નિશા સમયે શંખરાજાને જીવ પાંચમા ભવને વિષે મુકતાવળી પટ્ટરાણીની કુક્ષિને વિષે છીપમાં મોતીની માફક બ્રહ્મદેવ લોકમાંથી ઔવીને ઉખન્ન થયે તે સમયે સુખે સુતેલી રાણીએ પોતાના ઉસંગમાં સિંહના બચ્ચાને ખેલતે જે સ્વમ જોઇને જાગેલી રણુએ રાજની પાસે આવી પોતાનું સ્વમ કહી સંભળાવ્યું. રાજાએ દેવની વાણી યાદ કરીને કહ્યું “તમારે સિંહ સમાન પરાક્રમી પુત્ર થશે.”
રાજાનાં વચનથી હર્ષ પામેલી પટ્ટરાણી મુક્તાવલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૬૩ ગર્ભનું સારી રીતે પિષણ કરવા લાગી. પૂર્ણ સમયે સારા મુહુર્તને યોગે રાણીએ પુત્રને જન્મ આપેરાજાએ મોટો વર્યાપન મહોત્સવ કર્યો. બારમે દિવસે રજાએ પુત્રનું નામ દેવસિંહ રાખ્યું. રાજ્યમાં આનંદ ઉત્સવ વર્તાઈ રહ્યો ને પ્રજા તરફથી અનેક વધામણાં થયાં. - રાજકુમાર વૃદ્ધિ પામતો શસ્ત્ર અને શાસ્ત્રની કળામાં નિપુણ થયો. મનોહર એવી યુવાવસ્થામાં ગાન, તાન અને સંગીત વિશારદ પુરૂષથી સ્તુતિ કરાતે દેવકુમારની માફક શોભતો રાજકુમાર નવીન તારૂણ્ય અવસ્થાને શોભાવવા લાગ્યું.
ગુણસેનાને જીવ પંચમ સ્વર્ગથી આયક્ષ વિશાલા નગરીમાં જીતશત્રુ નામે રાજાની કનકમંજરી રાણીથકી કન્યાપણે ઉપન્ન થયો. એનું નામ કનકસુંદરી. કળાને અભ્યાસ કરતી ને વૃદ્ધિ પામતી નવીન યૌવનને આંગણે આવેલી કનકસુંદરીને પૂર્વના સંસ્કારથી વિષય તરફ પ્રીતિ જ નહોતી જણાતી. સમયને જાણનારી સખીઓ અનેક પ્રકારની રસિક વાર્તાલાપ કરતી છતાં રાજબાળા કનકસુંદરીને તે સખીઓને રસેલ્લાસ સાંભળાય ગામ નહિ પુરૂષનું નામ પણ જેણીને સાંભળવું ગમતું નહિ તે પછી વિવાહ માટેની તે વાત જ શી?
રાજબાળાની વિરક્ત ભાવનાથી રાજારાણી ચિંતાતુર થયાં. રાજાએ મંત્રીને એને ઉપાય પૂછો, “હે મંત્રીન! આ બાળાની વિવાહ તરફ રૂચિ જાગ્રત કરવાને શું કરવું?”
રાજાને ચિંતાતુર જોઈ મંત્રી બોલ્યા, “મહારાજ! આ બાળાએ કદાચ પૂર્વ ભવને વિષે કઈ ઉત્તમ દેવકુમાર જેવા પુરૂષ સાથે સ્નેહ સંબંધ બાંધો હશે જેથી એનું મન એ પુરૂષ સિવાય બીજે ક્યાંય આકર્ષાશે નહિ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
પણ એના પૂર્વ ભવના પતિની આપણને શી રીતે ખબર પડે ! આપણે એને શી રીતે શાષી શકીય કે જેથી તેઓ બન્નેના મેળાપ થાય ?”
રાજાની વાત સાંભળી મંત્રી વિચારમાં પડ્યો. મહારાજ! એક રસ્તા છે. ”
૧૬૪
C
“શા?”રાજાએ આતુરતાથી મંત્રીની સામે જોઇ પૂછ્યુ દેશદેશના રાજકુમારોનાં ચિત્રો તૈયાર કરાવી રાજમારીને બતાવે. એ રાજકુમારામાં જો એના ભવાંતરના પતિ કાઈ હરશે તેા એને જોતાંજ રાજકુમારી તુરતજ પ્રેમ ધારણ કરશે.” મંત્રીની દલીલ રાજાના હૃદયમાં ઉતરી ગઈ.
રાજાએ ચિત્રકારોને ખેાલાવી રાજકુમારોની છત્રીઓ આલેખી લાવવાને દેશપરદેશ વાને કર્યાં. તેમણે અનેક રાજકુમારોનાં ચિત્રપટ રાજાની આગળ હાજર કર્યા. રાજાએ એ દરેક ચિત્રપટા રાજકુમારીને જોવા માટે માકલાવ્યાં,
રાજકુમારીએ બધાં ચિત્રપટા ઉપલક દૃષ્ટિએ જોઇને રંથીજ હડસેલી દીધાં અને કોઇની તરફ એનું આકર્ષણ થયું નહિ. દરમિયાન એક દિવસે મિથિલાનગરીથી આવેલા ચિત્રકારનુ' ચિત્રેલું ત્યાંના રાજકુમાર દેવસિંહનુ. ચિત્રપ રાજકુમારીના હાથમાં પડયું. રાજકુમારીની નજર એ ચિત્રપટ જોતાંજ સ્થિર થઇ ગઈ, અહા! શુ એનુ સૌર્ય ! આ તે દેવકુમાર કે રાજકુમાર !”
દેવકુમાર નહિં રાજકુમાર.” સખીએ હસી પડી. કયાંના રાજકુમાર ?” કઈક ક્ષોભ પામેલી કનકસુદરી એલી.
મિથિલાનગરીના ” એક સખી હસી. “જે ખાળાના એ પતિ થશે તે માળાના સૌભાગ્યમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #173
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ બધ
૧૬૫
સુખમાં શું ખામી હશે ?” રાજકુમારી ચિત્રપટના સ્વરૂપને ખેતી એની પ્રશસા કરવા લાગી.
જરાય નહિ, રાજમાળા ! તારા ભાગ્ય અદ્ભૂત છે.” મારાં શી રીતે? શું મને એ પ્રાપ્ત થઈ શકે કે ?” શા માટે નહિ ?” સખીએ રાજકુમારીને કહ્યું, “આ ચિત્રપતે જોતાં સીએ તા માહ પામે પણ પુરૂષાય આને જોતાં એકાગ્ર થઇ જાય તે એમાં આશ્ચર્ય શુ? રાજસભામાં રાજા વગેરે બધાય આ રૂપને જોઇ સ્તબ્ધ થઇ ગયા હતા, આ સ્વરૂપ આગળ બધી સભા નિસ્તેજ થઇ ગઇ, ઝાંખી થઇ”
“સખી! તુ” પ્રશંસા કરે છે તેવાજ આ રાજકુમાર એ મલકે તેથીય વધારે. મારા જેવી તે આ ઉત્તમ નરની પ્રાપ્તિ શી રીતે થઇ શકે ?”
કનકસુંદરીનાં વચન સાંભળી એક ચતુર સખી મેલી, ઇસખી ! આ પુરૂષને યોગ્ય એવું એક નવું સૌ ભરેલું તારૂ સ્વરૂપ ચિત્રપટમાં આલેખ છ રાજકુમારીએ પાતાનુ... સૌ આબેહુબ રીતે ચિત્રપુટમાં આલેખી દીધું, રાજકુમારીની ચિત્રકળાની પ્રાસા કરતી સખીઓએ એ ચિત્રપટ રાજાની સમક્ષ હાજર કર્યું. સાથે સાથે રાજકુમારીની અભિલાષા પણ વ્યક્ત કરી દીધી. રાજકુમારીના અભિપ્રાયને જાણી રાજા ખુશી થયા, એ લાવણ્યના ભંડાર સમાન રાજકુમારીનું ચિત્ર જોઇ પેાતાના પ્રધાન પુરૂષોને વિવાહ માટે મિથિલાનગરી તરફ રવાને કરી દીધા. તેઓએ મિથિલાનગરીમાં મેઘરાજાની સભામાં આવી રાજાને પ્રાર્થના કરીને નસુ દરી રાજકુમાર દેવસિંહને આપી.
મેઘરાજાએ એ પ્રધાન પુરૂષાની વિનતિ સ્વીકારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #174
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજકુમાર દેવસિંહને પિતાની ચતુરંગી સેના સહિત પિતાના પ્રધાન પુરૂષો સાથે વિશાળ તરફ મેક અવિછિન પ્રયાણ કરતે દેવસિંહ અનુક્રમે વિશાલા નગરીએ આવી પહેચે.
જીતશત્રુ રાજાએ પિતાના ભાવી જામાતાનું સામૈયું કરી તેમને સત્કાર કર્યો ને ઉતારો વગેરે માટે યોગ્ય ગોઠવણ કરી. નિર્ધાર કરેલા એક શુભ દિવસે બન્ને વરવધુનાં મેટી ધામધુમપૂર્વક લગ્ન થઈ ગયાં, વિશાલાનગરીમાં આનંદ ઉત્સવ વર્તાઈ રહ્યો.
એ વિવાહ ઉત્સવની સમાપ્તિ પછી કેટલાક દિવસ સુધી શ્વસુરના આગ્રહથી દેવસિંહ કુમાર વિશાલાનગરીમાં રહ્યા. એકદા બ્રહસ્પતિ સરખા જ્ઞાની એવા સુરગુરૂ નામે સૂરીશ્વર વિશાળાના ઉદ્યાનમાં પધાર્યા, સર્વ સંતાપને હરનારી, ને ભવ્ય જિનેને પ્રતિબોધ કરનારી તેમની દેશના સાંભળવાને પુરજન સહિત રાજા છતશત્રુ, અને પ્રિયા સહિત દેવસિંહ કુમાર સર્વે આવ્યા. ગુરૂ મહારાજને વાંદી તેમની આગળ પિતાપિતાને ગ્ય સ્થાનકે બેઠા, સૂરીશ્વરે મધુર દવનિથી ધર્મોપદેશ આપે “હે ભવ્ય ! આ સંસાર કારાગ્રહ સમાન છે તેની દુઃખે કરીને ભેદી શકાય એવી કષાયરૂપી દિવાલ છે. રાગદ્વેષરૂપી એનાં કમાડ-દરવાજા છે. એ કારાગારમાં અજ્ઞાનરૂપી અંધકાર ખીચોખીચ ભરેલું છે. સંસારી જી એ કારાગ્રહમાં પૂરાયેલા કેદી જેવા છે એ કેદીઓ કુટુંબરૂપી ગાઢ બંધનથી બંધાયેલા છે, ઇષ્ટ, અનિષ્ટ, સંયોગ અને વિજોગ રોગ, શેકરૂપ શુદ્ર જંતુઓ પ્રાણુઓને પીડા કરી રહ્યા છે. કર્મોના સારા માઠાં ફલને જોગવતા પ્રાણીઓ ત્રાહીત્રાહી પોકારી રહ્યા છે. જે કર્મો ને વૃદ્ધોની દયા નથી આવતી, તેમજ બાળકને પણ જેઓ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #175
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસભધ
૧૬૭
છેડતા નથી, નિર્ધનને પણ સતાવે છે તે ધનવાનને પણ “અરે ચારે ગતિમાં એવી કોઇ પણ વિટ‘અણા નથી કે જીવાએ પરવશપણે અનતીવાર ન ભાગવી હાય. એવા આ દુ:ખદ સંસારમાં તમારા જેવા બુદ્ધિમાના જે થવાનું હશે તે થશે' એમ માનીને નિશ’કપણે રાચે, માર્ચ, તે ચાગ્ય નથી, આફત આવે તે પહેલાંજ ડાહ્યા પુરૂષાએ જાગી જવું જોઇએ મનુષ્યભવ પામીને તેને યાગ્ય કારવઇ કરી મનુષ્યભવને સફળ બનાવવા જોઇએ, ધર્મનું આરાધન કરીને આપદાઓનો નાશ કરી આ લેક અને પરલેાકમાં સુખ સપત્તિ મેલવવી. મેાક્ષ પણ એ ધર્મારાધનવડેજ લખ્યું થઈ શકે છે. જીનેશ્વરની સેવા કરવાથી તેમની આજ્ઞાનું આરાધન કરવાથી પણ ધમ સાધી શકાય છે. અરે ! પ વૃક્ષ સમાન ફળને આપવાવાળી જીનેશ્વરની સેવા વેને શુ' શુ' નથી આપતી ?
ર
જીનેન્દ્ર પૂજાનું ફલ
વ્યસ્તવ અને ભાવસ્તવ એ અન્ને પ્રકારે જીતેશ્વરની આજ્ઞાનું આરાધન થઇ શકે છે ભાવસ્તવના સમ્યક્ પ્રકાજેના આરાધનથી પ્રાણી આઠ ભવસુધીમાં અવશ્ય સંસાર થકી મુકાઈ જાય છે એ ભાવસ્તવના આરાધક પચમહા વ્રત ધારી, પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતાના ધારક, ક્ષમાદિક દશ પ્રકારના સાધુના ધર્મવડે વિભૂષિત, ઉપસર્ગ, પરિસંહને સહન કરનારા સાધુઆજ હાઇ શકે.
જન્મ, જરા અને મરણથી રહિત, શાક, સ તાપ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #176
--------------------------------------------------------------------------
________________
-
૧૬૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આધિ, વ્યાધિ અને ઉપાધિથી રહિત એવા અનંત મેક્ષસુખની જે તમારે જરૂર હોય તો તમે જીનેશ્વર ભગવાનની આજ્ઞાનું આરાધન કરે ભાવતવથી જનાજ્ઞાનું પાલન કરી પુરૂષાર્થ ફેરવી શીઘતાએ મુક્તિના સુખ મેળવે. ભાવસ્તવ આરાધવાને અશક્ત છે તો પછી દ્રવ્યસ્તવ, " ચારિત્ર ધર્મની અભિલાષાએ સમકિતપૂર્વક પંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું પાલન કરે, જનમંદિર બંધાવે, પ્રતિમાઓ પધરા, પ્રતિ દિવસે વિવિધ પ્રકારે જીનેશ્વરની પૂજાઓ રચા, મહાપૂજા રચાઓ, સુપાત્રને વિષે દાન આપી તમારી લક્ષ્મીને સપિગ કરે એ પ્રકારે ગૃહસ્થ ધર્મનું આરાધન કરી મનહર આશયવાળા પ્રાણીઓ સંસારને ક્ષીણ કરી નાખી, દેવભવનાં સુખને ભેગવી અનુક્રમે શીવલક્ષ્મીને પણ ભગવે છે.
જે ભવ્ય છ શુભાશયપૂર્વક જીનમંદિર બંધાવે છે તે લધુતાથી ભવસાગર તરી જાય છે જીર્ણોદ્ધારને કરાવનારા ઉત્તમ પુરૂ ગાઢ પાપોથી મૂકાઈ જાય છે, તેમજ જીનેશ્વરની પ્રતિમા ભરાવનારા ભવ્ય જી રેગ, શેક, ભવ, આધિ વ્યાધિથી રહિત થઈને અલ્પ સમયમાં ઉત્કૃષ્ટ એવી સિદ્ધિ રમણીને વરે છે. જેઓ અરિહંત ભગવાનની પ્રતિષ્ઠા કરાવે છે તેમની સ્વર્ગને વિષે પણ અપૂર્વ પ્રતિષ્ઠા હેય છે મનુષ્યમાં તેમનાં દુઃખ દારિદ્ર અને દર્ભાગ્ય નાશ પામી જાય છે અરે! ભાવથી કરાયેલી ભગવાનની પ્રતિષ્ઠા પ્રાણીઓની કઈ અભિલાષાને પૂર્ણ નથી કરતી?
ગૃહસ્થની લક્ષ્મી ધર્મકાર્યમાં, છન ભવન કે પ્રતિષ્ઠાદિક કાર્યમાં વપરાતી ઉત્તમ ફલને આપનારી થાય છે અન્યથા લક્ષ્મી તે દુર્ગતિમાં લઈ જનારી થાય, માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #177
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૧૬૯
અને મા વાપર્વ આખી ધર્મ
સુખના અર્થ જનોએ પોતાની લક્ષ્મી સારા કાર્યોમાં વાપ રવી જોઈએ. એવી રીતે વિધિપૂર્વક કરેલ દ્રવ્યસ્તવ જ ભાવસ્તવનું કારણભૂત બને,
સાત આઠ ભવમાં તે જનધર્મ પ્રાપ્તિના ફલરૂપ સ્વર્ગ અને મનુષ્યમાં શાતા વેદનીયને અનુભવતે શિવસંપદાર પામે છે. અરે! વિધિપૂર્વક આરાધન કરનારની આ તે વાત છે, બાકી તે અનાગ દેખાદેખીયે ધર્મનું આરાધન કરનાર, જીનેવરની પૂજા કરનાર શુકયુગલની માફક પણ પરંપરાએ કલ્યાણને પામે છે. માટે હે ભવ્ય જેને! યુતિધર્મ અને ગૃહસ્થ ધર્મ સિવાય ત્રીજો ઉપાય સંસાર કારાગ્રહથી છુટવાને નથી, એમ જાણ્યા છતાં વિલંબ કરો તમારે ઉચિત નથી. કારણકે પ્રાણીઓને ધર્મની સામગ્રી મળવી દુર્લભ છે. ચોરાસી લાખ યોનીમાં ભામણ કરતા જીવને મનુષ્ય જન્મ પામવો તે દુર્લભ છે તેમાંય ધર્મની સામગ્રી તે લઘુકમ જીવને જ પ્રાપ્ત થાય છે એવી દુર્લભ સામગ્રીને પામીને કણ પ્રમાદ કરે?”
ગુરૂમહારાજની અમૃતમય દેશના સાંભળીને કેટલાક જીવોએ કર્મના લધુપણાથી તરતજ દીક્ષા ગ્રહણ કરી, કેટલાક અશક્તોએ દેશવિરતિ ધર્મ અંગીકાર કર્યો. કેટલાકે સમકિત ગ્રહણ કર્યું. દેવસિંહકુમારે પંચ અણુવ્રત ગ્રહણ કરીને પૂછયું. “ભગવાન ! દ્રવ્યસ્તવ કરવાવડે શુકગુગલની કલ્યાણ પ્રાપ્તિ કેવી રીતે થઈ તે આ સભાના બોધને માટે આપ કૃપા કરીને કહે ?” - કુમાર દેવસિંહનો પ્રશ્ન સાંભળી ભવ્યજનેના હિતને માટે ગુરૂ મહારાજે શુક્યુગલનું કથાનક કહેવું શરૂ કર્યું.
આ દક્ષિણાઈ ભરતમાં વૈતાઢય પર્વતની સમીપે સિદ્ધિ કર નામનું રમણીય ઉદ્યાન આવેલું છે, સદાકાળ ફળને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૦.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આપનારાં એવાં અનેક વૃક્ષ, લત્તાઓ મંજરીઓ, પુષ્પો અને ફળોથી લચી ગયેલા એ વનની અપૂર્વ શાભાથી નભોમંડલમાં તારાગણની જેમ તે વિદ્વાની પ્રશંસાને પામેલું હતું. જ્યાં કિન્નરનાં મિથુનો હરહમેશ કીડા કરી રહ્યાં છે કે કિલાએ પિતાનાં મધુર ગાનથી કિન્નર મિથુન નના આનંદમાં વૃદ્ધિ કરી રહી છે અને ભમરાનાં જુથે પિતાના ગુંજારથી મંત્રના પાઠ ભણી રહ્યા છે કે શું ! એવાં લાગૃહોમાં ક્રીડા કરવાને દેવમિથુનને આર્ષતાં હેય શું!
સ્વર્ગના ટુકડા સમા એ રમણીય વનખંડમાં વિદ્યાધરોએ નિર્ભેલા જનમંડપમાં સ્વપીક ઉપર પધરાગ મણિરત્નથી રચાયેલી અહંત ભગવાનની પ્રતિમા હતી. વિદ્યા સાધવાને માટે આવતા અનેક વિદ્યાધર વિદ્યાધરીથી પૂજાતા એ ભગવાન કલ્પવૃક્ષ સમાન અમોઘ ફલને આપનારા હતા, તે વનમાં જન ચૈત્યની સમીપે રહેલા એક વિશાળ આમ્રવૃક્ષ ઉપર પરસ્પર ગાઢ સ્નેહવાળું એક શુક યુગલ રહેતું હતું. તિર્યંચ નિમાં હોવા છતાં સરળ પરિણામી, લઘુકમ, અને માઠા પરિણામથી રહિત એ કીર યુગલ દરરોજ વિદ્યાધરોથી એ ભગવાનને પૂજાતા જોઈને ભદ્રક પરિણામી થયું હતું. હરરેજના એ નિરક્ષણથી તેમને પણ એ ભગવાન તરફ અમંદ આનંદ થવા લાગ્યો. કારણકે ગમે તેવા સ્થાન વિશેષમાં હોવા છતાંય ભાવિ કલ્યાણની પ્રાપ્તિવાળા ઉત્તમ ને અજ્ઞાનપણામાં પણ ઉત્તમ પદાર્થ ઉપર શું પ્રીતિ નથી થતી? ત્યારે ગુરૂ કર્મી જી જ્ઞાનવાન હોવા છતાં પણ ઉત્તમ વસ્તુ તરફ અનાદરવાળા હોય છે એ નર્યું દીપક જેવું સત્ય કે નથી જાણતું ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #179
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૭૧ અરિહંત ભગવાનના બિંબને જોઈને જેઓને અપ્રીતિ થાય છે તેમના ભારે કમપણાની અમે શું વાત કરીયે? તેથીજ સુજ્ઞ પુરૂષે અહન બિંબ તેમજ તેમના લિંગ (વેષ) ને જોઈને વેર વિરોધને ત્યાગ કરવો જોઈએ. મિથ્યાત્વરૂપી અંધકારને નાશ થઇને જ્યારે સમક્તિરૂપ સૂર્યને આત્મામાં પ્રકાશ થાય છે ત્યારે જ દેવ ગુરૂ અને ધર્મ આદિ ઉત્તમ પદાર્થ ઉપર આત્માને અવશ્ય પ્રીતિ થાય છે. જે સમક્તિની પ્રાપ્તિ જ્ઞાનીઓએ દુર્લભમાં દુર્લભ વર્ણવી છે. શિવ સપાનનું પ્રથમ પગથીયું એ સમતિ,
સુંદર ભાવની પરંપરાથી વૃદ્ધિ પામતા પરિણામે એક દિવસે એ કીર યુગલને ભગવાનને પૂજવાનો વિચાર થ, ભાવિ કલ્યાણુવાળા ને જે શક્ય છે, વિદ્યાધર રહિત ભગવાનને એકાકી જોઈને આમ્રવૃક્ષની મંજરીઓ લાવી એકદા એ શુકશુંકીએ ભાવથી ઉલ્લાસ પામતાં એ ભગવાનને પૂજ્યા, ભગવાનના ચરણ, કર્ણ અને મસ્તકને સહકાર મંજરીથી શણગાર્યા અને ભાવના-પ્રાર્થના કરી
જ્યારે જ્યારે એકાંત અવસર મલતો ત્યારે તે સમયને લાભ એ શુકશુકી લેતાં ને જીનેશ્વરને સહકારમંજરીથી અને વનના પુષ્પોથી અર્ચતાં, એ શુભભાવ અને શુભકાર્યને પરિણામે એ બએ તિર્યંચ નામકર્મને નાશ કરી શાતાવેદનીય સહિત મનુષ્યનું આયુ બાંધ્યું. અનાગપણે કરેલી પણ જીનપૂજા પ્રાણીને શું નથી આપતી ?
જબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં રમણીય નામે વિજયને વિશે શ્રીમંદપુર નગરના નરશેખર રાજાની કીર્તિમતી રાણીની કુક્ષિને વિશે પિલો શુક કોલ કરીને પુત્રપણે ઉત્પન્ન થયો. તે સમયે ઉત્તમ ગર્ભના પ્રભાવથી રણુએ સ્વમામાં સૂર્યમંડલ સરખું તેજસ્વી કુંડલ જોયું. સ્વમ ઈ રાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #180
--------------------------------------------------------------------------
________________
-
૧૭૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જાગી ને સ્વમાની વાત રાજાને કહી સંભળાવી. વિચારવાન રાજાએ કહ્યું, “દેવી! મોટા રાજ્યને ધણું એ તારે ભાગ્યવાન પુત્ર થશે.”
રાજાનાં કર્ણમધુર વચન સાંભળીને હર્ષ પામેલી રાણી ગર્ભનું સારી રીતે પિષણ કરવા લાગી. અનુક્રમે શુભ મુહુર્ત રાણીએ પુત્રને જન્મ આપે. તેની માલનિક્ષેપનના સ્થાનમાંથી બહુ મૂલ્યવાન રત્નને ચરૂ નિકળે. એ રત્નનો નિધિ જોઇને રાજા વગેરે સર્વે બાલરાજકુમારના ભાગ્યની પ્રશંસા કરવા લાગ્યા. પુત્રજન્મને માટે ઉત્સવ કરી રાજાએ રાજકુમારનું નામ “નિધિકુંડલ” રાખ્યું.
બાળચંદ્રમાની કાંતિને ધારણ કરતો નિધિકુંડલ અનુકમે ચૌવનવયના આંગણે આવીને ઉભે, એ રમણીય યૌવનવય, ઐશ્વર્ય, વૈભવ, કુરાઈ સુરૂપ રમણીજનને સમાગમ છતાંય નિધિ કુંડલ મુનિની માફક રૂપવતી રમણી તરફ દષ્ટિ પણ કરતો નહિ, ભાગ્યવશત: સ્વયંવરા આવેલી મોટા મોટા રાજાઓની ભાગ્યવતી કન્યાઓ તરફ પણ વીતરાગની માફક નજર કરતે નહિ, ગજેના મદનું મર્દન કરવાની તાકાત છતાં, ધનુર્ધારીઓમાં અગ્રણી છતાં પરાયા જીવને લેશ પણ દુઃખ થાય તેવું કાર્ય કરતે નહિ, વિષની માફક તે માંસ અને દારૂથી દૂર રહેતા હતા. એવા અનેક ગુણેથી અલંકૃત થયેલો તે કુમાર માતાપિતાને આનંદ આપતો મિત્રોની સાથે ક્રિીડા કરતો અનેક નવીન કલાઓ વડે વૃદ્ધિ પામવા લાગ્યા, " , શુકી પણ ભક ભાવે ત્યાંથી મરણ પામીને તેજ વિજયમાં વિજયાવતી નગરીને વિષે રત્નચુડ રાજાની સુવપ્રા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #181
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને
સ્નેહસંબંધ
૧૭૩
પટ્ટરાણ થકી સારા સ્વમથી સૂચિત પુત્રીપણે ઉત્પન્ન થઈ રાજાએ તેનું નામ રાખ્યું પુરંદર્યશા !
પુરજરયશાએ અનુક્રમે કામુક જનને મોહક એવા યૌવનવયમાં પ્રવેશ કર્યો. સુવર્ણ સમાન કાંતિવાળી, મનહર ચંદ્રમુખી બાળા પુરજરયશા સખીઓની સાથે ક્રીડા કરતી હતી. યૌવનરૂપી રમણીય વનમાં વિહાર કરતી છતાં યૌવનને યોગ્ય હાવ, ભાવ કે ચેષ્ટાઓ તેણુને ગમતી નહિ. સખીએના ચંગાર રસની કથા સાંભળવાનાય અખાડા કરતી હતી, તેમજ અન્ય જનની ક્રીડા કે ચેષ્ટા અથવા તેમનાં કુતુહલ તરફ નજર સરખી પણ કરતી નહિ. અરે વિલાસી સીએ સાથે ભાષણ પણ કરતી નહિ. શાંત સુધારસમાં લીન બાળા પુરંદરયશા સખીઓ સાથેય નિર્દોષ કીડા કરતી હતી. અહંત ભગવાનના કહેલા ધર્મમાં સાવધાન મનવાળી બાળાને પોતાના વિવાહની વાતેય ગમતી નહિ,
રણું સુવા પિતાની કન્યા પુરંદરયશાને પુરૂષના સમાગમથી રહિત, ને વૈરાગ્ય તરફ વળેલી, સખીઓના મુખથી સાંભળીને ચિંતાતુર થઈ, તેણીએ રાજાને કહ્યું,
“હે સ્વામિન ! આપ રાજકાજના વ્યવસાયમાં કુટુંબ વ્યવસાય તદ્દન ભૂલી ગયા છોજરા આપ આપની કન્યા તરફ ખ્યાલ તો કરે,
હા ! એના સગપણ માટે વિચાર કરવાને છે શું ! પણ પહેલાં એને શું વિચાર છે તે તો જાણી લે.” રાજાએ કહ્યું
“એને વિચાર? એને વિચાર તો ચિંતા કરાવે તેવો છે. મહારાજ
હું !' રાજા વિચારમાં પડ્યો, જરા સ્પષ્ટતાથી. કહે શી હકીકત છે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #182
--------------------------------------------------------------------------
________________
૧૭૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
“અરે દેવ! શું વાત કહું? એને તો વિવાહની વાતેય ગમતી નથી, તે પછી લગ્ન તે એ કરેજ શાની!” રાણીને ધડાકે સાંભળી રાજા ચિંતાતુર થયો.
“એને સ્વયંવર કરીયે, અનેક રાજકુમારે સ્વયંવરમાં આવશે. પુત્રીને કેઈક તે પસંદ પડશેજ,
“લગ્ન તરફ એની અભિરૂચિ જાગ્રત ન થાય તે પછી સ્વયંવર પણ શા કામનો ?'
“ીક છે તો મને વિચાર કરવા ઘો.” રાજાએ વાતને ટકી કરી
બીજે દિવસે રાજસભામાં રાજાએ મંત્રીઓની સન્મુખ એ વિચાર રજુ કર્યો “હે મંત્રીન ! તારૂણ્ય અવસ્થા પ્રાપ્ત થયા છતાં રાજકન્યા વિવાહને ઇચ્છતી નથી તે એ માટે શું ઉપાય કરે ?”
“હે સ્વામિન! યૌવન વયમાં તો અનંગના રંગો અનેક પ્રકારે જોવાય છે યૌવનમાં આવેલા દરેક પ્રાણીને અનંગ દેવ અનેક રંગથી રંગ્યા વગર રહેતો નથી નિઃસત્વ અને પાપી જી ઉપર એની જાદૂઈ અસર ખુબજ જોરદાર હોય છે કિંતુ મહાત્માજનેને તે બિચારે રાંક શું કરી શકે છે મંત્રી મતિસાગરે વિચાર કરીને કહ્યું. .
તો શું રાજપુત્રી લગ્ન નહિ કરે ત્યારે? લગ્ન નહિ કરે તે શું દીક્ષા લેશે ?
દેવ ! એક રસ્તો છે. એ નિર્વિકારી બાળાને પણ કદાચ એને પરભવને પતિ ભલે ને એની સાથે એ લગ્નથી જોડાયે ખરી ? “પણ એના પતિને આપણે શી રીતે ઓળખી શકીયે? “આપણે ઓળખવાની જરૂર નથી.” ત્યારે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #183
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ બ ધ
એ પેાતેજ આળખી લેશે. ” શી રીતે ?”
૧૭૫
દરેક રાજકુમારોનાં ચિત્ર લાવીને મતાવા, એની 'દર જો કાઈ એના પરભવના પિત હશે તેા તેની ઉપર એ દિષ્ટ કરશે.”
રત્નચૂડ રાજાએ અનેક ચિત્રકારોને જુદાજુદા દેશમાં રવાને કર્યાં, પ્રતિ દિવસ અનેક રાજકુમારોની પ્રતિકૃતિ (બી) રાજાની પાસે આવવા લાગી. એ દરેક ચિત્રા રાજબાળાને બતાવવા છતાં રાજમાળાએ કાઇનાય તરફ ધ્યાન આપ્યુ. નહિ. એક દિવસે રાજાની પાસે એક મના હર ચિત્રપટ આવ્યુ જેને જોઇને રાજા સહિત બધા દુગ થઇ ગયા. એ ચિત્ર રાજબાળાને અતાવ્યુ. એ ચિત્રને જોતાં રાજબાળાની દૃષ્ટિ હરી. અનિમેષ નયને તેની તરફ જોઇ રહી. એના રામરાય વિકસ્વર થયાં. આહા ! કેવું મનાહર રૂપ છે? સખી! આ ફાણ ઉત્તમ નર હશે, જેને જોઇને હું ખુશ થાઉં છું, ”
રાજબાળાની ઈચ્છા સખીએ રાજાની આગળ પ્રઃશિત કરી. રાજકુમારીની અભિલાષા જાણી રાજાએ એ ચિત્રપટ લાવનારને પૂછ્યું, “ચિત્રકાર! કહે, આ ચિત્રપટ કયા રાજકુમારનું છે? એના આચાર વિચાર અને સ્વભાવનું વર્ણન કરે છે
રાજાના પૂછવાથી તે ચિત્રકારો એયા, ધ્રુવ ! શ્રીમદરપુરનગરના નરશેખર રાજાના આ રાજકુમાર, નિવિકલ એનું નામ. યૌવન વય, ધન, વૈભવ, કુરાઇ, ઐશ્વર્ય, પરાક્રમ, બુદ્ધિ અને અનેક કળાઓના ભંડાર, તેમજ ધીર વીર, ગંભિરતાદિક અનેક ગુણે કરીને વિભૂષિત, સદાચારવાન હોવા છતાય એનામાં એકજ માત્ર ઢાષ છે કે જે સ્વયંવરા આવેલી કન્યાઓની સામે નજર પણ કરતા નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એ ચિત્રકારની વાણી સાંભળી રાજાએ મંત્રી સામે જોયું. મંત્રીના કહેવાથી રાજાએ પુરંદરયશાનું યથાર્થ સ્વજય ચિત્રપટ ઉપર આલેખાવી બેલવામાં ચતુર એવા નિપુણ પુરૂ સાથે એ ચિત્રપટ શ્રીમંદરપુરનગર તરફ નરશેખર રાજા પાસે મોકલ્યું.
સંધ્યા સમયે એ પુરૂષ શ્રીમંદરપુર આવી પહોચ્યા ને નરશેખર રાજાને મલ્યા. એ ચિત્રને જોઈ રાજા ખુશી થયા, ને એ પુરૂષને ઉતારા માટે વ્યવસ્થા કરાવી આરામ માટે તેમને રજા આપી. રાજા નરશેખર પણ રાજકુમારની વિરક્ત ભાવનાથી ચિંતાતુર રહેતો હતો. સ્વયંવર આવેલી કન્યાઓ સાથે પાણિગ્રહણ કરવા માટે રાજાએ કુમારને ઘણા સમજાવ્યો પણ વૈરાગ્યવાન એ કુમારે એ રાજકન્યાઓ તરફ દષ્ટિ માત્ર કરીને જોઈએ નહિ, ત્યારે આ પુરંદરયાનું ચિત્રપટ જોઈને રાજકુમારનું મન આકર્ષાશે શું?
પુરંદર,શા. “વાહ! કેવું અદભૂત સૌંદર્ય! આવું જગત મેહનીયરૂપ તે મેં આજેજ જોયું ? આ તે ગાંધર્વ કન્યા કે નાગકન્યા, વિદ્યાધરબાળા કે દેવબાળા ! શું મનુષ્યમાં તે આવું સૌંદર્ય સંભવી શકે?” દેવતાઓને ક્રીડા કરવાને વદનવન સમાન રમણીય ઉદ્યાનમાં ફરતા એક નવજવાનની નજર સુવર્ણનાં સોપાનવાળી રમણીય વાવડીના કાંઠે થયેલી બાળા ઉપર પડી, એ દષ્ટિ ત્યાંજ સ્થિર થઈ ગઈ શીખ રૂતુના તાપથી કલેશ પામેલો માનવી વૃક્ષની છાયાતે જોઈ લલચાય તેમ આ નવજવાનની નજર પડતાં પ વ જોયેલી વસ્તુમાં એનું ચિત્ત લુબ્ધ થઈ ગયું. યુવક ત્યાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #185
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૭૭
જ થંભી ગયેજેમ લોહચુંબક લહાને આકર્ષે તેની માફક રૂપને જાદુથી આકર્ષાઈ મંદમંદ ડગલાં ભરતે તે એ લાળાની નજીક આવ્યો. બાળાએ મનમોહક નવજવાનને જોઈ શરમાઈ ગઈ. “કેણુ છે એ?”
બાળા! શરમાઇશ નહિ એ તો હું,” નવજવાન કંઠમાં માધુર્યતાને ધારણ કરતો મૃદુ ભાષાએ બે ' એ પ્રભાવશાળી નરરત્નના મનહર વદનને જોઈ લજજાતુર થયેલી બાળા કાંઈ પણ બોલી શકી નહિ પ્રેમથી નિતરતાં એનાં વિશાળ ચક્ષઓ શરમથી નીચે નમી જતાં હતાં. લજજાનાં આવરણ એના મનહર મુખને બોલતાં અટકાવતાં હતાં. હૈયું બોલવાની આતુરતા ઘરાવતું. એ પુરૂષના પ્રેમની ઝંખના કરતી બાળા બેલે પણ શું? - “બાળા! તું આ વાવડીમાંથી-પાતાલમાંથી વિહાર કરવા આવેલી નાગકન્યા છે કે સ્વર્ગમાંથી આવેલી દેવકન્યા છે? બેલ તે ખરી ?
જવાબમાં એ બાળા કાંઇ પણ બોલી શકી નહિ, એ નવજવાન અધીરે થઈ ગયે જાણે પોતાની માલિકીની ચીજ હોય તેમ એની પાસે આવી એને કેળના ગર્ભથીય સુકેમલ મનહર હાથ પકડ્યો “કેમ કઈ મુંગાવ્રત લીધું છે?”
નિશાને ચતુર્થ પ્રહર પૂર્ણ થવાની તૈયારીમાં હતો પ્રાત:કાળના મંગલમય વાદિના મધુર શબ્દોથી નિશ્ચિત નરનારી જાગ્રત થતાં હતાં, રાજદ્વારે બંદિજને પ્રાત:કાળનાં મધુર સ્તોત્રે ભણી રહ્યા હતા, એ મધુરા તેત્રોના શબદોએ સ્વપ્ર સૃષ્ટિમાં પ્રેમ વિહાર કરતા આ નવજવાનને જાગ્રત કર્યો. એ નવજવાન તે શ્રીમંદરપુરના રાજા નરશેખરને કુમાર નિધિકડલ.
-
1 બેબાકળે ગભરાથી આકુળવ્યાકુળ થયેલ ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #186
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
-
-
-
-
-
નિધિ કુંડલ ચારે તરફ નજર કરવા લાગે એ રમણીય નંદનવન કયાં? એ મનોહર વાવડી ક્યાં? એ અદ્દભૂત લાવશ્યવાળી પાતાલ કન્યા ક્યાં?
ગાંડાની માફક રાજમહેલમાં ચારેકોર જેવા લાગે દોડાદોડ કરવા લાગે પણ એ સ્વમસુંદરી તે હાથમાં આવેલી નરી સરી ગઈ કે શું ?
એ સ્વમ સુંદરીના અદશ્ય થવાથી વ્યાકુળ થયેલા રાજકુમારે પાતળી નેતરની સોટીથી એ બંદીજનેને ઝુડવા પાડવા “દુષ્ટો! મારી પ્રિયા ક્યાં ગઈ?”
વ્યાકુળ રાજકુમારને કંઈ પણ ચેન પડયું નહિ “અરે ! એ બાળ કેણ હશે? મેં નામે પૂછયું નહિ, એ કંઇ બોલીય નહિ, હાય વિધિ! વિધિ) કુમાર નિધિકંડલ ચિંતાતુર થઈ ગયો પોતાના આવાસમાં મુઠીયો વાળી જુસ્સામાં ને જુસ્સામાં આમતેમ આંટા મારતે વે કંઈક વિચારતે.
રાજકુમારના મિત્રે આવી પહોચ્યા. રાજકુમારને પ્રસન્ન કરવાને એમણે અનેક પ્રયત્ન કર્યો. છતાં રોજની માફક દાજકુમાર ન તો હસે કે ન તો સીધો જવાબ આપે.
“મિત્રો! રાજકુમારનું કંઈક ગુમ થયું છે. તપાસ કરે એક ચતુર મિત્ર રાજકુમારનું મન વતીને બોલ્યો,
બરાબર છે! તારૂં ચતુરનામ વ્યાજબી છે. શોધી આપ મારું જે ગુમ થયું છે તે.” રાજકુમાર બ .
“કચી જગાએ ગુમ થયું છે? શું ગુમ થયું છે. આN કહે એટલે અમે ત્યાં તપાસ કરીએ.” એ મિત્રે વિશેષ જાણવાના આશયથી કુમારને પૂછયું.
“મિ! સ્વમસુંદરી, આહા! જાણે કે ત્રણેય સુંદરી. શું એનું સ્વરૂપ! એ મનમોહક અદભૂત લાવણ થી ત્યાંજ !. .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #187
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહુસ અધ
૧૦
“રાજકુમાર ! એનું નામ, ગામ, ઠેકાણુ તા કહે એ તા હુંય નથી જાણતા, આજ સુધી મે... એને ક્યાંય જોઇ નથી. એના જેવું લાવણ્ય પણ જોયુ* નથી.” નિરાશ થતા ખિન્નવદને રાજકુમાર ખેલ્યા.
કુમારની હકીકતથી મિત્રો પણ ચિંતાતુર થયા,બધાય વિચારમાં પડ્યા કે હવે કરવું શું એ સ્વસુ દરીતે શાધવીય શી રીતે. ”
.
એચિંતાતુર રાજકુમાર અને તેના મિત્રો સમક્ષ એક રાજસેવક આવીને ઉભો રહ્યો. રાજકુમાર ! રનચૂડ રાજાના સેવક આપનાં દર્શન કરવાની રજા માગે છે. રાજાએ એમને આપની પાસે માઢ્યા છે. આપને કંઇક અદ્ભૂત બતાવવા માગે છે.” રાજસેવકની વાણીસાંભળી કુમારે અનુમતિ આપી.
રત્નચુડ રાજાના સેવકોએ રાજકુમારની પાસે આવી નમસ્કાર કરી પેલું અદ્ભૂત લાવણ્ય યુક્ત ચિત્ર રાજકુમારના હાથમાં મુક્યું. એ ચિત્રને જોતાંજ વિહવળતા યુક્ત નેત્રવાળા કુમાર ખેલ્યા. એજ ! એજ ! સ્વપ્ર : સુદરી, મિત્રો !” કુમાર ! આ તા કોઈ દેવીનું ચિત્ર જણાય છે. સ્વપ્ન ઝમાં આપને કોઇ વીનાં દર્શન થયા લાગે છે કે શું?” ચિત્રપટને જોતાં મિત્રોએ અભિપ્રાય આપ્યા.
“આ કણ દેવીનું ચિત્ર છે ?” રાજકુમારે મિત્રોની સંમતિથી આગંતુક રાજસેવકાને પૂછ્યું, એના મિત્રોએ પણ દેવીની વાત જાણવાને કાન સરવા કર્યાં.
સ્વામિન ! આ કાંઈ દૈવીનું ચિત્ર નથી. પણ વીના સૌંદર્યાંનું હરણ કરીને વિધાતાએ એક મનુષ્યકન્યા નિર્માણ કરી છે તેનું આ ચિત્ર છે, ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #188
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
“મનુષ્ય કન્યા ?” રાજકુમાર તાજી. થયા. “કાની આ કન્યા 33
વિજ્યાવતી નરેશ રત્નચૂડ નરપતિની આ કુંવરી, એનુ” નામ પુર’દયા !” રત્નચૂડના રાજસેવકામાંથી એક ચતુર પુરૂષ વિચાર કરીને ખેલ્યા.
૧૮૦
રાજસેવકાના વચનથી સતાષ પામી હર્ષીત રાજકુમારે એક લાખ દીનાર (રોકડનાણુ) આપીને એમને વિદાય કર્યાં. રાજકુમાર નિધિકૃડલ એકાગ્રતાથી એ ચિત્રપટની માળા પુરદયશાને જોતા ખાલ્યા, “મિત્રા ! સ્વમાંથી સરી ગયેલી મારી સ્વ×સુંદરી આ. ” રાજકુમારે પાતાની સ્વની હકીકત કહી સભળાવી.
રાજકુમારની હકીકત સાંભળી મિત્રા વિચારમાં પડયા. રાજકુમારને આ બાળાનાં સ્વામાં દર્શન થાય છે. એજ માળા ચિત્રપટમાં આલેખાઈ છતી રાજકુમાર પાસે આવે છે નક્કી એમાં દૈવના કઈક સકેત છે. રાજકુમાર! અમને તેા લાગે છે કે નક્કી કાઈ દેવીએ તમને સ્વામાં એ માળાનાં દર્શન કરાવી મુલાકાત કરાવી છે તમારા ભાગ્યમાં એ માળા ચાક્કસપણે લખાઇ છે.”
મિત્રાની હકીકત સાંભળી નિશ્વિકુંડલ હસીને મેલ્યા. “મને પણ આ માળા ઇષ્ટ છે.”
એ વૈરાગ્યવાન કુમારનું મન આ માળામાં રક્ત થયેલું જાણી ખુશી થયેલા રાજાએ મંત્રીઓ સાથે મંત્રણા કરી એક મંત્રીને પરિવાર સહીત વિજ્યાવતીનગરીએ મેાકલ્યા તે મત્રી વિજ્યાવતીમાં આવી રાજાને મલી પુરંદર્યશા સાથે નિધિકુંડલતું લગ્ન નક્કી કરી સૂદૂ જોવરાવ્યું લગ્ન સમય નક્કી કરી મ`ત્રીએ ત્યાંથી શ્રીમંદરપુર આવી પેાતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #189
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૧૮૧
રાજાને સર્વે હકીકત કહી સંભળાવી. રાજાએ કુમારના પ્રયાણ માટે મુહૂર્ત જેવરાવ્યું.
એક સારા મુહૂર્ત રાજાએ નિધિફડલ કુમારને હાથી, ડા, રથ, પાયદળ વગેરે સુભટ તેમજ ઉત્તમ કળાકુશળ મંત્રીઓ સાથે વિજ્યાવતીના માર્ગે રવાને કર્યો. અખંડિત પ્રયાણ કરતા નિધિફડલ કુમાર મહા અરણ્યમાં આવ્યો તે સમયે દૈવયોગે કુમારને અશ્વ સમુદાયથી વિખુટા પડી અન્યત્ર ચાલ્યા ગયે, અશ્વથી હરાયેલ કુમાર એકાકીપણે વનમાં ભટકતે નિશા સમયે જાગ્રતપણે વનમાં સમય વ્યતીત કરવા લાગ્યો.
એ ભયંકર અરણ્યમાં મધ્યરાત્રીને સમયે જાગ્રત રહેલા તે નિધિકંડલ કુમારે રૂદન કરતી કેઇક સ્ત્રીને શબ્દ સાંભળે “આ ભયંકર જંગલમાં સ્ત્રીનું રૂદન ! નક્કી એ તો કઈ પાપી રાક્ષસનું કારસ્તાન, જેવા તો દે.” દુ:ખી સ્ત્રીના રૂદનથી દુઃખી થયેલ કુમાર શબ્દને અનુસારે એ રૂદન કરતી સ્ત્રીની નજીક આવી પહોંચે. દષ્ટિ માર્ગમાં રહે તેવી રીતે ગુપ્તપણે કુમાર એની ચિકિત્સા જેવા લાગ્યો, સાંભળવા લાગે.
અગ્નિની જ્વાળાઓ વનને પ્રકાશિત કરી રહી હતી, એવા અગ્નિકુંડની સમીપે સ્નાન કરાવેલી, રક્તચંદનના લેપવાળી, રાતાકણેરની માળાને ગળામાં ધારણ કરેલી, સુંદર સ્વરૂપવાન કુમારીકાને કાપાલિકે મંડલમાં ઉભી રાખેલી હતી, જેગી હાથમાં મસ્તકને છેદન કરવાવાળી કર્તિકાને લઈને તેની પાસે ઉભે છત, દેવીની સ્તુતિ કરતા હતે “હે ભગવતિ! હે ત્રિશુલ ધારીણી! હે દેવી! આ બાળારૂપ બલિને ગ્રહણ કરી
ગીએ બાળા તરફ ફરીને છેલ્લાં છેલ્લાં કહ્યું, બહૈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કલ્યાણી! તું હવે તારા ષ્ટ દેવનું સ્મરણ કર. તારે કાઇનું શરણ સભારવું હોય તેા યાદ કર. તારા વિતના અંત હવે હાથ વેંતમાંજ છે માળા !”
“અરે યાગી! મારી આવી દુરાવસ્થામાં હું કાને સંભાળું ? શરણ કરવાને યોગ્ય તારા જેવા ચાગી પણ ભક્ષક થાય છે છતાંય મ જગતના જ્યેને હિતકારી ભગવાન વીતરાગનું મારે શરણ હા. તે બીજી વડીલજનાએ આપેલા ને મે મનથી વરેલા નરરશેખર રાજાના પુત્ર નિધિકૃ’ડલ કુમારનું મારે શરણ હેા. ”
પ્રચ્છન્નપણે રહેલા નિધિકુંડલ કુમારે પાતાનું નામ સાંભળ્યું આહે ! આ બાળા મારૂ' નામ શી રીતે જાણે ! આ માળાને આ નરરાક્ષસના પંજામાંથી હવે તા મારે અચાવવી જોઇએ.” રાજકુમાર માળાને બચાવવા માટે તૈયાર થઇ ગયા.
ચેાગીએ દેવીના લિદાન માટે પેાતાની કન્નિકાવાળા હાથ ઉંચા કર્યાં.
આળા! હોંશીયાર છ
ખબરદાર !” મમ”દ ડગલાં ભરતાં યાગીના પાછળ આવેલા કુમારે એક ફાળ મારી કાર્ત્તિકવાળેા યાગીના હાથ પકડી લીધા. યાગી આ આકસ્મિક અનાવથી ચમકી ગયા અને આવા ભયંકર અરણ્યમાં આ પુરૂષ ક્યાંથી ?”
દુષ્ટ ! પાપિ ! આ બાળાને હણીને શું... તું તારે પાતાના નાશ ચાહે છે?” કુમારે ત્રાડ પાડી. અગ્નિની જ્વાળાઓના તેજમાં એના પ્રભાવશાળી ચહેરો જોઇ ચાંગી સ્થંભી ગયા. એનાં પરાક્રમ, સાહસ અને સમયસુચકતા જોઇ યોગી દંગ થઇ ગયા.
“અરે ઉત્તમ ! તુ' મારા કાર્યોંમાં વિધી ના કર. પૂર્વે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #191
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહુસ ખ ધ
૧૮૩
મેં ભક્તિથી જ્વાલિની દેવીની આરાધના કરી હતી. મા અત્રીસ લક્ષણવાળી માળાના ભાગથી મારી વિધિ પૂર્ણ થતાં મારી વિદ્યાસિદ્ધ થશે તારૂ' પણ કામ થશે.” કાપાલિકે આ નવજવાનને સમજાવવા પ્રયત્ન કર્યા.
“અરે મૂઢ ! પાપી ! ચેાગીના વેષ ધારણ કરવા છતાંય ચડાલથી પણ અધિક કુકતે તેા છેાડતા નથી, આવા પાપ કરતાં તુ' લજ્જા કેમ પામતા નથી! આવા તુચ્છ કાથી તારા વ્રતના તું નાશ ના કરું, જીવતા ઘાત કરવા એ મહા પાપ છે એવું શું તુ... નથી જાણતા ? આવા પાપ કર્માંથી વિદ્યા સિદ્ધ શી રીતે થશે ?” કુમારે જીવદયાન ઉપદેશ આપી કાપાલિકને પ્રતિધ પમાડચો
ભય અને પ્રીતિને ધારણ કરતા કાપાલિક ખેલ્યા. હે સાહસિક ! હે નરોત્તમ! તે મતે નરકમાં પડતા અચાન્ચેા. ગુરૂ પાસે જઇને આ પાપનું હવે હું પ્રાયશ્ચિત કરીશ. વિજ્યાવતીના સ્વામીની આ કન્યા મે હરી છે આ કન્યા તમે તેના પિતાને આપજો.” કુમારને કન્યા અર્પણ કરીને યાગી ચાલ્યા ગયા.
૪
નિધિકુંડલ.
આ કન્યા કાણુ હશે? મારૂ નામ તે શી રીતે જાણી શકે ? શું આ કન્યા પાતેજ પુરયશા હશે ત્યારે !” કાપાલિકના ચાલ્યા ગયા પછી કુમાર વિચારમાં પડયો પાતાના સશય દૂર કરવાને તેણે માળાને પૂછ્યું. બાળા ! તારૂં નામ શું? તે નિધિકૃડલનું નામ યાદ કર્યું તે તું તેને ક્યાંથી જાણે? શું તુ તેને ઓળખે છે કે33 કુમારના પ્રશ્ન સાંભળી માળા વિચારમાં પડી. આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૮૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પુરૂષની વાણી સાંભળીને મને મહાન આનંદ થાય છે, એને જેવા માત્રથી પણ મારા શરીરનાં મરાય વિકસ્વર થાય છે કંઈકંઈ ભાવના હૈયામાં હાલી ઉઠે છે માટે જરૂર આજ મારા પતિ હશે, નહિતર બીજા પુરૂષમાં મારું મન કદાપિ રમે નહિ.” - “હે સુજ્ઞ! મારે ઇતિહાસ નગરીમાં ગયા પછી તમને કહીશ. મનમાં કંઇક વિચાર કરી બાળા પુરંદરયશા બોલી, “પણ આપ આ ભયંકર અરણ્યમાં શી રીતે આવી ચડ્યા તે વાત કહો? આપના શરીરે કુશલતા છે ને ?
હે સુચને! તારા મુખરૂપી ચંદનું દર્શન કરીને મારે આનંદ રૂ૫ સમુદ્ર આજે વૃદ્ધિ પામ્યો. મને લાગે છે કે તારા પુણ્યથી પ્રેરાયેલો હું મારા પરિવારથી વિખુટે પડીને અકસ્માત અહીં આવી ચડયો છું.” કુમારે પોતાની બધી હકીકત કહી સંભળાવી. એ રીતે વાતચિતમાં તેમની નિશા ક્ષણમાત્રમાં વ્યતીત થઈ ગઈ
પ્રાત:કાળ થતાં તે પગલાને અનુસાર સૈન્ય આવી પહોચ્યું ને કુમારનો જયજયકાર કર્યો. કુમાર અને કુમારિકાને જોઈ બધા ખુશી થયા. આગળ ચાલતાં સુખપૂર્વક અનુક્રમે તેઓ વિજયાવતી નગરીએ આવી પહોંચ્યા. રતચડ રાજાએ રાજકુમાર તથા તેના પરિવારનું સન્માન કર્યું, પુરંદરયાની હકીકત જાણું રાજા પોતાના ભાવી જામાતા ઉપર અધિક પ્રસન્ન થએ શુભ મુહૂર્ત મોટી ધામધુમપૂર્વક બનાં લગ્ન થઈ ગયાં.. - કેટલાક દિવસ પછી રચૂડ રાજાની રજા લઈ નિધિકુંડલ પિતાની પ્રિયા અને પરિવાર સાથે પિતાના નગરે આ પિતાએ કુમારને પ્રવેશ મહોત્સવ કર્યો. નિધિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #193
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસત્ર ધ
૧૮૫
કુંડલ પિતાની છાયામાં દેવતાની માફક સુખ ભોગવતા પોતાના કાલ વ્યતીત કરતા:હતા, સુખમાં મનુષ્યા દેવતાની માફક જતા કાલને પણ જાણતા નથી.
એકદા નરશેખર રાજા શત્રુની સામે યુદ્ધે ચડયા. ત્યાં શત્રુ સાથે યુદ્ધ કરતાં રાજાને કારમા ઘા લાગ્યા, એ ઘાની પીડાથી રાજા તરશેખર આયુષ્ય પૂર્ણ કરીને પરલેાક સિધાવી ગયા. પિતાના મરણથી રાજકુમાર દુ:ખી દુ:ખી થઈ ગયા. રાજ્ય અને ભાગથી વિરક્ત થઇ ગયા. “અરે અરે ! લક્ષ્મી, વિત, યૌવન, પરિવાર અધુ અનિત્ય છે. જે કાલે હેાય છે તે આજે નથી હાતું, જે આજે છે તે કાલે નથી હાતુ ભેગા એ તા રોગાને કરનારા છે. સચાગ છે ત્યાં એક દિવસે વિયેાગ આવવાના છે. સસારની એવી ક્ષણભંગુર મામતમાં પ્રાણીને સુખ તે ક્યાંથી હોય ? હે જીવ! સસારના એવા કયા સુખમાં તુ' રાચી માચીને આન માની રહ્યો છે કે પેાતાને અમર માનીને સંસારના સાહમાં લપટાઇ રહ્યો છે ? પણ અરે મૂઢ ! તુ એટલુય નથી જાણતા કે—જન્મ, જરા અને મૃત્યુ, રોગ, શાક અને સંતાપ પ્રતિદ્વિવસ તારા નાશ કરી રહ્યા છે. માતાપિતાને વિષે જે સ્નેહ છે તે પણ દુ:ખદાચી છે. આ તે બધું પખીના મેળા જેવું છે. રાત્રીએ એકત્ર થયેલાં પ`ખીઆ પ્રાત:કાળે વૃક્ષ ઉપરથી જેમ ભિન્ન ભિન્ન માર્ગે ઉડી જાય છે તેમજ માતાપિતાકિ પરિવારપણ મૃત્યુ પછી કચીકચી ગતિમાં ચાલ્યા જાય છે તે આપણે શી રીતે જાણીએ ?
અરે આ દુ:ખમય સસારમાં માતા મરીને પ્રિયા થાય છે ને પ્રિયા તે બીજા જન્મમાં માતા થાય છે. પુત્ર તે પિતા થાય છે તે પિતા પુત્રપણાને પામે છે. શત્રુ હાય. છે તે ભાઈ થાય છે.ત્યારે ભાઈ ક્વચિત્ શત્રુપણે ઉત્પન્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
શાય છે, એવા સ્વરૂપવાળા આ ભયંકર સંસારમાં રહેલા પુામર પ્રાણીઓની મેહદશા તા જીએ !” આ દુનિયામાં કુટુંબ સ્નેહ । સ્વપ્નના સરખા અથવા ઈંદ્રજાળના જેવા છે. કારણ કે પ્રેમ વલ્લભ અને જેના વગર એક ક્ષણ ભર પણ રહી શકાતુ નથી એવા પરમ પ્રાણાધિકને પણ મૃત્યુ જોતાં જોતાં હરી જાય છે. કાયમના વિજોગ થઇ જાય છે. એ દુ:ખની વાત શું કરીયે ?”
પિતાના મૃત્યુથી શાગ્રસ્ત નિધિકુંડલ કુમારતા કેટલાક કાલ વ્યતીત થયેા પિતાનું સામ્રાજ્ય ભોગવવા છતાંય જેને રાજ્ય કે ભાગના આનંદ નથી. સ`સારનું એ અનિત્ય સ્વરૂપ જેના હૈયામાંથી ખસી શકતું નથી. એવા પ્રાણીને સંસારમાં ભાગની મધ્યમાં રહેવા છતાંય ક્યાંથી સુખ હોય ?
અન્યદા જગતજીવના પરમ કલ્યાણને કરતા, અભયદાનને દૈયામાં પ્રવીણ શ્રીમન અન’તવીય તીર્થંકર ભગ વાન ત્યાં સમવસર્યો, દેવતાઓએ સમવસરણની રચના કરી. એ સમવસરણમાં રહેલ . મારે પાની આગળ ભગવાન દેશના દેવા લાગ્યા. પેાતાની દેશનાથી અનેક ભવ્યજનાને પ્રતિધ કરવા લાગ્યા.
એ વધામણિ વનપાલકે આવીને રાજા નિધિષ્ણુડલને આપી. હું મહારાજ ! તમારા પુણ્ય પ્રભાવથી પ્રેરાઇને ભગવાન અન તવીં તીર્થંકર પધાર્યા છે–સમવસર્યા છે.” વનપાલકની વધામણિ સાંભળી રાજાએ ખુશી થઇને પારિતાષિક (ઈનામ) આપીને તેનું દારિદ્ર દૂર કર્યું, શાને દૂર કરી અંત:પુર સહિત તેમજ મંત્રી, સામત અને સેનાપતિ માદિ ચતુરંગ સેના સાથે ભગવાનને વાંઢવાને રાજા મેટા આ ભરપૂક ચાલ્યા.
સમવસરણ જોઇને રાજ ચિન્હના ત્યાગ કરી ત્રણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #195
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૮૭ પ્રદક્ષિણાપૂર્વક જીનેશ્વરને નમીને પોતે પોતાને ગ્યસ્થાનકે બેઠે. બીજે પરિવાર પણ પાતપિતાને યોગ્ય સ્થાનકે બેઠે. ભગવાને રાજાના ઉપકારને માટે દેશના દેવી શરૂ કરી, કે “આ પારાવાર રહિત સંસારમાં પ્રાણુઓ ચોરાસી લાખ જીવનિમાં પરિભ્રમણ કરે છે. એમને મનુષ્યભવ પ્રાપ્ત થ બહુ જ દુર્લભ છે એ મનુષ્યભવ દશ. દુષ્ટોતે પણ દુર્લભ કહ્યો છે. એવા દુર્લભ મનુષ્યભવ પામીને પણ જે માણસ સંસારમાં રાચી માચીને હારી જાય, ધર્મકર્મ વગર એ લાખેણુ મનુષ્ય જીવન નકામુ જાય તે પછી એ દોહ્યલ નરભવ કરીને શી રીતે પ્રાપ્ત થાય?
મનુષ્યભવમાં મનુષ્યપણાએ સર્વે સમાન હોવા છતાં ઉચ્ચ, નીચ, ગરીબ તવંગર, અમીર ફકીર, રંક અને રાજા એ બધો તફાવત પોતપોતાના કર્મને લઈને સંસારમાં જોવાય છે. કેટલાક ધમીજને આત્મહિતમાં મગ્ન હોય છે. ત્યારે કેટલાક પાપકાર્યમાં રચ્યાપચ્યા આનંદ માની રહ્યા છે. મનુષ્યભવમાં પણ આર્યક્ષેત્રમાં ઉત્પન્ન થનારને ધર્મની સામગ્રી પ્રાપ્ત થવાને સંભવ રહે છે, અનાર્યને નહિ ઉત્તમ જાતિ, ઉત્તમ દેશ, દીર્ધાયુષ્ય, નિગીપણું, શ્રેષ્ઠ બુદ્ધિ અને પુણ્યાનુબંધી પુણ્યથી મળેલી સંપત્તિ એ બધીય એક એકથી દુર્લભ વસ્તુઓ મોટા પુણ્યાનુગથી જ મેલી શકે છે, એ સામગ્રીને મેળવી જેઓ એનો સદુ ઉપયોગ કરી આત્મહિત સાધે છે. તેઓ જ ભવસાગર તરી જાય છે. આ દુ:ખથી ભરેલા નરભવને પામીને મનુષ્ય સદ્દઉપયોગ કરે તો જ બાજી જીતી જાય છે નહિતર મનુષ્યપણુ પામ્યાની સાર્થકતા પણ શી?
નારકીમાં નરકના છ સદાકાલ દુ:ખમાં પિતાને કાલ વ્યતીત કરે છે તિર્યંચાને પણ ભૂખ, તરસ, પરવશતા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
તાપ, ટાઢ વગેરેનું અપાર દુ:ખ હાય છે તે મનુષ્ય જેવા મનુષ્યમાં પણ દુ:ખ કયાં આછું છે? પ્રથમ તા ગર્ભાવાસનાં દુઃખ કાંઇ જેવાં તેવાં નથી. તે પછી બચપણનું મલીનપણ... ધુળ વિષ્ટાદિકથી લેપાવું વગેરે, ચુવાવસ્થામાં વિષેહાદ્રિકનુ દુઃખ, રોગ, શાક, સ’તાપ તેમજ આધિ,બ્યાધિ અને ઉપાધિની અનેક પીડાએ પ્રાણીને ગળે વળગેલી હાય છે. અને વૃદ્ધાવસ્થા તે દેખીતી રીતે નરી પીડા રૂપ જ છે એવા મનુષ્ય ભવમાં પણ પ્રાણીને ક્યાંથી સુખ હોય ???
ભગવાનની દેશના સાંભળી રાજા નિધિકુડલ જીતેથરને નમીને પાતાની નગરીમાં ગયા. સારા મુહૂતૅ પુત્રને રાજ્ય ઉપર સ્થાપન કરી સાતે ક્ષેત્રમાં ધનને વાપણું. પત્ની સહિત રાજાએ કર્મના નાશ કરનારી ભગવાન સમીપે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષાને સારી રીતે આરાધીને આયુ:ક્ષયે બન્ને જણ પ્રથમ સુધ દૈવલાકમાં સુરમિથુનપણે ઉત્પન્ન થયાં દેવદેવીપણે ઉત્પન્ન થઇને દેત્રભવનાં વિવિધ પ્રકારનાં સુખા ભાગવવા લાગ્યાં. કષ્ટથી આરાધન કરેલા સચમનુ' સત્યફલ તા માક્ષપ્રાપ્તિ છે, મેક્ષે જવા માટે દેવભવ તા વિસામારૂપ છે.
૫ લલિતાંગ.
મહા કચ્છ વિજયને વિષે વિજય નામના નગરમાં મહાસેન રાજાની ચંદ્રા નામે પટ્ટરાણી હતી. વિવિધ ઉપા ચેાથી પુત્રની અભિલાષાવાળાં તેમને ત્યાં પાંચ પચાપમનું આયુ પૂર્ણ કરીને નિધિક઼ડલના પુણ્યવાત જીવ પુત્ર પણે ઉત્પન્ન થયા. પુત્ર જન્મથી હર્ષીત થયેલા રાજા મહાસેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #197
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૮૯
મોટે જન્મમહોત્સવ કરી રાજકુમારનું લલિતાંગ નામ પાડયું, યોગ્ય વયે કલાને શિખતે રાજકુમાર રમણીજનને વલ્લભ નંદનવને સમાન યૌવનવયના આંગણે આવ્યા. મિત્રની મધ્યમાં શોભતો લલિતાંગ નવીન યૌવનવાળે છતાં વિકાર રહિત હતો, ઐશ્વર્ય સંપન્ન છતાં અહંકાર વગરને ને બળવાન છતાં બીજાને પરમ આનંદનું કારણ હતે લલિતાંગ નામ પ્રમાણેના ગુણાવાળે ખરેખર મનેહર અંગોપાંગવાળે ભાગ્યવાન હતા
તે જ વિષયને વિષે પરમ ભૂષણ નગરના રાજા પુણકેતુની રત્નમાળા નામે દેવી થકી પુરંદરયશાનો જીવ પુત્રી પણે ઉત્પન્ન થઈ. એનું નામ ઉન્માદયંતી. ઉન્માદયંતી અનુક્રમે ભણું ગણું યૌવન વયને પામી, યુવાન છતાં વિષયથી પરાભુખ તે બાળાને વિષયના કેઈ પણ સાધન તરફ પ્રીતિ થતી નહિ, - કુમારીને વૈરાગી જાણુને માતાએ કહ્યું “વત્સ ! વર વગર કન્યા શોભતી નથી. તે તું જાણતી નથી કે
માતા! જે ચારે કલામાં હોંશીયાર નર હશે તેને હું પરણીશ.” કન્યાએ માતાના મનનું સમાધાન કરતાં કહ્યું, - “એ ચાર કલા કરી છે તે કહે તે વારે ?
જ્યોતિષ કલા, નભેગામી વિમાન રચવાની કળા, રાધાવેધ કલા અને વિષથી-ગારૂડી મંત્ર કલા, એ ચારે કલામાં નિષ્ણાત નરેને હું વરીશ કુમારીની એ પ્રતિજ્ઞા જાણીને પટરાણીએ રાજાને વાત કરી. રાજાએ એવા વરની પરીક્ષા માટે સ્વયંવરની રચના કરી. દેશ દેશાંતરથી રાજકુમારેને તેડાવ્યા અનેક રાજકુમારો પોતપોતાના પરિવાર સાથે પરમભૂષણ નગરમાં એકત્ર થયા. રાજાએ તેમનું સન્માન કરી સત્કાર્યા...
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #198
--------------------------------------------------------------------------
________________
-
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મુહૂર્તને દિવસે સર્વ રાજકુમારે મણિરત્ન જડીત સ્વયંવર મંડ૫માં પોત પોતાના આસને બિરાજ્યા. સ્વયં વર મંડપની મધ્યમાં રાધાએ કરીને યુક્ત સ્તષ્ણની રચના કરી હતી. લલિતાગ કુમાર પણ ત્યાં હાજર હતાતેણે સર્વેની અજાયબી વચ્ચે રાધાવેધની સાધના કરી. લલિ તાંગને જોઈ ભવાંતરના સ્નેહથી રાજકુમારી અત્યંત સંતુષ્ટ થયેલી હર્ષ પામી. રાજકુમારી મનથી લલિતાંગને વરી ચકી, લલિતાંગ સાથેના લગ્ન ઉપાયને ચિંતવતી મનમાં કંઇક શેચ કરવા લાગી
રાજબાળાને જેવા માત્રથી કામાતુર થયેલ કેઈક બેચર મોહનીમથી યુધ્ધ કરતે રાજબાળાને હરાને ચાલ્યો ગયો.
ક્ષણવારમાં બધુ વ્યવસ્થિત થતાં રાજકુમારી અદશ્ય થયેલી જણાઈ રાજા વગેરે પરિવાર હાહાકાર કરવા લાગે બધા રાજકુમારે એકત્ર થઈ રાજકુમારીની શોધ માટે વિચાર કરવા લાગ્યા. તેમને ઉદ્દેશીને રાજા બોલ્યા, “હે રાજકુમારે! કઈ દુષ્ટ વિદ્યાધર રાજકુમારીને હરી ગયો છે ને હર્ષ સ્થાને અત્યારે વિષાદ છવાઈ રહ્યો છે કિંતુ જે બળવાન પુરૂષ તે વિદ્યાધર પાસેથી મારી કન્યાને પાછી લાવશે તેને હું મારી કન્યા આપીશ તો તે માટે તમે સૌ તમારી શક્તિ પ્રમાણે ઉદ્યમ કરે ?
રાજાની ઉદ્દષણા સાંભળીને પોતાની બળવાન ભૂજાઓને જેતે લલિતાગ બે- અરે! કેઈ એ પુરૂષ છે કે મને તે દુષ્ટ ક્યાં છે તે બતાવે ?”
- લલિતાંગ કુમારની વાત સાંભળીને એક બીજો રાજકમાર બોલ્યા, “જોતિષ લગ્નના બળથી તે હું જાણી શકું છું કે રાજકુમારીને લઇને તે વિદ્યાધર ખુબ દૂર જતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #199
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેસ બધ
૧૯૧
રહ્યો છે. તેનુ સ્થાનક પણ હું. જાણું છું તે કહેા તેમ બતાવું. પણ મને ત્યાં કાઈ લઇ જાય તા બતાવી શકાય”,
એ રાજકુમારની વાત સાંભળી કાઇક ત્રીજા રાજકુમારે પાતાની વિદ્યાશક્તિ વડે આકાશગામી વિસાવ તૈયાર કર્યું, એ વિમાનમાં લલિતાગાદિ કુમારે ક્રોધથી ધમધમતા પાત્તાના આયુધા સહિત બેસીને ચાલ્યા. પેલા નિમિત્ત કહેનાર રાજકુમારની વાણીને અનુસારે તે પેલા દુષ્ટ વિદ્યાધરની સમીપે આવી પહેચ્યા.
ધનુર્ધારી લલિતાંગ એ વિદ્યાધરને જોઇ ગજમાં. મરે દુષ્ટ ! પરમાંસ ગ્રહણ કરીને તે' તારૂ ખગ નામ સાક ક છે. વિદ્યાધર થઇને છલથી તુ પરંદારા હરીને નાશી ગયા. તારી જાતને તુ' લજાવી ગયા. સિંહ નામ ધારી છતાં તુ શિયાળ જેવા રક થઇ ગયા”, લલિતાંગનાં વચનને નહિ સહન કરતા વિદ્યાધર હૃદયમાં અમને ધારણ કરતા દુખ્યાને એક બાજુએ મુકી લલિતાંગની સામે આવી યુદ્ધ કરવા લાગ્યા.
અન્ને ભયંકર યુદ્ધ કરવા લાગ્યા, યુદ્ધમાં તીક્ષ્ણ ર વડે કરીને લલિતાગે તે વિદ્યાધરને મારી નાખ્યો. વિદ્યા ધરને મારીને ઉદમાદયતી પાસે આવ્યા તા તેણીને મરેલી જોઈ બધા વિચારમાં પડયા. ચિકિત્સા કરતાં સના દશથી સૂચ્છિત થયેલી નિશ્ચય કરીને ગારૂડી મંત્રના જાણુ એક રાજકુમારે સિદ્ધ ગારૂડી વિદ્યાવડેકરીને સજીવન કરી.
રાજબાળાને વિમાનમાં બેસાડી સર્વે રાજકુમારે રાજાની પાસે આવ્યા, રાજકુમારી એના પિતાને સ્વાધીન કરી તેમણે પાતપાતાની પરાક્રમ ગાથા કહી સ’ભળાવી.
એ ચારે રાજકુમાર રાજબાળાને પરણવાને આતુર થયા છતા પરસ્પર વિવાદ કરવા લાગ્યા, રાજા પણ ચિંતાળુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
થયા છતા એમના વિવાદને નિવારી શક્યા નહિ. એ ચારે કન્યા માટે હકદાર હતા. લલિતાંગે વિદ્યાધરને મારી નાંખ્યા હતા. બીજાએ જ્યાતિષ્ય લગ્નથી વિદ્યાધરને મતાન્યેા હતા. ત્રીજાએ વિમાન રચીને બધાને વિદ્યાધર પાસે લઈ જવામાં સહાય કરી હતી તે ચાથા મૃત રાજકુમારીને સજીવન કરનાર હતા. એ ચારે રાજકુમાર સમાન રૂપવાળા, મહાસામતના કુમાર, બળવાન અને કન્યા મેળવવામાં દૃઢ પ્રતિજ્ઞાવાળા હોવાથી રાજા વિષાદમાં પડી ગયા. જેથી ત્રણ અપમાન કરી એને કન્યા આપવાની રાજાની હિંમત ચાલી નહિ. અથવા તા આ ચારેમાંથી આ કન્યાને ચેાગ્ય વર કાણુ હરશે તે પણ જણાયું નહિ. કન્યાની. પ્રતિજ્ઞા ચારે જણે પૂર્ણ કરેલી હાવાથી એકેને કન્યા આપી શકાઈ નહી. ત્યારે મત્રી વગેરે બધા એમના વિવાદને ઢાળવા અસમ થયા છતા બહુજ દુ:ખી થયા.
આ હકીકત સાંભળી રાજબાળા મનમાં દુ:ખને ધારણ કરતી વિચાર કરવા લાગી. “ અહે। ! આ મારા રૂપને ધિક્કાર થાએ. જે રૂપમાં લાભાઇ આ ચારે ઉત્તમ નરરત્ના પરસ્પર વિવાદને કરતા ફ્લેશ કરે છે. જો કે મારૂ અન લલિતાંગ તરફ આકર્ષાયેલુ' છે છતાં મારા દુર્ભાગ્યથી હું તેમને મેલવી શકું તેમ નથી. ને પિતાજી પણ દુ:ખી થયા છતા વિવાદને ભાગી શકતા નથી. એવા મારા વિતને ધિક્કાર છે. આ આપત્તિમાંથી છુટવાને મરણ સિવાય અન્ય કાઈ ઉપાય નથી. જોકે આત્મઘાત કરવા નિષિદ્ધ છે, છતાં કવચિત્ શુદ્ધ પણ છે.”
રાજકુમારીએ આ દુ:ખમાંથી છુટવાને પિતાને વિનતિ કરી.” પિતાજી!'આપ વિષાદ ન કરો, આપ મને કાષ્ટ શક્ષણ કરવાની રજા આપે કે જેથી આ
આપત્તિમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #201
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૧૯૩
હું મુક્ત થાઉં ને મારા મૃત્યુથી રાજકુમારે આપોઆપ કલેશ કરતા વિરમશે-પતપતાને વતન ચાલ્યા જશે. - રાજકુમારીની વાત સાંભળી રાજાએ સુબુદ્ધિમંત્રીની સન્મુખ જોયું. “અરે મંત્રી! વિપદ સાગરમાં ડુબી જતાં એવા મારી તું કેમ ઉપેક્ષા કરે છે? મંત્રી તો તે જ કહેવાય કે જે વિષમકાર્યને પણ સરખાં કરી નાખે, મુશ્કેલીમાંથી પણ માર્ગ કાઢે. » દુ:ખથી પીડાતા રાજાને જોઈ મંત્રી બોલે, “મહારાજ ! રાજબાળા ભલે કાષ્ટ ભક્ષણ કરે આપ અનુમતિ આપે.”
અરે! તું ભાનમાં છે ને? આ તું શું બોલે છે?” રાજા ફાટી આંખે મંત્રી સામે જોઈ રહ્યો.
દેવ ! હું સત્ય કહું છું, પરિણામ એવું સુંદર આવશે કે જેથી કન્યા અને વરને સુખ થશે. તેમજ આપણી આપદા પણ બાળાના આ કાર્યથી નાશ પામી જશે.” .
રાજાએ નગરની બહાર ચંદનકાષ્ટની ચિતા રચાવી તૈયાર કરાવી. રાજબાળા પણ સ્નાન કરી પવિત્ર થઈ ચિતામાં બળી મરવાને ત્યાં આવી. રાજા અને મંત્રી વગેરે પરિવાર ભેગો થઈ ગયો બધા શેકસાગરમાં મગ્ન થઈ ગયાં
સુબુદ્ધિ મંત્રીએ પેલા ચારે રાજકુમારને ત્યાં બોલાવી મધુર વાણીથી કહ્યું, “તમે ચારે સમાન રૂપગુણવાળા રાજકુમારે અમારે માન્ય છે. તેથી ત્રણનું અપમાન કરીને એકને અમે રાજપુત્રી શી રીતે આપીએ ? માટે આ કન્યાને અગ્નિમાં બળી મરવાની તમે રજા આપો, તમારે પણ એ બાબતને શેક ન કરે છતાંય તમારામાં જે કન્યા ઉપર ગાઢ પ્રીતિવાળો હેય તે કન્યાની સાથે
૧૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બળી મરવા તૈયાર થાય તો એમાં અમારી અનુમતિ છે. ભલે એ બંને જણ અગ્નિભક્ષણ કરે.
મંત્રીની વાણી સાંભળી ચારે રાજકુમારે વિચારમાં પડ્યા. “અહે! આ મંત્રીનું બુદ્ધિબલ તે જુએ? અમારે વિવાદ એ બુદ્ધિશાળીએ આપોઆપ ભાગી નાખે. તેય અમારું માન પણ ખંડિત કર્યા વગર.”
રાજકુમારે એ દુભાતા હૃદયે રાજબાળાને અનુમતિ આપી. રાજકુમારી એ પણ યાચકને દાન આપીને ચિતામાં પ્રવેશ કર્યો. ચારે બાજુએથી અગ્નિ પ્રજ્વલિત થયે ધુમાડાથી ચારે કેર અંધકાર છવાઈ રહ્યો. એની સાથે કાષ્ટ ભક્ષણ કરવાની રાજકુમારોમાંથી કેઈની હિમ્મત ચાલી નહિ પણ લલિતાંગ આકુળ વ્યાકુળ છતાં “અનાથ એવી મારી પ્રિયાને શું અગ્નિ બાળી નાખશે ? એના વગર મારે જીવિતનું પણ શું પ્રજન છે?' એમ વિચારતો ચિતામાં પડવાને તૈયાર થયે, મંત્રી, સામંતાદિકે વાર્યા છતાં તે એકદમ ચિંતામાં કૂદી પડયોબધાને વિસ્મય પમાડતો લલિતાગ એ ધુમાડાથી ઘનઘેર ચિતામાં બળી મરવાને પ્રિયાને સાથીદાર થયે.
“અરે! અરે! આપ આ શું કરે છે? મારા જેવી એક તુચ્છ સ્ત્રીની ખાતર આપ જેવા નરરત્નને અકાળે મરણ ન ઘટે રાજકુમાર લલિતાંગને ચિંતામાં પડતો જોઇ સ્નેહલ્લાસપૂર્વક રાજબાળા બોલી,
ચિતામાં એ બન્નેની ચારેકેર અગ્નિની જવાળાઓ સળગી રહી હતી. ધુમાડાથી આકાશ ઘનઘોર છવાઈ ગયું હતું, એવા ભયંકર મૃત્યુની પરવાહ કર્યા વગર લલિતાંગ પ્રિયાને જવાબ આપવા લાગ્યા, તે દરમિયાન એક બનાવ બન્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #203
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ મ ધ
૧૯૫
ચિતાની નીચેના ભોંયરામાં મંત્રીએ છેડેલા પુરૂષાએ ભાંયરાનાં દ્વાર ઉઘાડી ચિતાના કાને આવાં પાછાં કરી અગ્નિ સ્પર્શે તે પહેલાં એ બન્નેને ઝટ અ`દર ખેંચી લઇ ભોંયરાનાં દ્વાર અધ કરી દીધા જેથી અગ્નિ તેમને સ્પશી શકી નિહ. એ પુરૂષાએ એ બન્ને સ્રી પુરૂષને લેઇ ભાંયરાની વાટે બહાર આવી મત્રીશના મકાનમાં હાજર કર્યાં. મંત્રી અક્ષત અગવાળાં એ બન્નેને જોઇ ખુશી થયા. તે રાત તેમને પાતાના મકાનમાં છુપાવી દીધાં.
ચિંતા તા ભડભડાટ સળગવા લાગી. એ અગ્નિજ્વા ળાએ આકાશને સ્પતી ચાલી જતી હતી. રાજકુમાર લલિતાંગનું સાહસ જોઇ બધા વિસ્મય પામ્યા છતા ચિતાની જ્વાળાને જોવા પણ અસમર્થ સર્વે વિવિધ વાર્તાલાપ કરતા ચાલ્યા ગયા. રાજકુમારો પણ શાકમગ્ન થયેલા ત્યાંથી ચાલ્યા ગયા. રાજા વગેરે પરિવાર પણ પુત્રીના મરણથી શાકાતુર થયા છતા નગરને વિષે ચાલ્યા ગયા પછી તા ચિતાની રાખ પણ રાખમાં મલી ગઇ.
૬
લગ્ન.
રાજકુમારીના મૃત્યુના શાકથી ઉદાસ રાજા પ્રાત:કાળે રાજસભામાં બેઠેલા છે પણ તેના વદન ઉપર ગમગિની-પ્લાનિ છવાઇ ગઇ હતી. રાજાના શાકને ભુલાવવા માટે મંત્રીએ અનેક પ્રકારના રસમય વાર્તાલાપા કરી રહ્યા હતા. પણ રાજાના શાક દૂર થતા નહાતા, સભામાં પણ લાકે લલિતાંગના સાહસને વર્ણવી રહ્યા હતા.મત્રીઆ અને રાજા પણ તાજી થઈ ગયા હતા કે લલિતાંગે ખુબ વફાદારી દેખાડી. લલિતાંગ જેવા પત્નીસ્નેહ કેના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હશે શું! શું એનું સાહસ! કે એને આત્મવિશ્વાસ! કે એને સ્નેહ
“મંત્રી! તમે કહેતા હતા કે પરિણામ સારું આવશે તમારૂં સારૂ પરિણામ તે આજ કે બીજું ? નાહક નરી બે ઉત્તમ જીની હત્યા કરાવી નાખી!” ઉદાસ વદને રાજા મંત્રીને કંઇક ઠપકે આપતો હોય તે ઢબે બે,
“મને લાગે છે કે હજી પણ એથી સારું પરિણામ આવશે રાજન !” મંત્રી સુબુદ્ધિ મુછમાં હસતા બોલ્યા પિતાની કારવાઇની કેઈને ખબર નહતી. રાજાએ ચિતા તૈયાર કરાવી પણ મંત્રીએ જોયરૂ તૈયાર કરાવી બચાવની જે તૈયારી કરી હતી તેની મંત્રી સિવાય કેઇને માલુમ નહતી. બધાય સમજ્યા કે આ બન્ને જુવાન આત્મા સંસારની મેજ જોયા વગર આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા હતા
હજી એથી ય સારૂ રાજાની આંખ ચમકી. “ હજી કેઈને ભાગ લેવાનો બાકી છે શું ?
“ના મહારાજ, આપ જરી ધિરજ રાખો, પ્રથમ પેલા ત્રણે રાજકુમારે હવે શું કરવા માગે છે તે તો જાણુએ.” મંત્રીએ કહ્યું,
હા! બોલાવે.” રાજાએ પહેરેગીરાને આજ્ઞા કરી, રાજાની આજ્ઞાથી એ ત્રણે રાજકુમાર રાજાની સભામાં આવીને હાજર થયા. રાજાએ તેમને પ્રશ્ન પૂછે, તેના જવાબમાં રાજકુમારે બોલ્યા.
“મહારાજ! અમે હવે અમારા દેશ જવાની તૈયારી કરી રહ્યા છીએ, આજને આજ અમે અહીંથી ચાલ્યા જવા માગીએ છીએ.”
“તમારા જેવા શાણા અને સમજુ રાજકુમારને તે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #205
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંધ
૧૯૭
ચેાગ્ય છે. કારણ કે હવે તમારો ઇન્સાફ પતી ગયા છે. રાજકુમારી અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગઈ ને તમે તમારા જીવ વ્હાલા ગણી તમારા હક તમે જતા કર્યાં છે,” મત્રી સુબુદ્ધિએ રાજકુમારોને દિલાસા આપતાં મુદ્દાની વાત કરી.
રાજકુમારી તેા મળી ભસ્મ થઈ ગઈ, હવે હુના કાંઇ સવાલજ રહેતા નથી. ત્રીજી !” રાજકુમારામાંથી એક જણ આલ્યા.
છતાંય એ તે તમે પણ કબુલ કરશા કે લલિતાંગે જીવને જોખમમાં નાખી પેાતાનું અલિદાન આપી દ્વીધુ. સાહસથી એણે પેાતાના હક સાબીત કર્યા કેમ ખરૂને ?”
હુક સાબીત થયા કે ન થયા, એથી શું ? હુક સાબિત કરવા જતાં એણે પાતાના જાન ખાયા. આ ભવમાં હવે એ કયાં પાછે આવવાના છે અને કદાચ આવે તે યે શુ” રાજકુમાર હસ્યા.
1
“રાજકુમાર ! માતા કે કદાચ દેવતાની સહાયથી પાછા આવે તા ?” મંત્રીની આંખ હસીને રાજકુમારોને પ્રશ્ન કર્યો.
આવે તે એ ભલે એના હક ભાગવે, એમાં અમારે શુ!” રાજકુમાર સમજતા હતા કે પાતાની સગી આંખે અગ્નિમાં અહી મરેલાં જોયેલાં કઢિ પાછાં આવ્યાં નથી આવશેય નહિ. માત્ર આ તે મંત્રીની વાચતુરતા હતી. “તે તમારી વાત ન્યાય પુરસર છે, કદાચ માનેા કે અને દેવતાની સહાયથી અહીયાં હાજર થાય તે લલિ તાંગજ રાજકુમારીને ચેાગ્ય ગણાય.” મંત્રીની વાત રાજકુમારોએ પણ અગીકાર કરતાં કહ્યું, “મંત્રીશ્વર ! શુ તમારામાં એવી કેાઈ શક્તિ છે કે એ અગ્નિથી મળેલાને તમે જીવતાં અહીં હાજર કરો !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #206
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
હા, કેમ નહિ? શું તમારે એ આશ્ચર્ય જોવું છે.” મ`ત્રીએ એક પુરૂષને ઇસારત કરી.
જોતા જઇએ ત્યારે, જો એ બન્ને જીવતાં હાજર થાય તા . અમેય એમનાં લગ્નના હ્રાવા લેતા જઈએ.” રાજકુમાર જાણતા હતા કે મંત્રી ઠંડા પહેારની હાંકી રહ્યો છે કારણ કે જે ઘટના બનવી અસભવિત છે તે મનુષ્ય અનાવી શકે તેવી તેની તાકાત હાતી નથી. મત્રી કાંતા ગાંડા થઈ ગયા છે અથવા તે માત્ર કૃતુહલ કરી રહ્યો છે. અને નકામા કાલક્ષેપ કરી રહ્યો છે.
એ વાતચિત દરમિયાન લલિતાંગ અને રાજકુમારી રાજસભામાં આવીને હાજર થયાં. બધા અજાયબીથી ઢગ થઈ ગયા ફાટી આંખે જોઈ રહ્યા. રાજા તા આ બનાવથી ખુશી ખુશી થઇ ગયા.
૧૯૮
અકસ્માત આકાશમાં મોટા કડાકા થાય અને ભર અરણ્યમાં રહેલા ખીણ માનવીનું હૈયું ધડકે તેની માફક રાજકુમારોનાં હૃદય ધડકયાં, અસભવિત ઘટના બનેલી પાતાની સગી આંખાએ જોઈ. અરે ! આ તે સ્વગ્ન છે કે આયા ? શું આ સત્ય છે! પોતાની આંખો ચાળી ખુમ ધારી ધારીને જોવા લાગ્યા. આ શી રીતે બન્યું? કાલે અગ્નિમાં દુગ્ધ થયેલા આ આખાએ જોયેલા તે સત્ય કે આ સત્ય !” રાજકુમારો માટા વિમાસણમાં પડથા. રાજકુમાર! લલિતાંગ અને રાજકુમારીને તમે જીઆ છે તે સત્ય છે. આ કાંઇ મારી માયા કે ઈંજાલ નથી.” મંત્રીએ ખુલાસા કર્યાં.
રાજકુમારા પણ અજાયબ થયા. રાજકુમારીને સાક્ષાત હાજર-જીવતી જાગતી જોઈ પણ હવે તેઓએ પાતાના હક ગુમાવ્યા હોવાથી વાવિવાદના અત આવી ગયા હતા એટલે ઉપાય શું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #207
--------------------------------------------------------------------------
________________
==
===
=
=
=
==
====
===
=
=
૧૯
=
-
-
-
-
-
એક્વીશ ભવનો સ્નેહસંબંધ
રાજકુમારે! આ બધું તમારી પરીક્ષા માટે હતું. તમારા ચારેના વિવાદને અંત કેઈપણ રીતે ન આવવાથી તમારા ચારેમાંથી રાજબાળા માટે યોગ્ય નર કેણ છે તેની આ અગ્નિ પરીક્ષા હતી. જેમાં તમે ત્રણે હારી ગયા છો, રાજકુમાર લલિતાંગ રાજબાળ માટે યોગ્ય સાબિત થયા છે. સુબુદ્ધિ મંત્રીએ રાજકુમારે આગળ ખુલાસો કર્યો. જે સાંભળી રાજસભા પણ મંત્રીની બુદ્ધિની તારીફ કરવા લાગી,
મંત્રીએ પણ અગ્નિ પરીક્ષામાંથી બન્નેને શી રીતે બચાવી લેવામાં આવ્યાં તે હકીકત કહી સંભળાવી, મંત્રીની હકીકત સાંભળી રાજકુમારના મનનું પણ સમાધાન થઈ ગયું.
રાજાએ મોટા આડંબર પૂર્વક લલિતાંગ અને રાજકુમારીનાં લગ્ન કરી દીધાં પેલા ત્રણે રાજકુમારે એ વિવાહ ઉત્સવમાં ભાગ લઈને પોતપોતાને વતન ચાલ્યા ગયા. રાજકુમાર લલિતાંગ શ્વસુરના આગ્રહથી ત્યાં રહ્યા,
કેટલાક દિવસ પછી લલિતાંગ સાસુસસરાની-રાજાની આજ્ઞા મેળવી પિતાને વતન જવાને તૈયાર થયો, રાજાએ પણ લલિતાંગને આગ્રહ જાણું પુત્રીને સાસરે વળાવી, કરકરીયાવરમાં ખુબ હાથી ઘોડા રથ પાયદળ અને જરઝવેરાત, વસ્ત્રાભૂષણ આપી પુત્રીની મનોકામના પૂર્ણ કરી
એક સારા દિવસે રાજકુમાર લલિતાંગ પિતાની પ્રિયા તેમજ પરિવાર સાથે પોતાને વતન જવાને રવાના થયો,
રાજાએ પોતાના પુત્રને પરિવાર સહિત આવેલ જાણું એને માટે પ્રવેશ મહોત્સવ કર્યો. નગરનાં નરનારીઓ કુમારની વધુનાં દર્શન કરી વખાણ કરવા લાગ્યાં. નગરમાં અનેક સ્થળે લેકેથી સત્કાર કરતા અને પૂજાતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #208
--------------------------------------------------------------------------
________________
૨૦૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રાજકુમાર પ્રિયા સહિત રાજમહેલમાં આવી પહોંચ્યું અને પિતાને નો, - ઘણે દિવસે પુત્રને કુશલક્ષેમ આવેલ જોઈ રાજા ખુશી થતો પુત્રને ભેટયો. પિતાને નમીને લલિતાંગ પોતાની માતાને નમ્યું. સને મલી ભેટી પોતાના આવાસે આવ્યા. પ્રિયા ઉન્માદયંતી સાથે પંચ વિધ સુખને ભેગવતો સુખમાં કાલ નિર્ગમન કરવા લાગ્યો.
અન્યદા રાજાએ પુત્રને યોગ્ય જાણી એના રાજ્યાભિષેકની મંત્રીઓને આજ્ઞા કરી, જ્યોતિષીને બોલાવી શુભમુહૂર્ત જોવરાવ્યું - એ રાજ્યાભિષેક નિમિત્તે નગરમાં મોટે પટ્ટ મહેસવ થયો. લેકે આનંદમાં મસ્ત રહેવા લાગ્યાં, શેક સંતાપ બધાં અદશ્ય થઈ ગયાં ને શુભ દિવસે લલિતાગને રાજ્યાભિષેક થઈ ગયો કુમાર લલિતાંગ નરપતિ લલિતાંગ થયે, રાજાએ રાજ્યની જવાબદારીથી મુક્ત થઈ આત્મહિત સાધ્યું. રાજા લલિતાંગ પણ ન્યાયથી પ્રજાનું પાલન કરતા પિતાને કાલ સુખમાં વ્યતીત કરવા લાગે
વૈરાગ્ય. अर्थानामर्जने दुःख-मर्जितानां च रक्षणे । आये दुःखं व्यये दुःखं, धिगर्थोऽनर्थमाजनम् ॥१॥
ભાવાર્થ-ધન ઉપાર્જન કરવામાં દુઃખ રહેલું છે. રક્ષણ કરવામાં પણ અનેક ચિંતાઓ રહેલી છે. ધનના આવવામાં તેમજ નાશ પામવામાં દુખ રહેલું છે એવા અનર્થને કરનાર ધનને ધિક્કાર થાઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #209
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૨૦૧
શરદરૂતુનાદિવસે સુષ્ટિના સૌંદર્યની શોભામાં વધારે કરી રહ્યા છે. વષારૂતુનું ઘનઘોર આકાશ અત્યારે સ્વચ્છ અને નિર્મળ દેખાય છે. આકાશમાં કવચિત વાદળીઓ અનેક સ્વરૂપને ધારણ કરતી પાછી વિખરાઈ જાય છે. શરદ રૂાને સૂર્ય પણ પોતાના પ્રકાશથી જગતને આનંદ આપી રહ્યો છે એ શરદ રૂતુની મોજ માણતા માનવીએને મન તો એવું હતું કે આ ભવ મીઠા તો પરભવ કેણે દીઠા.
એ શરદરતના એક દિવસે લલિતાંગનુપ પિતાની પ્રિયા સાથે વિવિધ ક્રીડા કરતે ગેખમાં બેઠો હતો. સમય સાંજનો હેવાથી આકાશમાં અનેક પંચરંગી વાદળ એકઠાં મળીને વિખરાઈ જતાં હતાં. નવીન નવીન સ્વરૂપને ધારણ. કરી વિખરાઈ જતાં એ વાદળને કાંઈ વાર લાગતી નહતી. રાજાએ અકસ્માત આકાશ તરફ દષ્ટિ કરી તે વાદળથી બનેલો પંચવર્ણવાળ મનહર પ્રાસાદ નજરે પડયો જાણે ઉત્તમ અને કળાનિપુણ કારીગરને બનાવેલો હોય! એવા મનહર પ્રાસાદને જોઈ રાજા ખુશી થયો. રાજા વાદળથી બનેલા પ્રાસાદના સૌંદર્યને એક ચિત્ત જોઈ રહ્યો. - ક્ષણવાર પછી જ્યારે રાજાની નજર પ્રાસાદ ઉપર પડી કે તે મહેલનાં વાદળ ધીરે ધીરે વિખરાવા લાગ્યાં, એ પંચવર્ણયુક્ત પ્રાસાદ છેદાઈ શીર્ણવિશીર્ણ-છિન્નભિન્ન થઈ ગયો ને રાજા ચમક્યો “પ્રિયે! આકાશમાં રહેલા પ્રાસાદને જેવામાં પણ વિધિએ વિદ્ધ કર્યું.
શી રીતે?” પટરાણી કે જે રાજાની વાતમાં રસ લેતી હતી તે બેલી.
“શું કહે દેવી! શરદ રૂતુના વાદળની ચપળતા તો જે? સારે અને મનહર આકૃતિવાળે અન્નપ્રાસાદ પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૦૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
એક ક્ષણમાં વાયુથી વિખરાઇ ગયા-નષ્ટ થઈ ગયા. ખેને ધારણ કરતા રાજા એલ્યા
વાદળના એ તેા એવા સ્વભાવ જ છે કે એકાં મળીને ક્ષણમાં વિખરાઇ જાય.” રાણીએ રાજાના મનનું સમાધાન કર્યું.
અને એવીજ આ દુનિયાની વસ્તુઓ ધન, યૌવન, વૈભવ, ઐશ્વર્ય અને જીવિત બધુય એક દિન નષ્ટ થઈ જવાનું કેમ ખરૂને ? મેાટા પરાક્રમથી મેળવેલી આ લક્ષ્મી પણ નાશ પામી જવાની, અથવા તો એને છોડીને આપણેય જતા રહેવાનુંજ ને?” આયુ પૂર્ણ થતાં રહી શકતુ નથી દેવ !”
આ સ'સારમાં કઇ પ્ણ ક્ષણવારે
“તારી વાત સત્ય છે દેવી! યૌવન, લક્ષ્મી, વિત અધુ કમલપત્ર પર રહેલા જળ બિંદુની માફક ચપળ છે, વિદ્યુતના ઝમકારાની માફક ક્ષણમાં નાશ પામી જવાવાળું છે છતાં પણ મનુષ્ચા પલાક સાધવામાં ઉત્સાહ ધારણ કરતા નથી. એ આછી નવાઇભરી વાત છે?”
આ લાકના મુખમાં મગ્ન થયેલા માનવીને પરભવની કાંઈ પડી નથી, માનવી કુટુબ પરિવારાદિકની ઉપાધિમાંથી મુક્ત થાય ત્યારે પરલેાકને સંભારે ને?”
હું મુલાચને! માહમાં મુંઝાયેલ મનુષ્ય કાંઇ દેખી શકતા નથી. પણ આ પ્રાસાદની માફ્ક અનિત્ય આયુષ્ય પુરૂ થતાં હાથી, અશ્વ, રથ અને પાયદળાદિ ચતુરગ અળના જોતાં જોતાં મૃત્યુ માનવીને હરી લે છે ત્યારે એ શુ કરી શકે છે ?”
પરવશ પડેલા માનવી શું કરે? એના જે ત્યાં ઉપાય ચાલે તા મૃત્યુને પણ છેતરવાને તૈયાર થાય ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #211
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૨૦૩
છતાં સ્વાધીનપણે માનવી ધર્મની સામગ્રી મેળવવાના પ્રયાસ કરતો નથી એ તેની મૂઢતા ઓછી છે કાંઈ?”
કુટુંબ પરિવારમાં મુંઝાયેલ પુરૂષ બચપણમાં માત પિતાના લાડમાં ને કીડા કરવામાં કાળ વ્યતીત કરે છે. મદનને વધારનારી તારૂણ્ય અવસ્થા રમણીજનના વિલાસમાં ને વૃદ્ધાવસ્થા તો ધર્મારાધન કરવામાં નકામી હોવાથી પુત્રાદિકનું મુખ જોઇને પરાધીનપણે પસાર કરે છે. મનુષ્યના જીવનને આ સામાન્ય ક્રમ હોય છે બાકી તે વિરલાજ ધર્મારાધન કરી આત્મહિત સાધી જાય છે. સ્વામિ !”
હશે ગમેતેમ આ અસાર કાયામાં કાંઈ સાર નથી, સપ્ત ધાતુથી પિવાયેલ અશુચિમય આ શરીરને ડાહ્યા પુરૂષ ધર્મારાધનવડે સદ્દઉપયોગ કરે છે કારણકે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિક ભેગે તે પરમાર્થથી રોગને જ કરનારા છે. આ નવયૌવન શરીર, ખાન, પાન, વસ્ત્ર, આભરણાદિક તો ક્ષણભંગુર છે જે પ્રભાતે દેખાય છે તે મધ્યાન્હ જોવાતા નથી. જે મધ્યાન્હ જોવાય છે તે રાત્રીએ દેખાતા નથી ને રાત્રીએ દેખાય છે તે કાલે દેખાતા નથી, જ્યાં જન્મ, જશે અને મૃત્યુ મનુષ્યની પાછળ જ લાગેલાં છે એવા આ ભયંકર સંસારમાં માનવીને સુખ ક્યાંથી હોય?
આ અસાર સંસારમાં મનરૂપી મૃગલે શાંતરૂપી સુધારસના પાનને ત્યાગ કરી તૃષ્ણા તરૂણી તરફ દોડાદોડ કરી રહ્યો છે. તો પ્રિયે ! આવા અસાર અને ક્ષણભંગુર ભેગેથી હવે સર્યું.” રાજા લલિતાગે પિતાની ઈચ્છા વ્યક્ત કરી.
સ્વામિ ! આપને વિચાર એગ્ય છે. આપણે ભેગા પણ ઘણા ભેગવ્યા, હવે આત્મહિત તરફ પણ આપણે ખ્યાલ આપણે જોઈએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #212
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજારાણીએ એ વૈરાગ્યથી ભરેલા હદય વડે દિવસ પસાર કર્યો. બીજા દિવસના પ્રભાતે ઉધાનપાલકે વધામણિ આપી, “હે દેવ ! આપ જય પામો, વિજય પામો, લક્ષ્મી, સૌભાગ્ય અને ઐશ્વર્યથી આપ વૃદ્ધિ પામે આપની નગરીના ઉદ્યાનમાં જીનેશ્વર ભગવાન પધાર્યા છે, દેવતાઓએ સમવસરણની રચના કરેલી છે, તેમાં બિરાજેલા ભગવાન ભવ્ય જીવોને ધર્મ સંભળાવી રહ્યા છે.”
ઉદ્યાનપાલકની વધામણિ સાંભળી રાજા ખુશી થઈ ગ, એક લક્ષ દીનાર ઉદ્યાનપાલકને ઈનામ આપીને અંતઃપુર સહિત રાજા જીનેશ્વરને વંદન કરવાને ચાલે.
સમવસરણ દષ્ટિગોચર થતાં પંચ અભિગમ સાચવી રાજચિહનો ત્યાગ કરી રાજા સમવસરણમાં આવ્યો. વિધિપૂર્વક જીનેશ્વરને વાંદી પિતાને ગ્ય સ્થાનકે બેસી ભગવાનની દેશના સાંભળવા લાગ્યો, જીનેશ્વરની વાણીને સાંભળી રાજા મેહને પરાજય કરી પ્રિયા સહિત નગરમાં આવ્યો.
રાજાએ મંત્રીઓને બોલાવી પોતાના પુત્રની રાજ્યાભિષેક માટે તૈયારી કરવા હુકમ આપે. મુહૂર્ત જોવરાવી મંત્રીઓએ બધી તૈયારી કરી, શુભ મુહૂર્ત રાજાએ પિતાના પુત્રને રાજ્યાભિષેક કર્યો, નગરમાં આનંદમંગલ વર્તાઇરા.
રાજ્યની જોખમદારી દૂર કરી રાજા લલિતાગે પોતાની પ્રિયા ઉન્માદયંતી સાથે જીનેશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ગુપ્ત એવા તે - લલિતાંગ રાજર્ષિ બાર પ્રકારના તપને આચરતા નિરતિચાર પણે સંયમની આરાધના કરવા લાગ્યા, - નિરતિચારપણે સંયમને પાળી પ્રાતે સમાધિપૂર્વક કાલ કરી ઈશાન દેવલોકને વિષે પાંચ પાપમના આયુષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #213
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૨૦૫.
દેવપણે ઉત્પન્ન થયા, ઉન્માદયંતી સાધ્વી પણ સંલેખના પૂર્વક સમાધિથી કોલ કરીને તેજ દેવની દેવી પણ ઉત્પન્ન થઈ.
ઇશાન દેવલોમાં અઠ્ઠાવીશ લાખ વિમાને રહેલાં છે. તેમને શાસક ઈશાને બે સાગરેપમથી અધિક આયુMવાળે અને સાત હાથના શરીરને ધારણ કરનારે પ્રચંડ. શક્તિશાલી છે. વિમાનમાં દરેક વિમાને એક એક જીન ચૈત્ય હોય છેદરેક ચિત્યમાં એકસોએંશી ઇન પ્રતિમા શાસ્વતાપણે રહેલાં છે. ત્યાં પણ જીનેશ્વરની ભક્તિ કરતા ને વિહરમાન જીનેશ્વરને વંદન, નમન કરતો તે દેવ પોતાની દેવી સાથે સુખમાં કાલ વ્યતીત કરવા લાગ્યો; વૈકિય લબ્ધિ વડે ભિન્ન ભિન્ન શરીરની રચના કરતો તે વિવિધ ભેગેને ભાગવત હતો.
દેવતાઓનાં રૂપ, એમનાં સૌભાગ્ય, એમની અપૂર્વ દ્ધિ અમાપ, અખુટ હોય છે. એની વૃદ્ધિ સમૃદ્ધિની આપણે શી કલ્પના કરી શકીયે. એમને રહેવાનાં વિમાને પણ મણિરથી જડેલાં હોય છે; રત્નથી નિમિત એ વિમાનના સ્થ હોય છે એ બધુંય દિવ્યશક્તિવાળું અને શાશ્વત હોય છે. વૈક્રિય શરીરથી ભેગે ભેગવત તેમને કંઈ જુગના જુગ વહી જાય છે છતાં તેમના ભેગની સમાપ્તિ થતી નથી. તેમના ફક્ત એક નાટકમાં પણ સેંકડો વર્ષો વહી જાય છે તેઓ મન ચાહે તેવાં રૂપ ધારણ કરી ભાગ ભોગવી શકે છે. એવા એ દિવ્ય શક્તિને ધારણ કરનારાના સુખોની કેટલી વ્યાખ્યા કરીયે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૦૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
-
-
-
-
-
વિદ્યાધર બાલા. ' આ જ બુદ્ધીપના સુકચ્છ વિજયમાં વિશ્વપુરી નગરીના રાજા સુરતેજ નરપતિની પુષ્પાવતી નામે પટ્ટરાણી હતી, તેની કુક્ષિને વિષે લલિતાંગ દેવને છવ ત્યાંથી ચવીને પુત્રપણે ઉત્પન્ન થયો. જન્મત્સવ કરીને માતાપિતાએ એ બાળકનું નામ પાડયું દેવસેન, શસ્ત્ર અને શાસ્ત્રકળાને પારગામી થઈને દેવસેન રમણુય અને મદનને મહાલવાને પિગ્ય એવી યૌવન વયમાં આવ્યો છતાંય મને હર લલનાએના કટાક્ષ બાણથી વિંધા નહિ.
ઉન્માદયંતીને જીવ દેવી ભવમાંથી આયુષ્ય પૂર્ણ થતાં તેજ વિજયને વિષે વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણિમાં સુરસુંદર નામે નગરને રવિકરણ રાજા હતો તેની રવિકાના નામે પ્રિયા થકી પુત્રી પણે ઉત્પન્ન થઈ તેનું નામ ચંદ્રકાંતા,
ચંદ્રકાંતા સીની ચાસઠ કળામાં નિપુણ થઈ યૌવનવયમાં આવી, છતાં એને પુરૂષનું નામે ગમતું નહિ, તો લગ્નની તે વાત જ શી? સખીઓ દેવકુમાર સમાન પરાક્રમી વિદ્યાધરોને પરાક્રમનાં તેની આગળ વર્ણન કરતી હતી. પણ સાંભળવા જેટલીય તત્પરતા તે બતાવતી નહિ, ચંદ્રકાંતાના વિરતપણાથી એના માતા પિતાને ચિંતા થઈ
અન્યદા ચંદ્રકાંતા પિતાની સાહેલીઓ સાથે ક્રીડા કરવાને પર્વતના શિખર ઉપર આવી, ત્યાં અચાનક કિન્નર યુગલથી તાલ બદ્ધ ગવાતું મને હર ગીત સાંભળ્યું. એ અપૂર્વ ગીતમાં દેવસેન કુમારના રૂપ, ગુણનું વર્ણન સાંભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #215
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવના સ્નેહસ ધ
૨૦૭
ળતા એ વિદ્યાધર માળા પૂભવના સ્નેહુંથી દેવસેન તરફ રાગવાળી થઈ, દેવસેનનું નામ સાંભળતાં તેણીને આન થયા, તેણીનાં રામરાય વિકસ્વર થયાં.
ચંદ્રકાંતાની પ્રેરણાથી તેની પ્રિયકરી નામે સખી કિન્નરના યુગલ પાસે આવીને પૂછ્યા લાગી. અદ્ધ ગાયનમાં તમે જેની કીર્ત્તિ ગાથાની કલગીનું વર્ણન કર્યું તે દેવસેન કોણ ?”
આ તાલમનાહર ચશ
પ્રિયંકરીની જીજ્ઞાસાને તૃપ્ત કરતાં તે નરનારી (કિન્નર મિથુન ) ખેલ્યાં. “તને શી વાત કરૂ એના ગુણાની; ગુણા એ એવી એક આક ક વસ્તુ છે કે દેવતા હા કે મનુષ્ય, પણ તેના ગુણાનું ગુણાનુરાગી એવા પંડિત પુરૂષા વર્ણન કરે છે, એ સહજ છે. અમે પૃથ્વીના સૌનુ નિરક્ષણ કરતાં અનુક્રમે વિશ્વપુરી નગરીના બાહ્યોદ્યાનમાં આવ્યાં ત્યાં અમે ધ્રુવકુમાર જેવા દેવસેન કુમાર દાન વડે કરીને યાકાને હ પમાડતા જોયા. તે બુદ્ધિનિધાન માની પુરૂષાને માન આપીને તેમના સત્કાર કરીને ખુશી કરતા હતા મિત્રાને મધુરા વચને કરીને હીત કરતા એવા દેવસેનના રૂપથી લજ્જા પામીને અંગ જ જે કામદેવ તે અન ગપણાને પ્રાપ્ત થયા. એની સૌમ્યતાની હરીફાઇ કરવા જતાં ચંદ્ર લકિત થયા. તેમજ તેના જેવા પ્રતાપી થવાને સૂર્ય હજાર હાથ કર્યા તા પણ તેની બરાબરી કરી શકયા નહિ. જેની બુદ્ધિથી જીતાઈ ગયેલા બ્રહસ્પતિ, શુક્ર અને બુધ આ લાકથી દૂર જતા રહ્યા. કિં મહુના? અમે એનુ વિશેષ તે શું વર્ણન કરીયે ?” ઇત્યાદિ દેવસેન કુમારના ગુણાનુ વર્ણન કરતું તે કિન્નર મિથુન ત્યાંથી ચાલ્યું ગયું.
એ કિન્નરયુગલની વાત સાંભળી પ્રિયંકર સખી ચંદ્રકાંતા પાસે આવીને તેણીને કહેવા લાગી. હું સ્વા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
મિનિ ! ચાલા હવે આપણે આપણા નગરમાં જઇએ. આપણને અહી આવ્યાને ઘણા સમય થવાથી માતાપિતા ચિંતા કરતાં હશે” સખીના વચનથી ચકાંતા પાતાના નગરમાં આવી.
ચદ્રકાંતાનું મન દેવસેનકુમારમાં સ’લગ્ન થવાથી પ્રિય કર સખીએ એ વાત એની માતાને કહી સંભળાવી. એક સમર્થ શક્તિશાળી વિદ્યાધર નરેશની દુહિતા સામાન્ય. અલ્પશક્તિવાળા ભૂચરને પરણે તે વાત ચંદ્રકાંતાના માંધવાને ગમી નહિ. તેઓ પાતાની ભગિનીના મનને અન્ય દિશામાં વાળવાના પ્રયત્ન કરવા લાગ્યા.
ચંદ્રા ! હુજી તુ` નાદાન છે. વિદ્યાધર અને મનુબ્યમાં રહેલ આસમાન જમીન જેટલા તફાવત સમજવાની તને વાર છે, બાકી તેા કયાં શક્તિસપન્ન વદ્યાધર ને કયાં નિ:સર્વ મનુષ્ય, વિદ્યાધરા સ્વતંત્ર રીતે મન ફાવે ત્યાં સત્ર જઈ શકે છે. ક્ષણમાં અષ્ટાપદ ઉપર તે ક્ષણમાં નંદનવનમાં, કોઇ સમયે નદીશ્વર દ્વીપમાં તા કોઇ સમયે મેરૂ પર્વતના રમણીય ઉપવનમાં,
દેવતાની માક વિદ્યાધરો પાતાના મનારથા વિદ્યા વડે કરીને સિદ્ધ કરે છે. વિદ્યા વડે કરીને ગમે ત્યારે ગમે તેવું સ્વરૂપ ધારણ કરીને ગમે ત્યાં જઈ શકે છે. યાચકાને ઇચ્છિત દાન આપે છે. એવા અસ્ખલિત પ્રતાપવાળા ભાગ્યવાન વિદ્યાધરો કર્યાં ને વિધાતાએ નરરૂપે કીડા જેવા લડેલા મનુષ્ચા કર્યાં ? દીન, અનાથ, ગરીમ અને રાંકની માફક વાર વાર પરાભવને પામનારા અને બ્ય મનોરથ વાળા પામર મનુષ્યની સરખામણી વિદ્યાધરા સાથે શુ કઢિ થઈ શકે ?”,
. જેઓ કભૂમિમાં વિહાર કરતા અરિહંત ભગવાનને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #217
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૨૦૯;
વાંદવાને સમર્થ નથી, મોહને નાશ કરનારી તેમની દેશના પણ સાંભળવાને જેઓ શક્તિવાન નથી એવા ભૂચારી મનુષ્યનું બળ, બુદ્ધિ, રૂપ અને વિજ્ઞાન વિદ્યાધરની પાસે સમુદ્રની આગળ ખાબોચીયાના જેવું છે. વિદ્યારે લીલા માત્રમાં જેમને પરાભવ કરી શકે છે. જેમની પાસેથી ગમે તેવી વસ્તુને પણ જોતાં જોતાં હરી શકે છે એવા સમર્થ વિદ્યાધરને ત્યાગ કરી તને પૃથ્વીના કીડા જેવા મનુષ્ય તરફ શું જોઈને પ્રીતિ થાય છે? -
પિતાના બંધુઓની અને સ્વજનની શિખામણને હૈયામાં ધારણ કરતી ચંદ્રકાંતા બેલી. પોતાની સ્તુતિ અને પારકી નિંદા એતો રાગદ્વેષાના પરિણામથી થઈ શકે પરતુ મધ્યસ્થ પુરૂષે તો વિચાર કરે તે માલુમ પડે કે વિદ્યાધર અને મનુષ્યપણામાં નુભવના સમાપણા થકી લગભગ સરખુ જ છે. જન્મ, જરા, મૃત્યુ અને રેગાદિક ભાવે જેમ મનુષ્ય-ભૂચારીને વળગેલા છે તેમ વિદ્યાધરને પણ વળગેલા છે.
તમે એમ કહેશે કે વિદ્યારે આકાશગામી હોવાથી ગમે ત્યાં જઈ શકે છે તો આકાશને વિષે તો પંખીઓ પણ ઉડીને ગમે ત્યાં જઈ શકે છે. રૂપ પરાવર્તન નટ લેકે પણ આબેહુબ રીતે કરી શકે છે, માટે વિદ્વાન પુરૂષ પ્રાપ્ત થયેલી વસ્તુને ગર્વ કરતા નથી. વિદ્યાધરો જ્યારે વિદ્યાના બળથી શત્રુને જીતી શકે છે. ત્યારે ભૂચર મનુષ્ય પોતાના બાહુબિલથી દુશમનને મારે છે. માટે મધ્યસ્થ થઈને વિચાર કરો કે મનુષ્ય અને વિદ્યાધરમાં કેણ વખાણવા યોગ્ય છે તે
મનુષ્યમાં જે વિદ્યાધરની જાતિ ઉત્તમ મનાતી હેત તો અરિહંત, ચક્રવર્તી, બલદેવ અને વાસુદેવ તમારી -ઉત્તમ જાતિમાં કેમ ઉપન્ન થતા નથી? અરે ભૂચર-મન
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
માં ઉન્નિ થઇને તેઓ તમારા જેવા પરાક્રમી વિદ્યાધરાને પણ વશ કરે છે તે સમયે તમારી વિદ્યા કયાં જતી રહે છે? ચદ્રકાંતાની યુક્તિયુક્ત વાણી સાંભળી એના ભાઈઓ વગેરે મૌન થઇ ગયા. વિદ્યાધરરાટ્ રવિકિરણે પણ જાણ્યુ કે ધ્રુવસેનકુમાર વગર આ કન્યા અન્યને પરણશે નહિ. પરભવના સ્નેહથી તે એનામાં રાગવાળી થઈ છે પણ દેવસેનના આ કન્યા ઉપર રાગ કેવા છે તેની પરીક્ષા કરવી જોઇએ.
રવિકિરણ વિદ્યાધરરાજે એક કન્યાના સમાન સ્વરૂપવાળુ* ચિત્રપટ તૈયાર કરી વિશ્વપુરીનગરીને વિષે રાજા પાસે માકહ્યુ, એ ચિત્રપટને જોતાંજ રાજકુમાર એ કન્યામાં ગાઢ રાગવાળા થઇ ગયા.
રાજા રવિકિરણે પાતાની પુત્રી સાથે ચંડાળનું સ્વરૂપ ધારણ કરી ગાંધવ બની વીણાને વગાડતા રાજાની સભામાં આબ્યા તેના મધુર ગાયનથી દેવસેન કુમાર વગર અધી સભા ખુશી થઈ ગઈ, દેવસેન કુમાર તેા એ ચ'ડાલની સાથે આવેલી ચંડાલ પુત્રીને જોવામાંજ લીન થઇ ગયા હતા. વારવાર એ ચંડાલીને જોવા છતાં અતૃપ્ત હૃદયવાળા દેવસેન રાજસભાના અપવાદને પણ ન ગણકારતાં એ ચ'ડાલીને ફાટી આંખે જોઇ રહ્યો. અનેક વખત ગાયન કરતા એ ચંડાલના ગાયનની અને કાંઇ પરવા નહોતી. અને દરકાર હતી પેલી ચંડાલની કુમારિકાની
ખેચર પણ કુમારની પ્રીતિની પરીક્ષા કરીને ચાલ્યા ગયા. પછી વિવાહની સામગ્રી તૈયાર કરીને રવિકિરણ પાતાના પરિવાર સાથે વિશ્વપુરના ઉદ્યાનમાં આવ્યું અને રાજાને પણ વધામિણ માકલી.
સુરતેજ રાજાએ પણ વિવાહની તૈયારી કરી વિદ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #219
--------------------------------------------------------------------------
________________
એકવીશ સના સ્નેહસ અધ
૨૧૧
ધરનું સન્માન કર્યું, અનેા સત્કાર કરી નગરની બહાર એમના સ્થાન માટે રાજાએ વ્યવસ્થા કરી.
એક સારા મુત્ત ધ્રુવસેન અને ચકાંતાના વિવાહ માટા આડંબર પૂંક થઇ ગયા. વિદ્યાધર માટે પાતાની પુત્રીને કન્યાદાનમાં પુષ્કળ જરઝવેરાત, વસ્ત્રાભરણ વગેરે દિવ્ય વસ્તુ આપી. વિદ્યાધર રવિકિરણ કેટલાક દિવસ પછી સુરતેજ રાજાની રજા લઇ પાતાના પરિવાર સાથે પાતાની રાજધાની વૈતાઢય તરફ ચાલ્યા ગયા ને ત્યાંથી દિવ્ય બાગાને પેાતાની પુત્રી માટે દરરાજ માકલવા લાગ્યા.
૯ દેવસેન
પ્રતિદિવસ ચૈસુર તરફથી આવતા દિવ્ય ભેગાને ભાગવતા દેવસેન કુમાર દેવતાની માફક સુખમાં કાળ વ્યતિત કરતા હતા લાકો ચંદ્રકાંતા અને ધ્રુવસેન કુમારના ભાગાની પ્રશંસા કરવા લાગ્યાં. મનુષ્ય ભવનાં અદ્દભૂત સુખાને તેમના ઐશ્વર્ય જગતમાં એમના ઉત્કૃષ્ટ ભાગ્યની સૂચના કરતાં હતાં, કારણકે પુણ્યશાળી મનુષ્યાને પ્રયાસ કરવાની કાંઈ જરૂર પડતી નથી ખૂદ વિધાતાજ નાજરની માફક એની સેવામાં હાજર રહી એના ભાગ્યને ાગ્ય વસ્તુ મેલવી દેવાની તજવીજ કરે છે.
ધ્રુવસેનના પિતા સુરતેજ નરપતિએ પણ ગુરૂ મહારાજની ધ દેશના સાંભળી દેવસેન કુમારને પાતાનું મોઢુ રાજ્ય અર્પણ કરી દીધુ, તે વિશુદ્ધ પરિણામની ધારાએ ચારિત્રરૂપી રત્ન અંગીકાર કરી આત્મ કલ્યાણ સાધી લીધું.
પ્રજાનું ન્યાયથી પાલન કરતા દેવસેન નરપતિ દુનાને શિક્ષા કરી સજ્જનાનું રક્ષણ કરતાં ધર્મથી પ્રજાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #220
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રક્ષા કરતા હતા, ધર્મપૂર્વક અર્થ અને કામની સાધના કરતા રાજા દેવસેન અનુપમ ભેગોને પણ ભેગવતા હતા ન્યાયથી રાજ્ય કરતાં દેવસેન નરપતિને ચંદ્રકાંતા પટ્ટરાણીથી એક પુત્રને જન્મ થયે એનું નામ શુરસેન,
" એ દિવ્ય કાંતિવાળા શુરસેનવડે સૂર્યના ઉદયથી જેમ પૂર્વ દિશા શેભી રહે તેવી રીતે મહાદેવી ચંદ્રકાંતા પણ શેભી રહી હતી. બાળ ચંદ્રમાની માફક અનુક્રમે વૃદ્ધિને પામતે રસેન શસ્ત્ર અને શાસ્ત્રની કળામાં પ્રવિણ થયો, નવયુવાન થયે.
દરરોજ ચંદ્રકાંતાના પિતા વિદ્યાધરરાજ રવિકિરણ તરફથી દિવ્ય ભેગે આવ્યે જતા હતા, મનુષ્યના ભેગે ઉપરાંત વિદ્યાધરના દિવ્ય ભેગોને ભેગવતાં આ સુખી યુગલને પણ એક દિવસ વિઘ આવ્યું. વિદ્યાધરરાજ રવિકિરણ ચિત્તની વ્યાક્ષિપ્રતાથી પોતાની પુત્રીને દિવ્યભેગા મોકલી શકો નહિ, પિતા તરફથી એક દિવસ એ ભેગેની પ્રાપ્તિ ન થવાથી ચંદ્રકાંતાના મનમાં અનેક ઉથલપાથલા થઈ ગઈ.
એ દિવ્ય ભેગના રોજના અભ્યાસથી એક દિવસ એ દિવ્ય ભેગની વસ્તુઓનું સ્થાન સાધારણ વસ્તુઓએ લેવાથી ચંદ્રકાંતાને બધુ નિરસ લાગ્યું. એના મનમાં કંઈ કંઇ વિચાર આવી ગયા. “આહા! આજે પિતાએ કાંઈ ના મોકલ્યું, શું આજે એ મને ભૂલી ગયા! શું મારી ઉપરકોપાયમાન થયા ! અથવા તે શું મારી ઉપર નિઃશનેહ વાળા થયા ?) અગ્નિથી દગ્ધ થયેલી માલતીની લતાની માફક ચંદ્રકાંતા શ્યામવદનવાળી થઈ ગઈ હિમથી બળી ગયેલી કમલિની માફક એના વદન પર ખુબ ગ્લાની પથરાઈ ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #221
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસભ ધ
હે સ્વામિનિ ! શાક ના કરો. બીજાની આપેલી વસ્તુઓથી હંમેશાં સુખ રહેતુ... નથી. માટે એવા લાભાલાભમાં ડાહ્યા પુરૂષા હુ શાક કરતા નથી. એવી અપમાન જનક પરાશા રાખવામાં ફાયદા પણ શા! તેથી સજ્જન પુરૂષા સાષને ધારણ કરી ગમે તેવી અવસ્થામાં પણ પેાતાને સુખી માને છે.” સખીએ દિલાસા આપ્યા.
૨૧૩
સખીની વાત સાંભળીને ચંદ્રકાંતા કહેવા લાગી. હું સખી! પારકી આશા સદાય નિરાશા! પર આશા ઉપર જીવનનુ જે અવલંબન છે તે પરાભવનું સ્થાનક છે, જે શબ્દાદિક કામભાગે બીજા પાસેથી પ્રાના કરીને ભાગવવા ઇચ્છે છે તે પચે દ્રિયના પરાધિનપણાથકી નિશ્ચયપણે પરાભવ પામે છે. એ ભાગાને ભાગવ્યા છતાં પણ પ્રાણીઓ તૃપ્તિને પામતા નથી. તેા પછી ભોગવ્યા છતાં એવા ભાગાનું અભિમાન પણ શું ! જરૂર આ બધા માહુના વિલાસા માત્રજ છે. માટે હું તેા હવે સ્વાધીન એવી પ્રત્રવ્યાનેજ અંગીકાર કરીશ, પરાધીન એવા આ કામ ભાગેાથી સર્યું. ”
ચકતાનાં વૈરાગ્યયુક્ત વચન સાંભળીને સખીઓ એના ચરણમાં નમસ્કાર કરતાં ખાલી. હું મહાદેવી ! પૃથ્વી ઉપર દેવસેન ભુપાળ રાજ્ય કરે છે તે આપને કાંઈ પરાધીન નથી. માટે આવું હસવાયેાગ્ય બેલવું તમને યાગ્ય નથી.”
“અરે ! આ સંસારનું સુખ મેં જોયુ, સ્નેહીજનાના સ્નેહુ પણ જોયા. મુખે મધુરાં પણ પરિણામે કંપાકના ફૂલસમાન કડવા વિપાકવાળાં આ ભવસુખમાં સજ્જના જાણ્યા પછી કાંઈ લુબ્ધ થતા નથી. કારણકે ધર્મના ત્યાગ કરીને જે વિષયાની અભિલાષા કરે છે તે અમૃતના ત્યાગ કરીને વિષનુંજ ભક્ષણ કરે છે. કહ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
1
www.umaragyanbhandar.com
Page #222
--------------------------------------------------------------------------
________________
૨૧૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર यत्नेन पापानि समाचरंति, धर्म प्रसंगादपि नाचरंति । आश्चर्यमेतद्धि मनुष्यलोके, क्षीरं परित्यज्य विष पिबंति ॥
ભાવાર્થ–રાતદિવસ મનુષ્ય નિ:શંકપણે સંસારનાં પાપકાર્ય કરી રહ્યો છે. છતાં પર્વતીથિએ પણ ધર્મમાં લેશ પણ ઉદ્યમ કરતો નથી, મનુષ્ય લેકનું એ આશ્ચર્ય કાંઇ એ છે કે દૂધને ત્યાગ કરીને તે વિષનું પાન કરી રહ્યા છે.
માટે હે સખીઓ ! પરમ શાંતિનું સ્થાન એવું મુનિNણુંજ સુખદાયી છે. સંસારના સુખમાં લુબ્ધ થઈને એ પરમસુખથી હું ઠગાઈ ગઈ છું, વિષ, કુટુંબ, પરિવાર એ તે બધાં દુર્ગતિનાં કારણભૂત છે માટે મારે તે હવે શ્રમણીધર્મ કલ્યાણરૂપ થાઓ,
એ દરમિયાન પ્રતિહારીએ આવીને કહ્યું, “હે મહાદેવી! મહારાજ શ્રીમુખે કહેવરાવ્યું છે કે શ્રી વિજયનામા તીર્થંકરને વંદન કરવાને હું જાઉ છું ને તમે પણ વરાથી આવો!!
પ્રતિહારીના વચન સાંભળી તેને પુષ્કળ દાનથી રાજી કરી વસ્ત્રાલંકાર ધારણ કરી રાણી રાજા સાથે જીનેશ્વરને વાંદવાને ચાલી. સમવસરણમાં વિધિપૂર્વક જીનેશ્વરને નમી વાંદી યોગ્ય સ્થાનકે બેઠાં, ભગવાને દેશના દેવી શરૂ કરી
હે ભવ્યો! આ ભયંકર સંસાર સમુદ્રમાં દુ:ખ એ સાગર સમાન છે ત્યારે સુખ સાગરના બિંદુ સમાન છે.
નરગતિમાં પાપને કરનારા નારકીઓ શીત અને ઉષ્ણ વેદના તેમજ શસ્ત્રના ઘા, તપ્તાલુકા અને શાલ્મલિ વૃક્ષના પત્રાદિકથી થતી ભયંકર વેદના સહન કરી રહ્યા છે નિત્ય દશ પ્રકારની વેદના નારકીઓ ભેગવી રહ્યા છે. એક એકથી અનંતગુણુવેદના ભેગવતા તેમને ત્યાં કેઇનું શરણ નથી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૫
એક્વીશ ભવને સ્નેહસંબંધ
તિર્યંચગતિમાં શીત, ઉષ્ણ, ભૂખ, તરસ, બંધન, ભારવહન આદિ અનેક પ્રકારનાં તેમને દુઃખ સહન કરવાં પડે છે. એ દુઃખ આપણે નજરે પણ જોઈ શકીએ છીએ.
દેવતાઓને પણ ઈર્ષ્યા, વિષાદ, ક્રોધ, લોભાદિક દેશેવડે કરીને અનેક વિટંબણાઓ ભોગવવી પડે છે. અલ્પ રૂદ્ધિવાળાઓ મહર્ધિકની ભાગ સામગ્રી તેમજ તેમની ઉત્તમ દેવાંગનાઓ જોઈ ઈર્ષ્યાથી બળી જાય છે. વળી મરણ અવસરે તેમને અધિક દુ:ખ થાય છે, એ દેવતાઓના ભાગ, સમૃદ્ધિ, સાહ્યબી છોડીને જવાના વિચાર માત્રથી પણ દેવતાઓ કંપી ઉઠે છે પછી અંતકાલના સમયે તે તેમના દુઃખની વાતજ શી?
મનુષ્યમાં પણ જન્મ, જરા અને મૃત્યુના દુ:ખ ઉપરાંત, દૌર્ભાગ્ય, દારિદ્ર રેગ, શેક, વિયોગ આદિ અનેક દુ:ખે રહેલાં છે, માટે હે ભો! આ ભયંકર દુ:ખથી છુટવાને તમે અવિનાશી અને નિરાબાધ એવી મુક્તિની સાધના કરે. અને એ મુક્તિની સાધના માટે તમે જૈન ધર્મને વિષે આદરવાળા થાઓ.”
ભગવાનની દેશના સાંભળી દેવસેન નૂપે નગરમાં , જઈ શૂરસેનને રાજ્યગાદી પર સ્થાપન કરી જીનમંદિર રમાં અષ્ટાલ્ફિકા મહત્સવ કર્યો, સાતે ક્ષેત્રમાં પુષ્કળ ધનને વ્યય કરી દીન, અનાથ અને ગરીબ જનેને ટે હાથે દાન આપી સાધર્મિકને સતેષી પરિગ્રહને ત્યાગ કરી દેવી ચંદ્રકાંતા સાથે જીનેશ્વરની પાસે દીક્ષા ગ્રહણ કરી, વિષય વિકારને ત્યાગ કરી દશવિધ સમાચારીપૂર્વક સત્તર પ્રકારના સંયમનું આરાધન કરવા લાગ્યા. બાર પ્રકારના તપને કરતા દેવસેન રાજર્ષિ સમતા રસને ઝીલતા સાધુના ગુણેથી શોભવા લાગ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #224
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સિદ્ધાંતના ઉચ્ચ તત્વને જાણતા રાજર્ષિ ભણી ગણી ને શાસ્ત્રના પારગામી થયા, તે અપ્રમત્તપણે ચારિત્રનું આરાધન કરતા કર્મરૂપી મલથી આત્માને શુદ્ધ કરવા લાગ્યા. બાર પ્રકારના તપને તપતા રાજર્ષિ પાપરૂપ કર્માંને માળીને ભસ્મ કરવા લાગ્યા. સસારની માહ માયાના ત્યાગ કરી એક મુક્તિમાંજ લક્ષ્ય રાખી તે નિરતિચારપણે ચારિત્રની આરાધના કરતા હતા, એ રીતે કેટલાક વર્ષ પર્યંત તેમણે સયમની આરાધના કરી.
૨૧૬
પ્રાતે દેવસેન રાજર્ષિએ સલેખના પૂર્વક આરાધના કરી. અનશન અ`ગીકાર કર્યું સુકૃત્યની અનુમૈાદના અને દુષ્કૃત્યની નિંદા કરતા તેઓ પાપની આલેચના કરવા લાગ્યા. મનમાં જીનેશ્વરનુ ધ્યાન ધરતા તેઆ એક સિદ્ધોના ધ્યાનમાંજ લયલીન થઇ ગયા. અનશન વ્રતમાંશુભ ધ્યાનમાં રહેલા રાજર્ષિં દેવસેન કાલ કરીને પચમઢેવલાકબ્રહ્મદેવલાકને વિષે બ્રહમે પણે ઉપન્ન થયા. દશ સાગરાપમના આયુષ્યવાળા દેવસેન રાજર્ષિ નરનાથ પછી સુરનાથ થયા. ચંદ્રકાંતા પણ તે દેવલાકને વિષે દશ સાગરે - પમના આયુષ્યવાળા દેવ થયા, ત્યાં પૂનાસ'સ્કારથી અન્ને મિત્રા થયા.
૧૦
જીનપૂજાનું અ ંતિમ ફલ.
આ ભરતક્ષેત્રના મધ્યખડને વિષે રમણીય કુદેશ આવેલા છે ત્યાં ગજપુર નગરના રાજા શ્રીવાહનને લક્ષ્મી નામે પટ્ટરાણીની કુક્ષિને વિષે ચૌદ સ્વપ્રથી સચિત દેવસેનના જીવ બ્રહાદેવલાકમાંથી વીને મન્ન થયા અને ચંદ્રકાંતાના જીવ ત્યાંનુ દશ સાગરોપમનું આયુષ્ય પૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #225
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૧૭,
કરી શ્રીવાહન રાજાના બુદ્ધિસાગર મંત્રીની સુદત્તા નામે પ્રિયાથકી પુત્રપણે ઉપન્ન થયે રાજપુત્રનું નામ પ્રિયંકર અને મંત્રી પુત્રનું નામ મતિસાગર પાડયું. - વૃદ્ધિને પામતા બન્ને કુમારે પરભવના સ્નેહથી આ ભવમાં પણ એક બીજાના વિયેગને સહન નહી કરતા સાથે રમતા, સાથે ખાતા ને સાથે જ ખેલતા હતા, વિદ્યાભ્યિાસ પણ સાથે કરતા ને સાથે જ રહેતા હતા. ક્ષણભરની જુદાઈ પણ તેઓ સહન કરી શકતા નહિ. શસ્ત્ર શાસ્ત્ર અને કળા કૌશલ્યમાં પાવરધા બની ગયા. કિમે કરીને સીજનેને પ્રીતિ કરવામાં સુલભ નવીન યૌવનને આંગણે આવ્યા. તેઓ લલિત લલનાઓને પ્રાર્થના કરવા યોગ્ય થયા,
શ્રીવાહન નરપતિએ રાજકુમાર પ્રિયંકરને યૌવન અવસ્થામાં આવેલ જાણી અનેક રાજાઓની કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું. મંત્રીએ પણ મતિસાગરને અનેક મંત્રી પુત્રીઓ સાથે પરણાવ્યું. પોતપોતાની પત્ની સાથે અનુપમ સુખને ભેગવતા રાજકુમાર અને મંત્રીપુત્ર, જિતા એવા કાલને પણ જાણતા નહિ, જીવને સુખમાં સમય શિઘતાથી પસાર થઈ જાય છે ત્યારે દુ:ખમાં...
એક દિવસે શ્રીવાહન નરપતિએ ગુરૂને ઉપદેશ શ્રવણ કરી સંસારસાગરને અસાર જાણુતા અને વિષયને નિરસ માનતા તેમજ સ્ત્રીઓને નરકની દુતી સમાન ગણનારા તેમણે રાજકુમાર પ્રિયંકરને રાજ્ય ઉપર સ્થાપન કર્યો, દેવ મંદિરમાં મહાન પૂજાઓ રચાવી, અષ્ટાહનિકા મહોત્સવપૂર્વક સંસારસાગરને તારનારી દીક્ષાને શ્રીકૃતસાગર ગુરૂ પાસે ગ્રહણ કરી, પોતાના સ્વામિ સાથે બુદ્ધિસાગર મંત્રીએ પણ મતિસાગરને મંત્રીપદે સ્થાપન કરી ચારૂ એવું મોક્ષ લક્ષ્મીને આપના ચારિત્ર અંગીકાર કર્યું. એ રીતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #226
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બન્નેએ પિતાનું આત્મહિત કર્યું, ને સંસારની ઉપાધિથી મુક્ત થયા.
રાજ્યગાદી ભેગવતાં ને ન્યાયથી પ્રજાનું પાલન કરતાં પ્રિયંકર નરપતિના શસ્ત્રાગારમાં ચકરત્ન ઉપન્ન થયું. એ દિવ્ય ચક્રના પ્રભાવથી પ્રિયંકર નરપતિએ ષટ ખંડ ભરતને જીતી લીધું ને પ્રિયંકર ચક્રવર્તી થયા, બત્રીસ હજાર મુગુટબદ્ધ રાજાઓ એમની સેવા કરવા લાગ્યા. ચેસઠ હજાર રમણીજનના પ્રિયતમ સ્વામી થયા, ચૌદ રત્નના સ્વામી એવા પ્રિયંકર ચક્રવર્તી પિતાના પરાક્રમથી ઉપા
ન કરેલા ચક્રવતીના મનહર ભેગને ભેગવવા લાગ્યા, મોટા સામ્રાજ્યવાળા અને પખંડની સાહ્યબીવાળા ચકીને અનેક મંત્રીઓ હોવા છતાં પણ મતિસાગર મંત્રી સમાન કઈ પ્રિય નહતું. પરભવના સ્નેહ સંબંધથી આ ભવમાં પણ એમના જીવનમાં પ્રિયમાં પ્રિય અતિસાગર હતા. કે જેટલી પ્રીતિ એમને પોતાની રમણુઓમાં કે સ્ત્રીરત્નમાં પણ નહોતી,
અતિસાગર પણ દેવતાની માફક ચક્રવર્તીની સેવા કરતા હતા. પિતાનું ચિત્ત અને વિત્ત અગર તો સર્વસ્વ. મંત્રીને ચક્કી જ હતા. એ પ્રમાણે બને ગાઢ પ્રીતિવાળાને એક બીજામાં અજબ આકર્ષણને ધારણ કરનારા તેઓ પણ આ સ્નેહનું વાસ્તવિક કારણ સમજી શક્તા નહિ. જેથી જ્ઞાની પાસે એને ખુલાસે મેળવવાને બને આતુર હતા.
એક દિવસે સુપ્રભ નામે તીર્થંકર ભગવાન ગજપુર નાગાસ્ના ઉદ્યાનમાં સમવસર્યા, વણ છત્ર, ભામંડલ, ધર્મ ચક, સિંહાસન, ચામર, દુંદુભિ, સુર પુષ્પવૃષ્ટિ અને અકક્ષ એ આઠે પ્રીતિહાર્યથી શેલતા જીનેશ્વર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #227
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહુસ અધ
૨૧૯
ભવ્યજનાને મારે પ`દા આગળ દેશના આપવા લાગ્યા. જીનેશ્વરનું આગમન સાંભળીને તે બન્ને ચક્રી અને મંત્રી પાતપાતાના અંત:પુરાદિક પરિવાર સાથે મોટા આડ અરપૂર્વક જીનેશ્વરને વાંદવાને આવ્યા. સમવસરણ દૃષ્ટિ ગાચર થતાં રાજચિન્હના ત્યાગ કરી સમવસરણમાં આવ્યા, જીનેશ્વરને તમી વાંદીને ચાગ્ય સ્થાનકે બેઠા.
હું ભુખ્યા! જન્મ, જરા અને મૃત્યુથી દુ:ખ પૂ એવા આ ભવા વને વિષે પુણ્યરૂપ વહાણમાં આરૂઢ થઇ ને તમે સમુદ્રને તરવાના પ્રયત્ન કરો, આ અસાર સસાર સમુદ્રમાં વિધિરૂપ ધીવર દારૂણ દુ:ખદાચી એવા મૃત્યુરૂપી મહાજાલવડે કરીને વિષાના આકષ ણથી–ચીપીયાથી સમગ્ર પ્રાણીઓને પકડી લે છે તે કર્મરૂપી કુઠારવર્ડ કરીને તેમના છેદન કરી નાખે છે. અજ્ઞાની જતા તા એ ને ભાગવે પણ ગુણવાન અને સમજી પુરૂષા પણ આવા ભવસાગરમાં ડુબી મરે છે છતાં તરવાના પ્રયત્ન નથી કરતા એ ઓછું આશ્ચર્ય છે ?
સસારમાં કેટલાક દીક્ષાના અી હાવા છતાં કાળ વિલંબ કરવા જતાં એમના મનારથા અપૂર્ણ રહી જાય છે તે દુ:ખી દુ:ખી થઇ જાય છે. કેટલાક જ્ઞાનીજના સ’સાર તરવામાં કુશળ છતાં ગ્રાહરૂપ કદાગ્રહના વશથી પાતાલમાં ડુબી જાય છે. કેટલાક સસાર સમુદ્રને તરીને કાંઠે આવ્યા છતા ત્યાંથી પ્રમાદરૂપી કાઢવમાં મગ્ન થઈ નીચે પડે છે. માટે હે ભવ્યેા ! તમે બેધ પામેા! એધ પામેા ! ભાગરૂપી રાગાથી ભયંકર આ સંસારના માહુમાં ન લપઢાવ ! અપ્રમત્તરૂપી વહાણમાં આરૂઢ થઇને આ સસાર સાગરનું ઉલઘન કરી અનંતસુખના ધામ મુક્તિનગરને તમે પામા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૨૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુપ્રભ જીનેશ્વરની દેશના શ્રવણ કરી મેહરૂપી અંધકારને નાશ થતાં જ્ઞાનરૂપી લોચન ઉઘડી ગયાં છે જેનાં એવા ચક્રવતી બેલ્યા. હે ભગવાન! આપની વાણી સત્ય છે. ધર્મરૂપી નાવ વગર સંસાર સમુદ્ર તરી શકાતો નથી, પુત્ર, કલત્ર આદિના સ્નેહથી બંધાઈને જાયેંધ પડે પ્રાણ પ્રિય કે અપ્રિય કાંઈ જોઈ શકતો નથી. પરંતુ આપના પ્રસાદથી અમે શુદ્ધ તત્વને જાણ્યું, છતાં મારે અને મંત્રી મતિસાગરના અરસપરસ ગાઢ આકર્ષણ પ્રીતિના સંબંધને આપ પ્રકાશ કરો, ' ચક્રવતીના પ્રશ્નના જવાબમાં જીનેશ્વરે શુકના ભવથી તે ચકીને ભવસુધી એ બન્નેનો પરભવને સંબંધ કહી સંભળાવ્યું. તમે બન્ને સરખુ પુણ્ય ઉપાર્જન કરેલું છે ને ફલ પણ સરખુ ભેગવ્યું છે, તમે શુકના ભવમાં જીનેશ્વરની પૂજા કરી તેરૂપી તમે બીજ વાવેલું તે પુણ્યરૂપી વૃક્ષ અત્યારે ફલેલું ખીલેલું છે અને જેનું ફલ તો તમારે સિદ્ધ ગતિ પ્રાપ્ત કરીને લેવાનું છે. પ્રભુનું વચન સાંભળીને બન્નેને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનથી એમણે બને એ પિતાના પૂર્વ ભવ જોયા, શાનથી વૈરાગ્ય સન્મુખ થયેલા ચકી અને મંત્રી અને ચારિત્ર લેવાને તૈયાર થયા, - જીનેશ્વરને વાંદી ચકી અને મંત્રી પોતાના પરિવાર સાથે નગરમાં ગયા, ચારિત્રને ગ્રહણ કરવાની પ્રબળ આકાંક્ષાવાળા ચક્રીએ ષ ખંડનું મોટી સમૃદ્ધિવાળું રાજ્ય તૃણની માફક ગણું પોતાના જેઠ પુત્રને સોંપી દીધું, પુત્ર, કલત્ર અને નેહી જનોના સ્નેહની મજબુત સાંકળ પણ તંતુની માફક તોડી નાખી. ચેસઠ હજાર સ્ત્રીઓના ને હનો ત્યાગ કરી કથીરની જેમ ગણી તેમને છોડી દીધી, તેમના દીન વચન કે રૂદન તરફ પણ ધ્યાન ન આપતા ચકી દીક્ષા લેવાને તૈયાર થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #229
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૨૨૧
- છ ખંડની સાહ્યબીને ત્યાગ કરી પ્રિયંકર ચક્રીએ મંત્રી મતિસાગર સાથે ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી
આમ રાજા અને મંત્રી ચારિત્રને પાળતા તપ તેજથી શેભવા લાગ્યા, અનુક્રમે તરૂપ અગ્નિથી કર્મરૂપી કાષ્ટને તેમણે બાળી ભસ્મ કરી નાખ્યા. ને સંસારરૂપી સાગરને પાર પામ્યા. આયુ:પૂર્ણ કરી તેઓ અનંત, અવ્યાબાધ સુખના ભાગવનારા થયા, એ પ્રમાણે અજ્ઞાનથી કરેલું કવ્યસ્તવ પણ પરંપરાએ વિશેષ સુખના હેતુરૂપ થયું તે જ્ઞાનેગથી બહુમાનપૂર્વક શ્રદ્ધારૂપ અમૃતવડે કરીને જે દ્રવ્યસ્તવ કરવામાં આવે તો જરૂર કલ્યાણને કરનાર થાય.
એ પ્રમાણે ગુરૂ પાસેથી દ્રવ્યસ્તવ સંબંધી કથાને સાંભળી પ્રિયા સહિત દેવસિંહ કુમાર ધર્મ પામીને પોતાને સ્થાનકે ગયો. ગુરૂ મહારાજ પણ વિહાર કરી અન્યત્ર ચાલ્યા ગયાઃ
શ્રાવક ધર્મારાધન. चलाविभूतिःक्षणभंगियौवनं, कृतांतदन्तान्तरवर्ति जीवितम् । तथाप्यवज्ञा परलोकसाधने, अहो नृणां विस्मयकारि चेष्टितम् ॥
ભાવાર્થ–લક્ષ્મી, ઐશ્વર્ય, ઠકુરાઈ, સંપત્તિઓ એ બધી ચપળ છે. યૌવન ક્ષણભંગુર છે, કાલાંતરે વિનશ્વર થવાનું છે અને જીવિત તો યમની બે દાની વચ્ચે રહેલું છે છતાંય મનુષ્ય પરલોકને વિષે સુખ કરનાર ધર્મ સાધવાની અવજ્ઞા કરે છે તે ખરેખર એમનું ચેષ્ટિત આશ્ચર્ય કારી નથી શું !
- શ્વસુરના નગરમાં સુખથી કાલ નિર્ગમન કરતો દેવસિંહ કુમાર યથાશક્તિ ધર્મનાં અનુષ્ઠાન કરવાનું પણું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #230
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ભૂલી જતા નહિ, પણ માતાપિતાનું સ્મરણ થવાથી દેવસિંહ કુમારે સ્વદેશ તરફ જવાની તૈયારી કરી, રાજાની અનુજ્ઞા લઈ માટી ઋદ્ધિસિદ્ધિ અને સમૃદ્ધિપૂર્વક વાર્દિ ત્રાના મધુરા નાદાથી જેણે પ્રસ્થાન કર્યું છે એવા દેવસિંહ કુમારે પેાતાના સૈન્યની સાથે સ્વદેશના માર્ગે પ્રયાણ કર્યું. પ્રિયાની સાથે ગ્રામ, નગર, આરામાદ્રિ જોતા, પલ્લીને વિષે પલ્લીપતિથી પૂજાતા તે માની રાજાથી માન મેળવતા ગિરિ, નદી, તલાવ, વાવ આદિમાં ક્રીડા કરતા, પત, નગર, શહેર વગેરેમાં જીનેશ્વરની પૂજાને રચાવતા, દુ:ખી જનાને દાનથી રાજી કરતા, અનુક્રમે મથુરા નગરીમાં આભ્યા.
પિતાએ માઢા આડ'બરપૂર્વક પ્રવેશ મહેાત્સવ કર્યાં. સકલ જતાને દાન માન દષ્ટિ અને મનેાહર વાણીથી સતાષ પમાડતા દેવસિંહ કુમાર પાતાના નગરમાં માટા આડંબર સાથે આવ્યા. નગરના નરનારીઓથી વાર વાર જોવાતા “દેવસિંહ ઘણે સમયે નગરમાં આવવાથી સર્વેના હનું કારણ થયા ને રાજા વગેરે પરમ આનંદ પામ્યા.
એકદા પરમ ભાગ્યવાળા દૈવસિંહને પાતાની પાર્ટ સ્થાપન કરી મેઘરથ રાજાએ વૈરાગ્યના રંગથી ગામ મુનિની પાસે ચારિત્ર અંગીકાર કરી મુક્તિની લક્ષ્મીન મેળવી લીધી, દેવસિંહ નરપતિએ યુદ્ધ કર્યા વગર અનેક દુર્કાન્ત રાજાઓને પાતાના પ્રતાપથી વશ કરી લીધા તે ન્યાયથી એકચક્રે પૃથ્વીનું રાજ્ય કરવા લાગ્યા.
સંસારનાં સુખ ભોગવીને થાકી રહેલા નરનાથ દેવસિંહ એક દિવસ પ્રાત:કાળે નિદ્રામાંથી જાગ્રત થયેલા વિચાર કરવા લાગ્યેા આ પૃથ્વી ઉપર જે રાજાઓએ પાતાના રાજપાટના ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #231
--------------------------------------------------------------------------
________________
-
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૩
તેમનેજ એક માત્ર ધન્ય છે અને હું અધન્ય છું કે જાણવા છતાં વિરતિ પ્રાપ્ત કરવાને ઉદ્યમ કરતો નથી. એ મોહરાજાને મારા ઉપર કેટલો બધો પ્રભાવ છે તે સચવે છે. પિશાચીની માફક ભેગની લાલસા મને વળગેલી છે જેથી અદ્યાપિ ધંતુરે પીધેલાની માફક હુ એમાં મુંઝાઈ ગયેલ છું. દુષ્ટ કામરૂપી કિરાતે મારું વિવેક રત્ન લુંટી લીધું છે. દિયરૂપી લુંસરાઓએ મારું ભાવરૂપી ધન લુંટવામાં મણ રાખી નથી. જેથી દુષ્ટ ચારિત્ર મેહનીય કર્મપ શયતાનને હું શી રીતે જીતી લઇશ? અથવા તો તેને જીતવાને ઉપાય પૂર્વે સૂરીશ્વરે બતાવેલો એ દ્રવ્યસ્તવ છેઆદર, કે જેનાથી મને ભાવસ્તિવની પ્રાપ્તિ થાય.”
એક રમણીય સુપ્રભાતે જાગ્રત થયેલો રાજા એ પ્રમાણે ભાવના ભાવો દ્રવ્યસ્તવ આદરવાને તૈયાર થશે. એક પ્રશસ્ત મુહૂર્ત જેવરાવી તે સારા મુદ્દત્ત શુદ્ધ પૃથ્વીને જેવરાવી કેટલાક સૂત્રધારેને જીનમંદિર તૈયાર કરવાની આજ્ઞા કરી, કેટલાકને જીન પ્રતિમા તૈયાર કરવાને ફરમાવ્યું, તે પણ બ્રહ્મચર્યને ધારણ કરતે એ ધર્મ કાર્ય તરફ અપૂર્વ ઉત્સાહ ધારણ કરવા લાગ્યા
છન પ્રાસાદ અને જીન પ્રતિમા તૈયાર થતાં સારા મુહૂર્ત રાજાએ ગીતાર્થ ગુરૂની પાસે હિતબિંબને વિધિ વિધાન કરવા પૂર્વક મંદિરને વિષે સ્થાપન કરાવ્યા તે નિમિત્તે માટે પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો.
પ્રિયા સહિત રાજા એ જીન પ્રાસાદમાં ત્રણે કાલ જીનપૂજન કરવા લાગ્યોશરીરને અને મનનાં પાપને એ રીતે દૂર કરવા લાગ્યો, એ ભવ્ય જનમંદિરમાં પારા નૃત્ય કરવા લાગ્યાં. ગવૈયા પુરૂષ ગાયન કરવા લાગ્યા કેઈ. મધુર શબ્દએ વાજિંત્ર વગાડવા લાગ્યા, કિન્નર યુગલે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
છેનગુણનું પોતાનાં મધુર સ્વરે ગાન કરવા લાગ્યાં. રાજા કઈ કઈ સમયે રથયાત્રા કરતે, મહાપૂજાના મહેસવ કરત ઉદ્યાપન ઉજવતો હતો, જે મહાપૂજાના ઉત્સા અનેક લેકેના દર્શનના કારણભૂત થતા હતા. એ નિમિત્તે રાજા દાન આપતો હતો કે જેથી લેકે રાજાની જીન ભક્તિનાં વખાણ કરતા હતા, બીજા જીનમંદિરમાં પણ જીન પૂજાઓને રચાવતો મોટા મહેન્સને કરતે પોતાના સમકિતને શોભાવવા લાગ્યો, જૈનધર્મને જગત ભરમાં પ્રસિદ્ધ કરી લેકેને પણ ધર્મના અપૂર્વ રાગી બનાવ્યા,
રાજા જૈનશાસનના પ્રભાવક થવાથી પ્રજા પણ જૈનધર્માનુરાગી થઈ છતી જીનેશ્વરની ભક્તિ કરવા લાગી, સાધુઓને દાન આપી પોતાને માનવભવ સફલ કરવા લાગી. જીનેશ્વરની પૂજામાં પ્રીતિ ઘારણ કરી જૈન શાસનને ઉઘાત કરવા લાગી, એ પ્રમાણે દ્રવ્યસ્તવપૂર્વક ભાવથી જૈનધર્મનું આરાધન કરતાં દેવસિંહ નસ્પતિ વૃદ્ધ થઈ ગયા. - શ્રમણધર્મને અંગીકાર કરવાની ઈચ્છાવાળા ભાવ સંયમી નરપતિ વિચાર કરવા લાગ્યા, “ગૃહસ્થ ધર્મરૂપી તરૂવરનું ફલ શ્રમણધર્મ તો હવે મારે માટે તે યોગ્ય છે પણ શું કરું? મારે પુત્ર હજી બાલક છે. જેથી તેને ત્યાગ કરવાને હું શક્તિવાન નથી. પરંતુ હાલમાં તે એ બાલક કમારને રાજ્ય સ્થાપના કરી હું નિર્ચાપારવાળો થાઉ, જ્યારે આ મેટ થશે ત્યારે હું પ્રવજ્યા અંગીકાર કરીશ.”
રાજાએ સર્વ જનની સંમતિથી નરસિંહ કુમારને રાજ્યાભિષેક કર્યો ને શ્રાવકનાં પંચ અણુવ્રતને ધારણ કરતા નરપતિ દેવસિંહ રાજ્યની ઉપાધિથી મુક્ત થઈને ધર્મના અનુષ્ઠાનની ક્રિયામાં રક્ત થયે, વિવિધ પ્રકારનાં તપને કરતાં રાજાએ પોતાની કાયા શાષવી નાખી. ચારિત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #233
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
ર
ન હોવા છતાં ભાવચારિત્ર અથવા ચારિત્રના પરિણામને ધારણ કરતા રાજા દેષરહિત અનશનને કરીને કાલધર્મ પામી સાતમા મહાશુક્ર દેવલોકને વિષે સત્તર સાગરેપમના આયવાળે દેવ થયે ત્યાં ધર્મરૂપી કલ્પવૃક્ષના ફલને ભેગવવા લાગ્યો.
કનસુંદરી પણ રાજાની સાથે વિશુદ્ધ એવા શ્રાવિકા ધર્મનું આરાધન કરી અનેક પ્રકારનાં તપને કરતી શરીર ક્ષણ તેજવાળી થઈ છતી મરણ પામીને સાતમાં સ્વર્ગ વિષે તે જ વિમાનમાં સત્તરસાગરોપમના યુવાને દેવ થયે
પરિચ્છેદ ૪થો દેવરથ અને રત્નાવલી.
–(૦)–
સાતમા ભવમાં, प्रणम्य परया भक्त्या, पार्श्वनाथं जिनोत्तमम् । चतुर्थसर्गसंबंधः प्रोच्यते शुद्धभाषया ॥१॥
ભાવાર્થ—અત્યંત ઉત્કૃષ્ટ ભક્તિવડે કરીને જીનેને વિષે ઉત્તમ એવા શ્રી પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને ચેથા સગને સંબંધ શુદ્ધ ગુજરાતી ભાષામાં હું કહીશ
આ જંબુદ્વિપના પૂર્વવિદેહને વિષે સુકચ્છ નામની વિજયમાં સુરપુરી સદશ અયોધ્યા નામે નગર આવેલું . છે, કે જે શહેરના પ્રાસાદની ઉપર મધુર કિલકિલાટ કરતા
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૨૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મયુરે નૃત્ય કરી રહ્યા હતા. અશ્વોની ખરીઓથી આકાશમાં ઉડતી ધુલિ ગજરાજેના મદજલથી સિંચાતી છતી આદ્રતા ધારણ કરી રહી હતી. નગરીના રમણીય અને વિશાળ ઉચા પ્રાસાદે નામંડલ સાથે જાણે સ્પર્ધા કરી રહ્યા હેય ને શું !
એ રમણીય અને વિશાળ દેશને ઘણી વિમલકીર્તિ નામે રાજા, એના અંત:પુરની રાણીઓમાં પ્રિયમતી નામે પટ્ટરાણી, તેની કુક્ષિને વિષે સાતમા સ્વર્ગથી વીને
વસિંહને જીવ ઉપન્ન થયે, પટરાણીએ સ્વમામાં સુશેભિત અને શણગારેલો દિવ્ય રથ જો, એ સ્વમ રાજાને કહેવાથી રાજાએ કહ્યું, “તમારે ઉત્તમ, રાજભોગને ખ્ય સુલક્ષણવંત પુત્ર થશે.”
પતિના વચનથી હર્ષ પામેલી રાણી ગર્ભનું સારી રીતે પિષણ કરવા લાગી. પૂર્ણ દિવસે શુભગ્રહના વેગ આવ્યે છતે રાણીએ પુત્રનો જન્મ આપે રાજાએ મેટો જન્મમહોત્સવ કર્યો. બારમે દિવસે સ્વપ્રને અનુસાર રાજકુમારનું નામ રાખ્યું દેવરથ,
દેવરથ રાજકુમાર દ્વિતીયાના ચંદ્રની માફક વૃદ્ધિ પામવા લાગ્યો યોગ્ય વયને થતાં શસ્ત્ર અને શાસ્ત્રની કળાને અભ્યાસ કરી તેમાં નિપુણ થયે સુંદર આકૃતિવાળે તે રાજકુમાર સરલ, શાંત, સંતોષી, દયાળું, સત્ય ભાષી સજ્જનેને પ્રિય મધુર વાણી બોલનાર એવા અનેક મુણાએ કરી ગુણવાન થયો. અનુક્રમે કામદેવને ક્રીડા કરવાને નંદનવન સમાન યૌવનવયમાં આવ્યો, ' . . જીવનને આનંદ આપનારું યૌવનવય છતાં લલિત લલનાઓ દેવરથને પિતાના નેત્ર કટાક્ષથી મોહ પમાડી શકી નહિ, વિષયોથી વિરક્ત એ તે કુમાર પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #235
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૨૨૭
મિત્રા સાથે પણ નિર્દોષ ગાષ્ટિ કરતા ને સજ્જનાને આન'ઢ પમાડતા, પરોપકાર કરીને પાતાના દિવસેા સુખમાં ન્યૂતીત કરતા હતા. તારૂણ્ય વયમાં પણ સ્રીઓ તરફ અરસિક એવા તે રાજકુમાર શાસ્ત્રોના અગાધ તત્વાનું ચિંતવન કરતા એના આનંદમાં જ મસ્ત બની રહ્યો હતા.
તે વિજયને વિષે સુપ્રતિષ્ઠ નામે નગરમાં વિતેજ નામે રાજાને ત્યાં વસ ́તસેના નામે પટ્ટરાણીને એક પુત્રી થઇ કનકસુંદરીના જીવ મહાશુક્ર દેવલાકનાં સુખ ભેગવી વિતેજ રાજાને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થયા. સ્વમામાં રતાવલી જોવાથી રાજાએ પુત્રીનું વામ રત્નાવલી રાખ્યુ રત્નાવલી ભણી ગણી યૌવનવયમાં આવી. યૌવનવયમાં આવેલી રત્નાવલીના સૌની અને એના ગુણ્ણાની સુવાસ દેશપરદેશ પ્રસરી ગઇ. એ કમળની સુવાસનાના લાભી અનેક રાજકુમારા તરફથી એની માગણી થઇ. છતાં વિષયાથી વિરક્ત રત્નાવલી તત્વાના ચિંતવનમાં જ ' રમણ કરતી અને લગ્નની વાત પણ કરતી નહિ.
વિવાહને યાગ્ય થયા છતાં રત્નાવલીની લગ્ન તરફ ઉપેક્ષા જોઇ રાજાએ સ્વયંવરની તૈયારી કરી. દૂતા માકલીને દેશપરદેશથી અનેક રાજકુમારે ને તેડાવ્યા. એક ચતુર દૂતને અાધ્યા વિમલકીર્ત્તિ રાજાની પાસે માકલ્યા. તે તે રાજસભામાં પ્રવેશ કરી રાજાને પ્રાના કરી. હું પ્રભા ! વિતેજ રાજાએ આપને વિનતિ કરી છે કે આપે દેવરથ કુમારને સ્વયંવરમંડપમાં માકલવા. આ અમારી રાજકન્યાની સમતિથી રચાયેલા સ્વયંવરમાં અનેક રાજકુમારોની સાથે દેવરથકુમાર પણ ભલે આવે. આવા ચાગ્ય અવસર કોને ન રૂચે ? રાજકુમારના આવવાથી બધું સારૂ થશે.” કૃતની વાણી સાંભળી રાજાએ દેવરથકુમારને ખેાલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
વીને કહ્યું, “રાજકુમાર ! રવિતેજ રાજાએ પેાતાતાના ભાગ્યના નિર્ણય કરવાને અનેક રાજકુમારોને તેડાવ્યા છે. તા એ સ્વયંવર મ’ડપમાં જવાને તુ' પણ તૈયાર થા, કે જેથી ભાગ્યાભાગ્યના નિર્ણય થાય.”
દાક્ષિણ્યતાથી પિતાનું વચન અંગીકાર કરી પાતાની ના મરજી છતાં દેવરથકુમારે સ્વયંવરમાં જવાની તૈયારી કરી. ચતુરંગી સેના અને સુભટાના સમુદાય સાથે રાજમારે શુભમુહૂર્તે પ્રયાણ કર્યું, અનેક ગામ, નગર પત અને નદીનાળાંને જોતા રાજકુમાર એક અટવીમાં આભ્યા.
એ ભયંકર અરણ્યમાં છેદાયેલી પાંખવાળા પક્ષીની માફક કાઇ સુંદર અને નવજવાન પુરૂષને દીનતા ધારણ કરેલા તે ભૂમિપર પડેલા રાજકુમારે જોયા, એ ભાગ્યવાન નને જોઇ રાજકુમાર વિચારમાં પડ્યો. “કેવા ભાગ્યવાનસૌભાગ્યવાન છે . છતાં અત્યારે દીન રાંકના જેવા થઈ ગયા છે.”
રાજકુમાર એ નરની પાસે આવીને ખેલ્યા. હૈ ભાગ્યવાન! તારા જેવા પુરૂષ આવી રીતે એકાકી આ ભુચકર જગલમાં કયાંથી? આકાશમાં ઉછળી વારવાર ભૂમિ પર કેમ પડી જાય છે ??”
એ રાજકુમારની વાણી સાંભળી તે પુરૂષ ખેલ્યા. તમે જો કે જવાની ત્વરાવાળા જણાઓ છે. છતાં મારી ઘેાડી વાત પણ સાંભળે. આ વિજયમાં વૈતાઢય પર્વત ઉપર કુંડલપુર નામે નગરના શ્રીધ્વજ નામે વિદ્યાધરાના રાજા છે તેના ચગતિ નામે હું પુત્ર છું. પેાતાના વંશમાં ચાલી આવતી વિદ્યાથી મરજી મુજબ આકાશમાં ગમન કરતા હું ચાલ્યા જતા હતા, તે સમયે વજ્રથી આચ્છાદિત એક મનેાહર બાળાને સૂચ્છિત સ્થિતિમાં જોઇ તેની સખી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #237
--------------------------------------------------------------------------
________________
'
એકવીશ ભવના સ્નેહસંબંધ
૨૧૯
એની પાસે આક્રંદ કરી રહી હતી તે મને જોઇને ખાલી. હું ઉત્તમ! અહી આવ ! અહીં આવ! આ ગધ રાજકન્યા આશીવિષ સના વિષથી મૂર્છિત થઇ ગઇ છે તેને શિઘ્રતાથી જીવિતદાન આપીને સજ્જ કર,
"
એ સખીનાં વચન સાંભળી યાથી કામલ હૃદયવાળા મે' જલ મગાવી મારી પાસે રહેલી રત્નમય મુદ્રિકાથી પ્રક્ષાલિત કરીને એ જલના તેના શરીર ઉપર અભિષેક કર્યા. તે સમયે તેના વામ હસ્તમાં રહેલી મુદ્રિકા મે ગ્રહણ કરી. એ મણિરત્નના અચિંત્ય પ્રભાવથી સુતેલા માણસ બેઠા થાય તેમ તે માળા સાવધ થઈ ગઇ. પર પુરૂષને જોઈ લજ્જાથી વજ્રના પાલવમાં પેાતાના નાજુક અંગાને છુપાવતી સખીઓ તરફ નજર કરતી ખેાલી. અરે ! આ બધુ છે શુ' ? તમારી આંખમાં તે અશ્રુ છે ને તમે હસેા છે કેમ ? તે આ મઢનાવતાર પુરૂષ કોણ છે તે તા કહે ?”
હેત ! આપણે અહીંયાં ક્રીડા કરવાને આવેલા તે દરમિયાન અચાનક કૃષ્ણસના કરડવાથી તું બેભાન અની ગઈ. જેથી અમે રડતાં હતાં પણ આ ઉત્તમપુરૂષે તને સાવધ કરવાથી અમે ખુશી થયાં.”સખીઓએ ખુલાસે કરવાથી તે ખાળા મારી તરફ રાગદૃષ્ટિથી જોતી વિસ્મય પામતી વળી ખેલી. અરે ! અરે! મારી મુદ્રિકા ક્યાં ગઇ છ
“અરે બહેન ! તારી મુદ્રિકા તા તારા ઉપકારીના હાથને શાભાવે છે ને એની મુદ્રિકા તારા હાથને
લજ્જાથી નમ્રમુખી તે બાળા ક્ષણમાં મારી તરફ તા ક્ષણમાં સખીઓ તરફ જોતી શુ ખેલવું તેના વિચારમાં પડી ગઈ. તે દરમિયાન પ્રતિહારીએ નિવેદન કરવાથી એના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પિતા ગંધર્વરાજ આવી પહોચ્યા. મારી હકીક્ત જાણી તે રાજાએ પોતાની પુત્રીને મારી સાથે પરણાવી દીધી. અમે બન્નેએ સુખમાં ઘણે કાલ વ્યતીત કર્યો.
એકદા દક્ષિણસમુદ્ર કિનારે ઉદ્યાનમાં અમે ક્રીડા કરવા ગયા. ત્યાંથી મારી પ્રિયા સાથે પાછા ફરી મારા નગરમાં હું જતો હતો ત્યારે માર્ગમાં મારી ફઈને પુત્ર સુમેધ નામે વિદ્યાધર મા મને જોઈને ઈર્ષ્યાથી બળતો મારી સામે લડવાને આવ્યો. હું પણ તેની સાથે લડવાને તૈયાર થયે
દેવવશાત ચિત્તની વ્યગ્રતાથી વિદ્યાનું એક પદ ભૂલી ગયે, જેથી હું ભૂમિ ઉપર પડી ગયે, એ મારી ગફલતને લાભ લઈ તે મારી પ્રિયાને લઈ ચાલ્યો ગયે હું એ ભૂલેલા પદને ઘણુ યાદ કરું છું પણ યાદ ન આવવાથી ઉડવા જતા વારંવાર ભૂમિ ઉપર પડી જાઉ છું.” તે વિદ્યારે પોતાની વાર્તા એ રીતે ટુંકાણમાં કહી સંભળાવી.
ચંદ્રગતિ વિદ્યાધરની હકીકતથી દુ:ખી થયેલ દેવરથકુમાર બોલ્યો, “ભાઈ! તમારા જેવા સમર્થ પુરૂષને છે શું ઉપકાર કરી શકું તથાપિ તમારી વિદ્યાને કલ્પ તમને જેટલો યાદ હોય તેટલે ભણી જાઓ.”
રાજકુમારની મધુર વાણી સાંભળી વિદ્યાધર એ આકાશગામી વિદ્યાને કલ્પ પોતાને યાદ હતો તેટલો ભણી ગયે. પણ એમાંને છેલ્લે ભાગ યાદ આવ્યો નહિ, તેથી યાદ હતો તેટલે બેસીને અટકી ગયો
પદાનુસારી લબ્ધિથી રાજકુમાર આગળનાં પદ કહી સંભળાવતાં બે બાકીને પાઠ આ પ્રમાણે છે કે નહિ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #239
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ” ધ
૨૩૧
બરાબર એમ છે. ” વિદ્યાધર તે પદ સાંભળીને પેાતાની વિદ્યા સંપૂર્ણ સિદ્ધ કરતા ખેલ્યા. રાજકુમારને પણ એ વિદ્યા સિદ્ધ થઈ ગઈ.
હે મિત્ર! તમારા જેવા ગુણવંત પુરૂષ ચિતજ હોય છે, મારા સારા ભાગ્યે મને તમારૂં દર્શન થયું” ને માર્ કાર્ય સિદ્ધ થયુ, પણ મારે હવે મારા શત્રુની ખબર લેવા જવું જોઇએ. તેથી મને કે તમને કાલક્ષેપ પાલવે તેમ નથી, છતાં તમારા ઉપકાર મારી ઉપર અપાર છે તેના મઃલામાં મારી પાસેથી આ વૈક્રિય વિદ્યાને ગ્રહણ કરો જે પાઠ કરવાથી જ સિદ્ધ થશે.” ચંદ્રગતિ વિદ્યાધર રાજકુ મારને વિદ્યા આપીને મધુર વચનથી ઉપકાર માનતા ચાલ્યા ગયા. રાજકુમાર પણ અનૅ વિદ્યાઓથી શાભતા ને અતિ ખળવાન થયેલા આગળ ચાલ્યા તે સુપ્રતિષ્ઠપુર નગર આવી પહેાઢ્યા.
ચદ્રગતિ વિદ્યાધર ઉપર ઉપકાર કરવાથી એના મનમાં હર્ષી હતા. પરોપકારીઆના સ્વભાવજ એવા હેાય છે કે જેઓ પારકા ઉપર ઉપકાર કરીને રાજી થાય છે. રાજમારને તા ઉપકાર કરવા જતાં એ મહા વિદ્યાના લાભ થયા. એ બધાંય પૂના સુકૃતનાં ફળ
૨
સ્વયંવર.
રવિતેજ રાજાએ સ્વયંવરને સુશાભિત બનાવવા માટે અથાગ પરિશ્રમ લીધા હતા. એના બુદ્ધિસાગર મત્રીઆએ એ વિશાળ મડપમાં રાજકુમારોના આસન પણ એવી ખુબીથી ગાવેલાં કે કોઇને એમાં પાતાનુ' અપમાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #240
--------------------------------------------------------------------------
________________
.
-
--
૨૩૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
=
=
=
=
જણાય નહિ, એ દરમિયાન દૂતો દ્વારા અનેક દેશના રાજકુમારે પણ પોતાના પરિવાર સાથે આવી ગયેલા હતા, તેમના સ્વાગત માટે યોજેલા રાજપુરૂષોએ તેમને માટે વ્યવસ્થા કરી હતી. આ તરફ મનોહર દેવસભા સમાન સ્વયંવર મંડપ પણ તૈયાર થઈ ગયે.
સ્વયંવરના દિવસે રાજકુમારે સુશોભિત વસ્ત્રાલંકારેથી સુસજ્જ થઈને મંડપમાં આવવા લાગ્યા, તેમને મંડપના પુરૂષે પોતપોતાને ગ્ય સ્થાનકે બેસાડવા લાગ્યા, સારાય નગરમાં આજે સ્વયંવરના દિવસને ઉત્સવ હતો, અનેક વાર્દિાના ઘેરા નાદથી આકાશ છવાઈ રહ્યું હતું. નગરને પણ વિજા, પતાકાઓથી સુશોભિત બનાવ્યું હતું, નગરના નરનારી આજે કામધંધાથી પરવારીને આનંદ માંજ મશગુલ હતાં
મંડ૫માં જવાને તૈયારી કરતા દેવરથ કુમારના મનમાં એકાએક નવીન વિચાર ફર્યો. “અરે! આ સુંદર અલંકાર અને આભૂષણોથી રાજબાળા લેભાઈ જશે શું! અનેક રાજકુમારે પોતપોતાના વૈભવથી અન્યને આંજી નાખતા શૃંગાર સજવામાં આજે ન્યૂનતા રાખશે નહિ છતાંય વિજ્ઞાનવતી રાજબાળા બધામાંથી માત્ર એકજ વરને વરશે. માટે આવા સ્વયંવરને હર્ષ શકશે? જેનું મેરુ તપબળ હશે ને ભવાંતરમાં કન્યા સાથે જેને રૂણાનું બંધ હશે તે જ આ બધામાં જીતી જશે-બાકી બધાને પરાભવ તે સમાનજ ગણાશે તો મારા પુણ્યના નિર્ણય માટે હું પણ કાંઈક કૌતુક કરું,
દેવરથ કુમારે પિતાની સરખી આકૃતિવાળા પિતાના મિત્રને પિતાનું પદ અર્પણ કરી સ્વયંવર મંડપમાં મોકલ્યા. વેકિય લબ્ધિથી પિતે પિતાનું રૂપ બનાવી હાથમાં વીણા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #241
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ બધ
૨૩૩
ને વગાડતા એક ગંધવ અની ગયા. હાથમાં વીણાને વગાડતા તે વિરૂપ ગધ લેાકેાને ખુશી કરતા નગરમાં ચાલ્યા. અનુક્રમે તે સ્વયંવર મંડપમાં પ્રવેશ કરી વીણાવગાડતા સનાં મન રજન કરવા લાગ્યા.
યથાસમયે સખીઓના પરિવાર સાથે મનેાહર વજ્રાલંકારથી સજ્જ માળા રત્નાવલી સ્વયંવર મડપમાં પેાતાના નાજીક હસ્તકમલમાં સુદર વરમાળને ધારણ કરતી ને મદદ ડગલાં ભરતી આવી પહેાચી. શાંતિનું માજી મધે ફરી રહ્યું, બધાય રાજકુમારોની દૃષ્ટિએ રાજબાળા ઉપર પડી ને ત્યાંજ એ સૌંદર્ય રૂપ સૌરભમાં સ્થિર થઈ ગઈ, તે પાતપાતાની કલ્પના પ્રમાણે હૃદયમાં એના રૂપગુણનું વર્ણન કરવા લાગ્યા.
અનેક રાજકુમારોની ષ્ટિ પાતાના ઉપર સમકાળે પડવા છતાં પણ ગભરાયા વગર ધૈર્યથી ડગલાં ભરતી રાજ તનયા રત્નાવલી મ`ડપમાં આવી, એક નિપુણ દાસી રાજકુમારોના રૂપ, ગુણ અને શક્તિનું વર્ણન કરતી ગઈ તેમ તેમ તે તે રાજકુમારને છેડીને મડપમાં ખાળા આગળ વધતી ગેઇ રાજબાળાને વરવાને આતુર થયેલા રાજકુંવરોને નિરાશ કરતી બાળા મંડપના અનેક રાજકુંવરોનાં વર્ણન સાંભળતી પણ કાઇના તરફ એનુ મન આકર્ષાયુ નહિ વરમાળ એના હાથમાં રહી ગઈ. બધાય રાજકુમારેાના મનમાં ગમગિનીને ઉદાસીનતા છવાઇ ગઇ
તે છેક છેલ્લા આસન સુધી આવી ગઈ પણ એની વરમાળ કાઇના કુંડમાં આરોપાઈ નહિ, હીરા, માણેક અને રત્નાના અલંકારોથી ઝળહળી રહેલા બધાય રાજકુમારો અને વેંતીયા જેવા લાગ્યા હશે, રૂપવાન અને ગુણવાન રાજકુમારો એને મન કાડી સમાન હશે, પાતાની દૃષ્ટિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૩૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કાઈની ઉપર ન કરવાથી એણે એક નિ:શ્વાસ મુક્યા. એક વાર ફરીને દૃષ્ટિથી બધા રાજકુમારીને નિરખી લીધા એના પિતાને બહુ દુ:ખ થયું. શું બધાય રાજકુમારોમાંથી કાઇ રાજકુમાર કન્યાને પસંદ પડચો નહિ?
આજની સ્વયંવર સભા ત્યારે શુ નિષ્ફળ થવા સર્જાચેલી હશે ? આ ઉદ્ધત રાજબાળા બધાય રાજકુમારોના અનાદર કરીશુ તેમનાં ખુલ્લાં અપમાન કરશે ? બધાય રાજવ’શીઓનાં અપમાન કરવાનું ફલ એને જરૂર ભાગવવું પડરો ગમે તે એક રાજવંશીને તે એને વરવું જ પડરશે. પણ ત્યાંતા આશ્ચર્ય !
જેનાં યશાગાન કાએ ગાયાં નથી, જે સામાન્યવેશમાં હાથમાં વીણાને ધારણ કરી બીજાને આનંદ ઉપજાવી રહ્યો છે, એવા પેલા ગધ એ માળાની દૃષ્ટિએ પડ્યો. એ ઉપરથી સામાન્ય જણાતા જવાનને જોતાં એના મનમાં કંઇક ભાવેશ જાગ્રત થયા ને એની વરમાળ પછી તા એનાજ ક્રૂડમાં પડી ઠરી.
કોઇ ભયંકર ધડાકા થતા જેમ બધા સ્તબ્ધ થઈ જાય તેમ રાજકુમારીના આ મનાવે બધાય રાજકુમારો ક્ષેાલ પામી દિગ્મૂઢ થઇ ગયા. અનાવટી શાંતિને ધારણ કરી રહેલા રાજકુમારો સાવધ થઈને પોતાના અપમાનના બદલા લેવાને તૈયાર થઈ ગયા ને ધીમા કાલાહલ શરૂ થયા,શાંત દેવાલય સરખી સ્વયંવર સભા રણસંગ્રામની માફક ખળભળી ઉઠી.
કુમાર દેવરથના સુલટાને એ બનાવની જાણ થતાં સારૂ થયુ' સારૂ થયુ. એટલતા વિજયનાં વાર્દિશ વગાડવા લાગ્યા. પણ રાજા રવિતેજના મનમાં ધ્રાસકો પડ્યો. અરે! કન્યા એક સામાન્ય વીણાધારીને વરી એ સારૂ કર્યું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #243
--------------------------------------------------------------------------
________________
-
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૨૩૫
અથવા તો ભવિતવ્યતા બલવાન છે, છતાં આ બાળા એક સામાન્ય પુરૂષ સાથે તે નજ રમે, રાજલક્ષ્મી ક્યારે પણ તુચ્છ પુણ્યવાળાની ઈચ્છા કરે છે શું ? અત્યારે તે એણે જે નરને પસંદ કર્યો તેનું મારે ગૌરવ કરવું જોઈએ.” - રણજંગ સમાવી પિલા વીણાધારીને હણી નાખવાને તૈયાર થયેલા રાજકુમારોને નિવારી કેટલાક ડાહ્યા રાજવંશી રાજાની પાસે આવી કહેવા લાગ્યા. “રાજન ! જો તમારે આ વીણધારીનેજ કન્યા આપવાની હતી તે રાજકુમારને બોલાવી તેમનાં અપમાન કરવાની જરૂર નહતી, રાજવંશીઓની નજર સમક્ષ કન્યા વિણાધારીને વરી શકશે નહી. માટે કન્યાએ કરેલી ભૂલ તમે સુધારી કેઈ રાજવંશી કન્યા આપે.”
એ રાજવંશીનાં વચન સાંભળીને શાંતિને ધારણ કરતે રાજા રવિ તેજ છે . “અરે, સ્વયંવરમાં કન્યા પિતાની મરજીથી ગમે તેને વરે એમાં બીજાની માનહાની ને સવાલજ કયાં છે? છતાંય તમારો કોઇ કાબુમાં ન રહેતો હેય તો લડવાને હું પણ તૈયાર છું.”
અરે ભાઈઓ ! ખોટા અભિમાનથી ઉદ્ધત બની પિતાના કુળને કલંકિત કરે નહિ, આ સામાન્ય વીણાધારી જણાતે નર કેઈ અસામાન્ય નર સમજી તમારાં બધા કરતાં એનું પુણ્ય જ્વલંત હોવાથી બધાય રાજવંશી અને ભપકાબંધ રાજકુમારને છડી કન્યાનું ચિત્ત ત્યાં આર્જાયું છે તેટલુંય નથી સમજતા, આ ગુણવાન અને કલાવાન તેમજ પ્રતાપી નરને દ્વેષ કરી તમે સાર કાઢશે નહિ.” રાજકુમાર દેવરથના મિત્ર, નકલી દેવરથે એ લડવા. તૈયાર થયેલા રાજવંશીઓને સમજાવતાં કહ્યું,
બળથી પિતાને ઉદ્ધત અને પરાક્રમી માનતા સર્વે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજકુમાર એ શિખામણની વાતનો અનાદર કરી પોતપિતાના સૈન્ય સાથે લડવાને તૈયાર થઈ ગયા. તેમની સામે રવિતેજ રાજા પણ પોતાના સૈન્ય સાથે ચડી આવ્યો. રવિતેજ રાજાને યુદ્ધે ચડતા જોઈ પેલો સામાન્ય વીણાધારી રાજાને નિવારતે બો. “મહારાજ ! તમે પ્રેક્ષક તરીકે જુઓ કે હું એમનું રણકૌતુક કેવી રીતે પૂર્ણ કરૂં છું તે.”
રાજાને અટકાવી સામાન્ય વીણાધારી નર રથ ઉપર આરૂઢ થઈને એ રાજકુમારની સામે આવી યુદ્ધ કરવા લાગે, ધનુષ્ય ઉપર બાણ ચઢાવી એક પછી એક બાણને છોડતો તે નર દયાથી કેઈન રથની દવા છેદી નાખત, કેઈના સારથીને તો કેઈનું ધનુષ્ય તોડી નાખતો, કોઈના અને તે કેઈના હાથી અગર કેઈના રથને નુકશાન કરતા એ સામાન્યરે બધાઓને મુંઝવી દીધા, શત્રુસેના કુમારના મારાથી અસ્તવ્યસ્તપણે નાસ ભાગ કરવા લાગી.
વિચારમાં પડેલા શત્રુઓ મનમાં લજજા પામતા “અરે આ એકલે હોવા છતાં આપણને મુઝવે છે શું ? અને બમણા જોરથી તેઓ યુદ્ધ કરવા લાગ્યા.
એ બળવાન પુરૂષે દયા લાવી કેઈને ન મારતાં વિદ્યા : વડે કરીને નાગપાશથી બધાને પ્રતિબદ્ધ કરી મૂચ્છિત કરી દીધા. યુદ્ધની પૂર્ણાહુતિ પછી એના પરાક્રમથી બધા આશ્ચર્ય પામ્યા.
રવિતે જ રાજા પણ આ નરનું પરાક્રમ જોઈ તાજુબ થઈ ગયે, “આ પરાક્રમી નર કેણ હશે?” મનમાં વિચાર કરતે તે વારંવાર એ સામાન્ય વિણાધારીને જોવા લાગ્યો, રાજાના મનનું સમાધાન કરવાને કુમારને મિત્ર છે,
રાજન ! શત્રુઓના ગર્વનું મર્દન કરનાર આ ઉત્તમ અને બળવાન પુરૂષ જ અમારે નેતા, તેમજ વિમલકીર્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #245
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૨૩૭.
રાજાના પુત્ર દેવરથકુમાર તે આ પાતેજ ! કાઈપણ હેતુથી મને તેના પદ ઉપર સ્થાપન કરી રૂપ પરાવર્તન કરીને તે સામાન્ય વીણાધારી બનેલા છે.” કુમારના મિત્રનેા ખુલાસા સાંભળી રાજા ખુશી થયા છતા ખેલ્યા.
હું નરોત્તમ ! તારા આવા અપૂર્વ પરાક્રમથી જ તારૂ પાતાનુ ફૂલ જણાઈ આવે છે. તારા શૌય થી અમારૂ અજ્ઞાન રૂપી અધકાર નાશ પામી ગયું, તારા જેવા નરવીરાથી આ પૃથ્વી રત્નગર્ભા કહેવાય છે.”
રાજાની આજ્ઞાથી સ્વયંવરના વિધિ પૂર્ણ થયા. માંગલિક વાત્રિ વિવિધ આલાપ સલાપ પૂર્વક વાગવા લાગ્યાં. રાજકુમારે પેાતાનુ′ મૂળ સ્વરૂપ ધારણ કરી નાગપાશથી બધાયેલ સર્વે કુમારોને મુક્ત કર્યા. રાજકુમાર પણ દેવરથનું સ્વરૂપ જાણીને કુમારને ખમાવી હર્ષીત થયેલા પેાતાના નગરમાં ગયા.
રાજાએ માટી ધામધૂમ પૂર્વક કુમારના પરાક્રમથી રજીત થયેલી રત્નાવલીનાંલગ્ન કુમારની સાથે કરી દીધાં. સ્વય’વરતુ એક દરે પરિણામ સારૂ આવેલું હોવાથી રાજાના આનંદના પાર રહ્યો નહિ, લેાકેા પણ પાતપાતાની મતિ અનુસાર કાઇ રાજકુમારની પ્રશંસા કરતા તા કાઈ રાજ બાળાની કરતા.
એક સામાન્ય વીણાધારીને વરેલી રાજમાળા પણ ભેદ ખુલી જતાં મેાટા રાજવંશી, પરાક્રમી અને પ્રતાપી નરના કંઠમાં વરમાળ પડેલી જાણી એના આનદની તે વાતજ શી ? ભવાંતરનુ' તપામળ શું કામ કરે છે ? ભાગ્ય જ્યારે સ’પૂર્ણપણે અનુકૂળ હોય છે ત્યારે ખાટામાંથી પણ સારૂ થાય છે. તેા પછી સામાન્ય વીણાધારીમાંથી મોટા રાજવ‘શી પ્રતાપી નર અને એમાં તે નવાઇ શી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #246
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચ અને ગુણુસાગર
કેટલાક દિવસ સુધી શ્વસુરના આગ્રહથી દેવરકુમાર ત્યાં રહ્યો, પછી શ્વસુરની રજા લઇ પાતાની પ્રિયા સાથે પાતાની માતૃભૂમિ તરફ જવાની તૈયારી કરી. માતાપિતાએ વળાવેલી તે કન્યા પિતાએ આપેલા અપૂ દાયો મહેણુ કરી પતિની સાથે સાસરે ચાલી.
પિતાનું મકાન છેડવાથી ઉદાસ અને અશ્રુ પાડતી બાળાને માર્ગોમાં અનેક પ્રકારે એના મનને વરથકુમાર મધુર વચનથી રીઝવવાના પ્રયત્ન કરતા હતા. પ્રિયે! બે ! જો ! આ હરિણ પાતાના બાળકને ગ્રહણ કરીને વેગથી ધસી આવતા વાઘ તરફ રાષથી કેવું ધસી રહ્યું છે ? જંગલનાં આ વાંદરાં આપણને જોઇને કેવાં નાસભાગ કરી રહ્યાં છે ???
૨૩૮
૩
પંચપરમેષ્ઠી સ્મરણુનું ફળ.
દેવરથકુમાર પરિવાર સહિત પાતાને નગર આવી પહોંચ્યા. રાજાએ પ્રવેશ મહેાત્સવ કરેલા છે એવા દેવરથ માઢા ભરપૂર્વક નગરમાં આવી પિતાને નમ્યા. રાજકુમારના મિત્રના મુખેથી કુમારની પરાક્રમ ગાથા સાંભળીને રાજા રામાંચ અનુભવતા ખુબ ખુશી થયા. આકાશ સાથે વાર્તા કરતા એવા પ્રાસાદમાં નિવાસસ્થાન આપી રાજાએ રાજકુમારના સુખની સવે સામગ્રી તેમાં ભરી દીધી. રત્નાવલી સાથે સુખ ભોગવતા કુમાર ત્યાં દેવતાની માફક પોતાની ચુવાની સલ કરવા લાગ્યા.
એકદા ધ વસુ નામે આચાય અપેાધ્યાના ઉદ્યાનમાં પધાર્યાં. મેઘના આગમનથી મયુરની જેમ ગુરૂઆગમનથી હ' પામેલા રાજા પરિવાર સહિત ગુરૂને વાંઢવાને આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #247
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૩૯
કેટલાક
ધા છે સંસ
જ્યારે કે
જાલમાં
વિધિ પૂર્વક ગુરૂને વાંદી તેમની આગળ ધર્મોપદેશ સાંભળવાને બેઠો. રાજાના મનભાવ વૈરાગ્યવાળા જાણીને સરિ રાજાને ઉદ્દેશી પર્ષદા આગળ દેશના દેવા લાગ્યા. - “આ સ્મશાન જેવા સંસારમાં પ્રાણુઓ જ્ઞાનરૂપી ચેતનાનો નાશ કરીને મૃતકની તુલ્ય થાય છે. દુઃખ, દાદ્ધિ અને દૌભગ્ય ચિતામાં પ્રજ્વલિતા અગ્નિસમાન છે. જે સંસારમાં આકુળવ્યાકુળ થયેલું ચિત્ત ધુમાડાના સરખુ છે. કેટલાક અપરાધી છે કષાયરૂપી ફૂલીવડે ભેદાય છે. કેટલાક દુરાચારૂપ રજુથી બંધાયા છતાં મુમતરૂ૫ વૃક્ષને બાથ ભીડી રહ્યા છે. સંસારમાં કેટલાક જી વિષયસુખ પી વિષનું પાન કરી રહ્યા છે જ્યારે કેટલાક મોહમાં મુંઝાયા છતા ચારાશી લાખ યોનીરૂપી વંશની જાલમાં ધકેલાઈ જાય છે. સંસારી છને પાખંડીરૂપી કેટલાય પલિતો વળગેલા છે વળી સ્ત્રીઓ તો શાકિની સમાન પુરૂષના આત્મહિતને નાશ કરવાવાળી છે. એવા રાગથી બંધાયેલા પ્રાણુ જગતમાં શું શું નથી કરતા?
રાજકથા, ભકતકથા, કથા અને દેશકથામાં મશગુલ બનેલા જીવોને ધર્મસ્થા કરવાની નવરાશ જ કયાં છે? સંસારના એ બધાય ઉપદ્રવોથી નહિ મુંઝાયેલા પ્રાણી જ સિદ્ધિના કારણરૂપ એવા ચારિત્રરૂપી મહા વિદ્યાને સાધે છે,
જ્ઞાની પુરૂષને આ સંસારરૂપી મશાનને વિષે સિદ્ધિને પ્રાપ્ત કરવા જતાં જે પૂર્વે કરેલી વિડંબનાઓ કદર્થના નથી પમાડી શકતી તો તે શિવપુરીમાં સુખે સુખે ચાલ્યો : જાય છે. સમ્યગ જ્ઞાનવંત પુરૂષ જ શાની થઈ શકે છે. આસ પુરૂષનાં વચન સાંભળવાથી એવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. રાગ દ્વેષ રહિત, અજ્ઞાન, મોહ અને મિથ્યાત્વ રહિત, પ્રાણીઓને હિતકારક શ્રી તીર્થંકરદેવ જ આપુરૂષ કહેવાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #248
--------------------------------------------------------------------------
________________
૨૪૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે. કારણ કે પરમાર્થથી તો રાગ દ્વેષ, અજ્ઞાનાદિક દષા તેમના જ ક્ષય થયેલા છે
માટે હે ભવ્ય! પંચપરમેષ્ઠીના સ્મરણ કરવામાં તેમજ એમની સ્તુતિ કરવામાં અવશ્ય પ્રયત્નશીલ થાઓ. જે
નેશ્વરના દર્શનથી પરંપરાએ તમારું કલ્યાણ થાય, એ ઉપર એક દષ્ટાંત સાંભળો.
આ જ બુકીપના ભરતક્ષેત્રમાં સદ્ગામ નામના ગામમાં સંગત નામે એક પામર રહેતો હતો. એક દિવસે તે ગામમાં આવેલા સાધુઓને રાત્રી વ્યતીત કરવા માટે તેણે ઉપાશ્રય આપ ને ઉપરથી તેમની વૈયાવચ્ચ કરી સેવા ભક્તિ કરી. મુનિએ એ પામરને યોગ્ય જાણુને પાપનો નાશ કરનારી ધર્મદેશના આપી.
આ જગતમાં પ્રાણીઓને ધર્મ થકી શું નથી મલતું ? મદઝરતા પર્વત સમાન ઉન્નત ગજરાજ, વાયુવેગવાળા અશ્વો, ચરણમાં નમસ્કાર કરતા મુગુટબદ્ધ સામંત પર તિઓ, બુદ્ધિનિધાન મંત્રીઓ, રૂપ અને ગુણે કરીને લલિત લલનાઓ, દેશ, ગ્રામ, નગર, શહેર યુક્ત પૃથ્વી મંડલ તેમજ સુવર્ણ અને રત્નથી ભરેલા ભરપુર ભંડારે, ગાનતાન, નાટક અને મોટા ગગનચુંબિત પ્રાસાદ તેમજ દેવ દુર્લભ એવા મને હર ભેગો એ બધુંય ધર્મથી મળી શકે છે માટે ધર્મનાં એવાં રૂડાં ફલ જાણીને હે સંગત !
ધર્મનું આરાધન કર કે જેથી આ ભવમાં તેમજ ભવાંવરમાં તારું સારું થાય.
મુનિરાજને એ પ્રમાણે સુધારસ સમાન ઉપદેશ સાંભળીને શ્રદ્ધાને ધારણ કરતો સંગત બે , “હે ભગવન! મને લાગે છે કે આપ મારી ઉપર એકાંત વાત્સલ્યવંત છો પરન્તુ અનાર્ય અને પામર-સુખ એવા મને એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #249
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૨૪૧.
ધર્મ કરવાનું સૌભાગ્ય શી રીતે પ્રાપ્ત થાય ? માટે ગૃહસ્થને ઉચિત એવા મારેયેાગ્ય મને ધમ આપા છે પામરની વાણી સાંભળી ગુરૂમહારાજ મેલ્યા કે:—
“તારે પંચપરમેષીમંત્રનું ત્રણે સધ્યાએ દરરાજ સ્મરણ ફરવું, ભાજન અવસરે, શયનકાલે પવિત્ર થઇને ત્રણ, પાંચ કે આઠવાર દરરાજ સ્મરણ કરવું, એ પ્રમાણે મુનિરાજ પ‘ચપરમેષ્ઠી નમસ્કારમંત્ર આપીને ચાલ્યા ગયા.
સંગત પણ તે દિવસથી પંચપરમેષ્ઠીનું સ્મરણ કરવા લાગ્યા. પ્રતિદિવસ પંચપરમેષ્ઠીનું સ્મરણ કરતા ને નિષ્પાપ્ર જીવન ગુજારતા તે ઘણેાકાલ જીવીને અંતે વિશુદ્ધ ભાવથી મરણ પામીને પરમેષ્ઠી મત્રના પ્રભાવથી નંદીપુર નગરના પદ્માનન રાજાની કુમુદિની પ્રિયાથકી પુત્રપણે ઉત્પન્ન થયા. સ્વમામાં રત્નના સમૂહ જોવાથી માતાપિતાએ કુંવરનું નામ રત્નશિખ પાડચુ', કલાથી શાભતા રત્નશિખ વૃદ્ધિ પામતા અનુક્રમે યૌવનવયમાં આા.
પુણ્યથી આકર્ષાયેલી લક્ષ્મીની માફક કુમારનાગુણાથી રજીત થયેલી કાશલાધિપતિની કૌશલ્યા નામે કન્યા સ્વ વરા આવેલી તેને માટા આઢબરપૂર્વક રાજકુમાર પરણ્યા, એ રામાળા સાથે કુમાર અનુપમ ભેગાને ભાગવવા લાગ્યા.
એક દિવસે કુમુદિની લીએ રાજાના મસ્તક ઉપરના શ્રુતકેશ રાજાને બતાવવાથી રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયા.. રત્નશિખ કુમારને પાતાની પાટે સ્થાપન કરી રાજા પત્નીસહિત વનવાસી તાપસ થયા. રત્નશિખ અને સામત અને મત્રી વડે શાભતા માયા પૃથ્વી મંડલના શાસક થા રાજસભામાં કથાવાર્તા વિનાઢમાં પોતાના સમય પસાર કરતા હતા. સારી સારી કથા કહેનારા પડિતાને દાન
૧૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
;
www.umaragyanbhandar.com
Page #250
--------------------------------------------------------------------------
________________
૨૪૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
માનથી તે સતાષ પ્રમાડતા હતા. એક દિવસે કાઈ કથાકારે રાજસભામાં રાજાની આગળ વીરાંગદ અને સુમિત્રનું કથાનક શરૂ કર્યું.
વિજયપુર નગરના રાજા સુરાંગધ્ન ગુણવાન અને ભાગ્યશાળી વીરાંગદ નામે પુત્ર હતા. પ્રધાનપુત્ર સુમિત્ર સાથે એને ગાઢ મિત્રતા થઇ એકદા ઉદ્યાનમાં ક્રીડા કરતાં રાજકુમારે સુમિત્રને કહ્યું, “મિત્ર ! પુણ્યની પરીક્ષા કરવા માટે આપણે દેશાંતર જઇએ. અનેક કૌતુકથી ભરેલી પૃથ્વીને જોઇએ. સજ્જન અને દુનની પણ પરીક્ષા કરીકે. કારણ કે ધન, કીર્ત્તિ, યશ, વિદ્યા, વિજ્ઞાન અને પુરૂષા એ બધું પ્રાય: કરીને પરદેશમાં જ પુરૂષને પ્રાપ્ત થાય છે”,
રાજકુમાર વીરાંગદની વાત સાંભળી સુમિત્ર ખેલ્યા. મિત્ર! તમે કહ્યું તે બરાબર છે. પરન્તુ આપણે પરદેશ જઇએ તે એક શહેર કે એક રાજાની મુલાકાત લઈ પાછા આવીયે એમાં ચતુરાઇ શી ? પણ અનેક નગર અને શહેરા જોઇયે, સેંટા વિજ્ઞાનવિદ્યાના અભ્યાસ કરીયે, ઘણા સજાઓની સેવા કરીયે, પરદેશમાં અનેક સ્થાનકોના ફરીને આપણે અનુભવ કરીયે”,
તારી વાત તેા ઠીક છે પણ માતા પિતાના ત્યાગ કરી આપણે શી રીતે જઇ શકીયે? જો છાનામાના-ગુપચુપ જતા રહીયે તા એમને ઘણુ' દુ:ખ થાય અને રજા લઈને જઈએ તેા જવા ન દે રાજપુત્રે પરદેશ જવા માટેની મુશ્કેલી રજી કરી.
“ત્યારે આપણે એના કંઇક ઉપાય કરીયે” સુમિત્રે કહ્યું. તે પછી કેટલાક દિવસ પસાર થયા ને એક દિવસે ઉદ્યાનમાં અને મિત્રા આનંદ ગાષ્ઠિ કરતા હતા તે દરમિયાન શરણ, શરણ પાકારતા કાઈક પુરૂષ રાજકુમારના ચરણને વળગી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #251
--------------------------------------------------------------------------
________________
=
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૨૪૩
-
-
પડશે. તેની પાછળ પકડવાને છુટેલા રાજપુરૂ કુમાર પાસે આવીને બોલ્યા, “રાજકુમાર ! એને છોડી ઘી, આ દુષ્ટ ચારે સુદત્ત શ્રેષ્ઠીને મકાનમાં ખાતર પાડીને ખુબ ધન ચાર્યું છે ને હવે રાજાએ એને શુળી ચડાવવાને હુકમ કર્યો છે તેમાંથી છટકી જવાને તે અમારા હાથમાંથી નાશી તમારે શરણે આવેલો છે, માટે અમને સ્વાધિન કરે અને મહારાજની આજ્ઞાનો અમલ કરવા ઘો.” રાજપુરૂની વાણી સાંભળી વીરાંગદ બે
જે કે આ ચાર છે તેને આશરો આપી રાજાને ભંગ કરવો વ્યાજબી નથી છતાં આ મારે શરણે આવેલ હેવાથી એને હવે તમારાથી હણી શકાશે નહિ. પિતાને કહો કે એને છોડી મૂકે
રાજપુરૂએ રાજકુમારને નિશ્ચય જાણીને રાજા આગળ જઈ એ વાત નિવેદિત કરી, આજ્ઞા ભંગ થવાથી ગુસ્સે થયેલા રાજાએ રાજકુમારને દેશનિકાલ કર્યો કુમાર પોતાના મિત્રની સાથે ખુશી થયો છતો પરદેશ ચાલે ગ, વિદેશ જતાં માર્ગમાં રાજકુમારને પુણ્યદયને સચવનારા અનેક સારા શુકન થયા
બે મિ. श्रमणस्तुरगो राजा, मयुरः कुंजरो वृषः । प्रस्थाने वा प्रवेशे वा, सर्वसिद्धिप्रदायकः ॥१॥
ભાવાર્થ–સાધુ, અશ્વ, રાજા, મયુર, હાથી અને બળદ પરદેશ ગમન કરનાર મુસાફરને નગરમાંથી નિકછતાં કે અન્ય નગરમાં પ્રવેશ કરતાં જે સામા મળે તે શુકન લેનારના મનોવાંછિત સફળ થાય છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #252
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કન્યા, ગાય, શંખ, ભેરી, દહી, ફૂલ, ફુલ, પ્રજ્ન્મલતાં અગ્નિ, અશ્વ, રાજા, હાથી, જલ ભરેલા ઘડા, ધ્વજા, રાધારી પુરૂષ, રાંધેલું-પકાવેલુ અન્ન, વૈશ્યા, સૌભાગ્યવતી સ્ત્રી આદિક જો સામા મળે તેા પરદેશ ગમન કરનાર વ્યક્તિનું મંગલ થાય છે.
૨૪૪
શુભશકને નિકળેલા વીરાંગદ અને તેના મિત્ર પરદેશ ગમન કરતાં અનુક્રમે ઘણી પૃથ્વી ઉલ્લઘન કરી ગયા.. શુભ શકુને નિકળેલા હોવાથી તેમના મનમાં જો કે ઉત્સાહ હતા છતાં પરિશ્રમથી કઢાળેલા હેાવાથી ભય કર અઢીમાં એક મોટા ઘટાદાર વૃક્ષની છાયામાં આરામ લેવાને બન્ને જણા બેઠા. રાત્રી પણ ત્યાંજ પસાર કરવાના તેમણે વિચાર કર્યાં.
નિશા સમયે રાજકુમાર વીરાંગઢ પશ્ચિમથી કટાળતા નિાવશ થયા ને પ્રધાન પુત્ર સુમિત્ર તેની રક્ષા કરતા જાગ્રત રહ્યો.
એ ઘટાદાર વડલાના વૃક્ષમાં નિવાસ કરીને રહેલા ભાપુરપ્રભ નામના યક્ષ (દેવ) આ બન્ને મુસાફરનાં સ્વરૂપ અને સૌભાગ્યથી આકર્ષાઇ પ્રસન્ન થયા. અવધિજ્ઞાનથી તેમનું વૃત્તાંત જાણીને સુમિત્ર આગળ પ્રગટ થઇને મેલ્યા. હે વત્સ ! તમે બન્ને મારા માટા અતિથિ છે, તેા હા કે તમારા બન્નેનું હું શું આતિથ્ય કરૂ ?”
પ્રસન્ન થયેલા દેવતાને પ્રત્યક્ષ-પેાતાની સમક્ષ પ્રગટ થયેલા જોઇ ખુશી થતા સુમિત્ર એક્લ્યા. દેવ! દુ:ખે કરીને થઇ શકે એવું તમારૂ દન મને થયુ તેથી હું માનું છું કે મારા સર્વે મનારથા સર્કલ થયા, કારણકે માયા ભાગ્યથીજ કાઇ વિરલાને દેવદર્શન થાય છે.” સજ્જન પુરૂષામાં યાચના સિવાય સર્વે ગુ. હેય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #253
--------------------------------------------------------------------------
________________
-
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૨૪૫ છે. સજ્જન પુરૂષો અન્ય દુખી છને ઉદ્ધાર કરે છે પણ પોતે કેઇની પણ પ્રાર્થના કરતા નથી, છતાંય દેવદર્શન અમેઘ હોય છે, વૃથા જતું નથી,
આ બે મણિરત્ન તને આપું છું, આ નીલમણિ ત્રણ ઉપવાસને અંતે રાજ્યને આપે છે, ત્યારે આ રક્તમણિ “ ઠ્ઠી મંત્રથી જાપ કરવાવડે મનવાંછિત પૂરે છે. પહેલા રાજકુમારને યોગ્ય છે ત્યારે બીજો તારે યોગ્ય છે.
દેવતાની વાણી સાંભળી દેવે આપેલા બે મણિને ગ્રહણ કર સુમિત્ર ખુશી થતે ચિંતવવા લાગે, “પૂર્વેપાજીત પુણ્ય મનુષ્યને જાગ્રત થયું છતુ વનમાં કે ગમે ત્યાં સહાય કરે છે છડીદારની માફક તે માણસની આગળ ને આગળજ ચાલે છે. આ કુમારને ધન્ય છે કે જેને ઉપકાર કરવા માટે દેવતાઓ પણ પ્રગટ થાય છે. તેણે દેવતાની પણ સ્તુતિ કરી. I અને રત્ન આપીને યક્ષ અદશ્ય થઈ ગયે, રાજકુમાર પણ યથા સમયે જાગ્રત થયો, પ્રાત:કાળે તેઓ અને ત્યાંથી આગળ ચાલ્યા ને ત્રણ દિવસ સુધી સુમિ રાજકુમારને ફલ વગેરેને નિષેધ કરીને અપવાસ કરાવ્યા અને કઈ ખાવા દીધું નહિ, ત્રણ ઉપવાસ પછી સુમિત્ર અને રાજકુમાર મહાસાલપુર નગરના ઉદ્યાનમાં આવ્યા, ત્યાં પેલું નીલરત્ન બતાવીને રાજકુમારને કહ્યું, “હે મિત્ર! આ રત્નની તમે પૂજા કરે, કે જેના પ્રભાવથી તમે મહારાજા થશે.”
રત્નને જોઈ વિસ્મિત થયેલે રાજકુમાર બે હે મિત્ર! તને આ કયાંથી પ્રાપ્ત થયું ?” - કુમાર! તમારા ભાગ્યથી મને એ પ્રાપ્ત થયેલ છે. એને ઇતિહાસ તમને રાજ્ય મલ્યા પછી કહીશ પ્રધાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૪૬
પૃથ્વોચંદ્ર અને ગુણસાગર પુત્રની વાણી સાંભળી રાજકુમારે એ નીલરત્નની પૂજા કરી, “આ રનના પ્રભાવથી શી રીતે રાજ્ય પ્રાપ્તિ થશે?” ઈત્યાદિક ચિંતવન કરતા તે આમ્ર વૃક્ષની નીચે બેઠે * પિતાના મિત્રને ત્યાં છેડી નજીક લતાકુંજમાં જઇને સુમિત્રે પુષ્પાદિકથી પિતાના રક્ત રત્નની પૂજા કરીને સ્નાન માટે વિલેપનાદિક સામગ્રીની યાચના કરી, તરતજ ણિના પ્રભાવથી દિવ્ય અંગમર્દન કરનારાઓએ પ્રગટ થઈ તેલવડે મર્દન કરી બનેને સ્નાન કરાવ્યું, દિવ્ય સ્ત્રીએએ પ્રગટ થઈને તે બન્નેને મનગમતાં ભોજન કરાવ્યાં પછી દિવ્ય તાંબુલ ગ્રહણ કર્યા, ને મણિના પ્રભાવથી દિવ્ય શૃંગાર ધારણ કરી તેઓ સ્વસ્થ થયા, તે પછી અંગમર્દન કરનારા અને દિવ્ય સ્ત્રીઓ બધુ અદશ્ય થઈ ગયું, - હવે મહાશાલ નગરને રાજા અપૂત્ર મરણ પામેલા હોવાથી મંત્રીએ રાજ્ય વ્યવસ્થા માટે વિચારમાં પડયા, છેવટે પંચ દિવ્યના નિર્ણય પર આવી તેમણે પંચ દિવ્ય કયા, તે અનુક્રમે ઉદ્યાનમાં વીરાંગદ કુમાર પાસે આવ્યાં, કુમારને જોઈ ગર્જના કરતા ગજરાજે પોતાની સૂંઢમાં રહેલા કલશવડે કુમારને અભિષેક કરી પોતાના સ્ક કુમારને બેસાડ્યો. ચામર અને છત્ર કુમારની આજુબાજુ શોભી રહ્યાં, એ પંચ દિવ્યની પાછળ રહેલા મંત્રી આદિ રાજ પુરૂષોએ જયજય શબ્દ પોકાર્યા,
નગરમાં પ્રવેશ કરવા માટે મંત્રીઓએ નમસ્કાર કરીને કુમારને પ્રાર્થના કરી. એ પ્રસંગને લાભ લઈ મંત્રીપુત્ર સુમિત્ર પોતાના મિત્રને રાજ્ય પ્રાપ્ત થયું જાણું ત્યાંથી ખસી ગયે ગુપ્તપણે એ જ નગરમાં રહીને મિત્રના સુખને જતાં સ્વતંત્રપણે જ કરવાને તેણે વિચાર કર્યો, અને એ ગરબડમાંથી નગર તરફ સરકી ગયે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #255
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંધ
ર૪૭
સુમિત્રને નહિ લેવાથી વીરાંગઢ રાજાએ મંત્રીઓને કહ્યું “પણ મારા મિત્ર મારી પાસે હતા તે અત્યારે ક્યાં છટકી ગયા ! મંત્રી! તેની જલદી શાધ કરાવા
મંત્રીના માલેલા સર્વે સુભટાએ નગરમાં અને બહાર તપાસ કરી પણ ક્યાંય ન મલવાથી પાછા આવી નિરાશાજનક સમાચાર કહી સંભળાવ્યા.
મિત્રના વિયાગથી વ્યગ્નચિત્તવાળા રાજાએ મ‘ત્રીઓના આગ્રહથી મહેસવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યા, અને મ`ત્રીઆએ તેના રાજ્યાભિષેક કર્યાં. તે સાથે આઠ રાજકન્યાએને પણ પરણાવી. દેવાંગના સમાન એ રૂપવતી લલનાઓ સાથે ક્રીડા કરતા વીરાંગઢ સુખમાં કાલ નિમન કરતા હતા. અખ’ડ શાસનથી ઉત્તમ રાજાની માફક રાજ્યને પાલવા છતાં એ સુખમાં પણ મિત્રવિયાગરૂપ કટક રાજાના હૃદયમાં અનિશ ખટક્યા કરતા હતા.
મહાશાલ નગરમાં માજથી ક્રીડા કરતા સુમિત્રને એક દિવસ નરવૈરિણી રતિસેના નામની વેશ્યાએ જોચા. સ્નેહ રૂપી મીઠી નજરથી. વારંવાર તેને જોવાથી પુત્રીની મમતા જાણીને તેની વૃદ્ધમાતાએ સુમિત્રને પાતાની પાસે એટલાન્યા. સૌમ્ય આકૃતિવાળા જાણી તેણીએ પણ તેના સત્કાર કર્યાં. રતિસેનાના સ્નેહપાશમાં અધાયેલ સુમિત્ર પણ પેાતાના સમય ત્યાં જ સુખમાં નિમન કરતા. એની દ્રવ્ય ઈચ્છાને પેલા મણિના પ્રભાવથી પૂરવા લાગ્યા.
કવચિત્ ગુણવાન પુરૂષો પણ નારીના કટાક્ષ માણે વીંધાયા છતા પાપ માર્ગે ચાલ્યા જાય છે. ગણિકામાં સાચા પ્રેમ હોતા નથી. જ્યાં લગી પૈસા હોય છે ત્યાં સુધી જ એ સંબંધ રાખે છે. પણ ગુણવાનના ગુણાની અને કદર નથી. માખી છે તે દુ ધમય એવી વિષ્ટા ઉપર જ એસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #256
--------------------------------------------------------------------------
________________
૪૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
છે, ચંદન ઉપર નહિ ધનની અર્થી એવી વેશ્યા ચંડાલને પણ ઇચ્છે છે. અરે કેઠીયા સાથે પણ જે દ્રવ્ય લાભ થતો હેય તો રમે.
વેશ્યાની નીતિને જાણવા છતાં પણ સુમિત્રે કેટલાક સમય રતિસેનાના સહવાસમાં પસાર કર્યો. મણિના પ્રભાવથી ભૂષણ, અલંકાર વગેરેથી એણે કુટિનીની મહા ઈચ્છાને પણ પૂર્ણ કરી. વારંવાર એ પ્રમાણે કુદિનીની ધનેચ્છા પૂર્ણ થવાથી એ દુષ્ટ કુટિની વિચારમાં પડી,
“અહે ચિંતામણિ રત્ન વગર આટલું બધું ધન કેણ આપી શકે? કઈ પણ ઉપાયથી એની પાસે મણિ મારે પડાવી લેવો જોઈએ. એ પ્રમાણે દુષ્ટ કુદિની અનુકુળ સમયની રાહ જોવા લાગી. - અન્યદા પિતાનાં વસ્ત્ર દૂર મુકીને સુમિત્ર સ્નાન કરવાને બેઠો. તે સમયને લાભ લઈ પેલી કુટિનીએ એનાં વડ્યો તપાસવા માંડયાં, તો એક વઅને છેડે મણિ બાંધેલો તે આ દુષ્ટાએ છાડી લઈ સંતાડી દીધો. " કુકિનીએ ધનની માગણી કરવાથી સુમિત્રે એકાંતમાં જઈ પેલા મણિની પૂજા કરવા માટે તપાસ કરી પણ તે નહિ મલવાથી ખિન્ન ચિત્તવાળા તેણે ઘરના માણસની જડતી લેવા માંડી, તેની આવી ચેષ્ટા જોઈ ગુસ્સે થયેલી પેલી કઠિની સુમિત્રને ધમકાવતી બોલી. “અરે ! તારી પાસે ધન ન હોય તો સર્યું, અમારા ઉપર ખોટા આળ ના મુક
એ કદિનીની કુટિલતાથી સુમિત્રે વિચાર્યું. “નક્કી આ ફિઝાએ જ મારે મણિ હરી લઈ તસ્કરવિદ્યા ચલાવી છે. હવે શું થાય? શું રાજાની આગળ ફરીયાદ કરું? અહીંયા હવે આ દુષ્ટા મને રહેવા દેશે પણ નહિ. માટે અત્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #257
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ તે અહીંથી જવામાં જ સાર છે. એમ વિચારી તે રતિસેનાના મકાનમાંથી નિકળી ગયો. રાજાને ફરિયાદ કરવા જતાં મનમાં વિચાર થયો કે આવી નમાલી વાત રાજાને કહેવા કરતાં હાલમાં પરદેશ જવું એજ ઠીક છે, એમ ચિંતવી દેશાવર ચાલ્યા ગયે
અરે જગતમાં અજ્ઞાનને ધિક્કાર થાઓ, તેની ઈચ્છા મુજબ દ્રવ્ય આપવા છતાં એ લોભી સ્ત્રીએ મને છેતરીને મણિ લઈ લીધો પણ એની પૂજા વિધિની એને ખબર ન હોવાથી એને કાંઈ લાભ થશે નહિ. એક પથરના ટુકડા કરતાં એને કોઈ અધિક લાભ થશે નહિ. હવે શું ઉપાય કરું કે જેથી એ દુષ્ટાને કંઇક ચમત્કાર બતાવી મારે મણિ હાથ કરું?) ઈત્યાદિક વિચાર કરતો તે અનુક્રમે કઈ
ન્ય નગરમાં આવ્યું. બહુ ઉધાનવાળા અને રમણીય એવા તે નગરને જોઈ આશ્ચર્ય પામેલો સુમિત્ર નગરમાં પ્રવેશ કરતા રાજમંદિર તરફ ચાલે,
મનુષ્ય રહિત એવા રાજમંદિરની સમી ભૂમિકાએ મનમાં આશ્ચર્ય પામતે તે ઉપર ચડી ગયો, સાતમી ભૂમિએ ચારે તરફ નજર કરતાં તે સુમિત્રને સાંકળથી બંધાચિલ બે હસ્તિની દેવામાં આવી. એમનાં અંગ માથી વિલેપન કરેલાં હતાં, કપુરની સુગંધથી એમનાં મસ્તક સુવાસિત હતાં. ને એમની ગ્રીવાએ પુષ્પની માળા હતી એવી બે કરિણિ યુગલને જોઈ “આ શું ? એમ ચિંતવતાં વળી ચારે તરફ જોવા લાગ્યા,
સામે ગેખમાં એણે શ્વત અને કૃષ્ણ જન યુક્ત બે દાબડીઓ જોઈ, અંજન માટે સળી પણ ત્યાં પડેલી હેવાથી એને કંઈક ભેદ જણાય
એ કરભી યુગલની આંખ જેવા શુભ અંજનયુકત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૫૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
જણાયાથી એણે ધાર્યું કે સફેદ અંજનના પ્રયોગ વડે આ અને સ્ત્રીઓને કરભી કરેલી છે. તે કૃષ્ણ અંજનથી એમને મૂળ સ્વરૂપે પ્રગટ થતું હશે, એમ વિચારી તરત જ એણે પેલી સળી વડે કૃષ્ણ અંજન એમની આંખમાં આર્યું.
તરત જ તે બન્ને સુંદર મનુષ્ય સ્ત્રીઓ બની ગઈ સુમિત્ર એમને મનુષ્ય સ્વરૂપમાં જોઈ નવાઈ પામતે ને તેમની કુશળતા પૂછતો બધી હકીક્ત પૂછવા લાગ્યા, આ બધું છે શું? તમે કેણ છો ? ને આ બધું શી રીતે બન્યું?
સુમિત્રના જવાબમાં એક સ્ત્રી બોલી, “હે સુંદર! ગંગાનદીની ઉત્તર દિશાએ ભદ્રક નામે શહેર આવેલું છે, ત્યાં ગંગાદિત્ય નામે શ્રેષ્ટિ રહેતો હતો. તેને સુધારા નામે પત્ની થકી આઠ પુત્રો ઉપર બે પુત્રીઓ અવતરી, એનું નામ જયા અને બીજીનું નામ વિજયા,
એ બન્ને બહેને જ્યારે યૌવન વયમાં આવી, તે સમયે ગંગાના તટ ઉપર એક શર્મક નામે પરિવ્રાજક રહેતો હતે શિયાવાન અને શૌચ ધર્મમાં તત્પર, બેલવામાં હાજર જવાબી, વૈદક અને નિમિત્તને જાણનાર, બાહ્યથી ઉદાર અને સુંદર આચારવા છતાં અંતરમાં પૂર પરિ ણામી એ પરિવ્રાજકને એક દિવસે પારણાને માટે મારા પિતાએ આમંત્રણ આપ્યું.
પરિવ્રાજકને સત્કાર કરી બહુ માનથી તેને જમવા એસાડ, પિતાની આજ્ઞાથી અમે બને તેની બને બાજુએ બેસીને પવન નાખવા લાગ્યા, મનહર એવાં પકવાન્ન, શાક, દાલાદિક ભોજન છતાં અમારા રૂપમાં આશક થયેલો તે વારંવાર અમને જેતે ને નિ:શ્વાસ મૂક્તો કંઈક ચિંતવવા લાગ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #259
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૫૧
સંસારમાં મનુષ્યજન્મ ધારણ કરી જ૫ જ છે કે તપ કરે, ધ્યાન કરો કે ઇન્દ્રિયનું દમન કરો, પણ રંભા સમાન - આ મનોહર બાળાઓ સાથે જે ભાગ ન જોગવ્યા તે બધું વ્યર્થ આ સંસારમાં સારંગલોચના એ એક જ માત્ર સારભૂત છે. એ સારંગ લેનાથી કેણ ક્ષોભ નથી પાયું ? દેવાંગનાઓથી બ્રહ્મા, ગંગા અને ગૌરી થકી મહાદેવ તેમજ પાંગના થકી ગોવિંદ, તો પછી મારા જે આવી સુંદર સુંદરીઓને જે ચલાયમાન થાય એમાં નવાઈ પણ શી?)
સુંદર ભેજનનો ત્યાગ કરીને વ્યગ્ર ચિત્તવાળા પરિવ્રાજકને મારા પિતાએ પૂછયું, “આપ શું તત્વ ચિં-. નમાં પડી ગયા, ભેજન ઠંડુ પડી જશે તે પછી એમાં મઝા નહી આવે. વારંવાર પ્રેરણા કરવા છતાં એ પરિવ્રાજક ભેજન કરવામાં મંદ આદરવાળે થઈ ગયે
“દુ:ખથી દધ થયેલાને સુંદર ભેજનથી પણ શું ? એમ કહે એ દુર્બુદ્ધિ હાથ ધોઈને ઉઠી ગયો. તેને એકાંતમાં શ્રેષ્ઠીએ પૂછયું. “હે તપસ્વી ! તમારે શું દુ:ખ છે ?”
શ્રેણીની વાણી સાંભળીને તાપસ બોલ્યો “સંસારની મેહમાયાને ત્યાગ કરે છે એવા અમારે તમારા જેવા સંગ દુ:ખદાયી છે છતાં એકાંત ભક્ત એવા તમારા જેવા સજજન જનનું દુ:ખ જેવાને હું શક્તિમાન નથી, પણ એ વાત હાલમાં તમને કહીશ નહિ.” એમ કહીને પરિવ્રાજક પિતાના મઠમાં ચાલ્યો ગયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કરભી યુગલની કથા - પરિવ્રાજકના વચનથી શંકાશીલ થયેલો શ્રેષ્ઠી પણ ધીરજ છાડીને પરિવ્રાજકની પૂકે દેડ, એકાતમાં એ પરિવ્રાજકને નમી હાથ જોડી એની સ્તુતિ કરતે બોલ્યો
કૃપા કરીને આપ કહે, મારું અહિત જે દેખાતું હોય તે સ્પષ્ટતાથી કહે ?”
“કંઈ કહેવાય તેમ નથી, એક તરફ વ્યાધ અને બીજી તરફ નદી ના ન્યાયે આવી બાબતમાં મારા જેવા ઉત્તમ સાધુઓએ પડવું જોઈએ નહિ.
તપસ્વીની વાણીથી અધિક શંકાશીલ થયેલા તેણે પૂછયું, “આપ જરૂર મને કહે. આપ જેવા મહાન પુરૂષને ભક્ત હોવા છતાં હું દુ:ખી થાઉં એ શું તમને ઈષ્ટ છે ?,
“એકાંતે મારે વિષે ભક્તિવાળા તને મારે કહેવું જોઈએ, જે સાંભળ, તારી કુલક્ષણવાળી પુત્રીએ તારા કુળને ક્ષય કરનારી છે. એ જાણીને સરસ અને સુંદર ભોજનમાં પણ મારું મન લાગ્યું નહિ તારી વારંવાર પ્રેરણા છતાં હું ભેજનને સ્વાદ પણ લઈ શકો નહિ.
અફસોસ 9
ત્યારે એને ઉપાય ? આતુરતાથી શેઠે પૂછયું,
એને ઉપાય તો બની શકે-શાંતિ પણ થઈ શકે પણ તે તારાથી બની શકે તેમ નથી. પરિવ્રાજકે એને ડામાડોળ બનાવી દીધો,
કુળની શાંતિ માટે કઠીણકાર્ય પણ હું કરીશ આપ શાંતિથી કહે.*
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #261
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૫૩
પોતાનું કલ્યાણ ઈચ્છનારે કુલક્ષણવંત વસ્તુઓ ગમે તેવી પ્રિય હોય તો પણ તેને ત્યાગ કર જાઈએ, તારી પુત્રીઓને વસ્ત્રાભૂષણથી સજજ કરી પેટીમાં પૂરીને ગંગાના પ્રવાહમાં વહેતી મુક, કે જેથી તારા કુળનું કુશળ થાય, તાપસનાં વચન સ્વીકારી શ્રેષ્ઠિ પિતાને મકાને આવ્યો.
એક દિવસે અમને બન્નેને વસ્ત્રાભૂષણથી સજજ કરી પેટીમાં પૂરીને ગંગાના પ્રવાહમાં તાપસના કહેવા પ્રમાણે તે પેટી વહેતી-તરતી મુકી દીધી, ને ઘેર જઇને અમારે શેક કાર્ય કર્યું
આ વાત જાણી ખુશી થયેલ પરિવ્રાજક પોતાના મઠમાં આવી પિતાના શિષ્યોને કહેવા લાગ્યો, “અરે શિષ્યો! મારી ભક્તિથી પ્રસન્ન થઈને ગંગા દેવીએ હિમાલયથી મારી મંત્રની સિદ્ધિ માટે પૂજેપકરણથી ભરેલી એક પેટી ગંગાના પ્રવાહમાં તરતી મૂકી છે. તે આજે આવી પોંચશે. માટે તમે શિધ્રપણે જઇને ગ્રહણ કરે ને તેને ઉઘાડ્યા વગર મારી પાસે લાવે, જો ઉઘાડશે તે મંત્રમાં વિઘ થશે.” પરિવ્રાજકની વાતથી વિસ્મય પામેલાં શિષ્યો મઠથી દૂર બે ગાઉ પ્રમાણ ભૂમિએ ચાલ્યા ગયા
ગંગાના કાંઠે આવેલી એ તીર્થભૂમિએ જઇને ગંગામાં પેટીને શેધતા આમતેમ ફરવા લાગ્યા, દરમિયાન વચમાં એક ઘટના બની ગઈ.
તે ભદ્રક શહેરને સુભમ નામે રાજા નાવમાં બેસીને ગગા નદીની સહેલ કરી રહ્યો હતે તેણે અકસ્માત આ મંજુષાને જેવાથી પિતાના માણસો મારફતે ગ્રહણ કરાવી નદીને કાંઠે રહેલા પોતાના મહેલમાં મંગાવી ને તુરતજ ઉડાવી તો અદભૂત સ્વરૂપવાળી અમને જોઈને તે મેહ પામી ગયો. પિતાના મંત્રીને કહેવા લાગ્યા, “અરે મંત્રી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૫૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
આ આશ્ચર્ય તા જો ?' તે અમારા રૂપની તારીફ કરવા લાગી ગયા.
રાજાની આવી વ્યાકુળતા છતાં દુ:ખની મારી અમે કાંઈ ખેાલી શકી નહિ, પણ રાજાના મનાભાવ જાણીને મંત્રી એલ્યા. સ્વામી! આવી શ્રૃંગારથી શણગારેલી કન્યાઓ કારણ વગર કાઈ ત્યાગ કરે નહિ, કાઇએ પેાતાના સ્વાની સિદ્ધિને માટે ગ`ગામાં આ બન્ને બાળાને વહેતી મૂકી હશે, માટે આ કન્યાઓને ગ્રહણ કરી બીજી એ સ્ત્રીઓને મળુષામાં પૂરી વહેતી મુકી દ્યો. ”
“અરે ગંગાને વળી સ્ત્રીઓનું શું કામ? એ વાનરીઆને પૂરી પેટી વહેતી સુકી ઘોતે એટલે પત્યુ” વચમાં એક જણ આલ્યા.
રાજાને આ વિચાર પસ' પડવાથી જંગલમાંથી એ વાનરીઓ મંગાવી મંજીષામાં સ્થાપન કરી પેટી હતી તેમ બંધ કરીને ગંગામાં પાછી તરતી મૂકી દીધી.
કેટલાક સમયબાદ મંજીષા ગગાના પ્રવાહમાં તરતી આવતી એ શિષ્યાએ જોવાથી ગુરૂની વાણીની પ્રશંસા કરતા તેમણે એ મંજીષાને ગ્રહણ કરી. ગુરૂ પાસે લાવી ગુરૂને અર્પણ કરી. ગુરૂએ એક ગુપ્ત એરડામાં તે પેઢી મૂકાવી,
આજના દિવસને ધન્ય માનતા તે પરિવ્રાજક સૂ અસ્ત થયા પછી પાતાના શિષ્યાને કહેવા લાગ્યા. હું શિષ્યા ! તમે બધા આજે માના દ્વારને તાળુ મારીને દૂર રાત્રી વ્યતીત કરજો. કાઈની બ્રૂમ સાંભળેા તે પણ તમે મઠ પાસે આવશેા નહિ, મારો મંત્ર સિદ્ધ થયા પછી હું તમને મેલાવીશ,” શિષ્યા પણ ગુરૂનું વચન અંગીકાર કરી માને તાળું લગાવી માથી દૂર થયા.
પેલા પરિવ્રાજક મનમાં રામાંચ અનુભવતા પેટી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૫૫
એકવીશ ભવને સ્નેહસંબંધ સમીપે આવીને બે, “હે ભદ્ર! ગંગાદેવીએ પ્રસન્ન થઈને તમારા બન્નેનો વર થવાનું મને વરદાન આપ્યું છે. તો દેવ જેવા મારી યાચનાને ભંગ તમારે ન કરવો, હું આજથી તમારે કિંકર છું.” એવા મંત્રને ભણતાંપેટી ઉઘાડીને પરિવ્રાજકે પેટીમાં પિતાને હાથ નાંખ્યો તેટલામાં તે ચપળ સ્વભાવવાળી અને પેટીમાં પુરાઈ રહેવાથી ક્રોધાયમાન થયેલી, તેમજ ભૂખ અને તરસથી વ્યાકુળ થયેલી એ વાનરીઓએ એને વલુરી નાખ્યો,
વાનરીઓના ત્રાસથી બૂમે બૂમ પાડતો પરિવ્રાજક ધમપછાડા કરવા લાગ્યું. “અરે શિષ્યો! દે ! દોડે! આ દુષ્ટ વાનરીઓએ મને ફાડી ખાધા-મારી નાખ્યો.” એ પ્રમાણે વિલાપ કરતે તે મૂચ્છિત થઈને ભૂમિ પર પડી ગયે તેની ભૂમે સાંભૂળવા છતાં તેના શિષ્યોમાંથી કોઈ તેની પાસે આવ્યું નહિ,
એ ભૂમિ પર પડેલા પરિવ્રાજકના શરીરને ચુંથતી તેના હાડ માંસનું ભક્ષણ કરતી ને રૂધીરનું પાન કરતી વાનરીઓથી રાત્રીના ચારે પ્રહર વિદીર્ણ થતા પરિવા"જક મરણ પામીને અજ્ઞાન તપથી અજ્ઞાનથી ભરેલા રાક્ષસ થયો. વાનરીઓ પણ ત્યાંથી લાગ મલતાં નાશી ગઈ, પ્રાત:કાળે શિષ્યો ગુરૂને મરણ પામેલા જાણી તેમની ઉત્તર કિયા કરતા શોક કરવા લાગ્યા,
રાક્ષસ થયેલા પરિવ્રાજકે વિલંગણાનથી અભૂમ રાજાને આ બધો વ્યતિકર જાણું તરતજ સુબૂમ રાજાને મારી નાખે, એના જુલમથી નગરના લેકે નાશી ગયા, પણ પરભવના પ્રેમથી અમે બન્નેને તે મીઠી નજરે જેતે તે જ્યારે બહાર જાય છે ત્યારે વેત અંજનથી કરીએ બનાવે છે અને આવે છે ત્યારે કૃષ્ણજનથી આપે પ્રગટ કરે છે,
The
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #264
--------------------------------------------------------------------------
________________
૬.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
આ અમારી કથા છે. આ રાક્ષસના પંજામાં આજ કેટલાય સમયથી આ કેદખાનામાં પડેલાં અમે હેરાન થઇ રહ્યાં છીએ, તો હે સજજન ! આ યમના બંધુસમાન પાણીના પંજામાંથી અમને મુક્ત કર” એ બાળાએ એ પ્રમાણે પિતાની વાત પૂરી કરી,
તેમની વાત સાંભળી દયાથી કેમલ હૃદયવાળો સુમિત્ર છે . તે રાક્ષસ કયારે ગય છે ને ક્યારે આવશે ?
તે રાક્ષસ, રાક્ષસદ્વીપમાં જાય છે તે બે ત્રણ દિવસે આવે છે. અહીંયાં એની મરજી પડે ત્યાં સુધી અઠવાડીયું, પખવાડીયું રહે છે ને પછી પાછો ચાલો જાય છે. પરંતુ આજ રાત્રે તે જરૂર આવશે. માટે હે સુંદર! આજની રાત તમે ભોંયરામાં રહો, પ્રભાતે તેના જવા પછી આપણને જેમ ગ્ય લાગશે તેમ કરશું.” સુમિત્રને એ વિચાર યોગ્ય લાગવાથી તે નીચે ઉતરી ભૂમિગૃહમાં છુપાઈ ગયે, તે પહેલાં વેતાંજનથી તે બને બાળાઓને કરભીરૂપે કરી હતી તેવી વ્યવસ્થા કરી દીધી. •• સંધ્યા સમયે રાક્ષસ આવી પહોંચે તે બન્ને કરલી યુગલને મૂળ સ્વરૂપ ધારણ કરાવતો બે , “છી! છી! મનુષ્ય ગંધ અહીં ક્યાંથી? “અહીં મનુષ્ય કયાંથી? અમે બન્ને જ માત્ર મનુષ્ય તો છીએ. સિવાય કઈ નહિ, તે મને સીએ રાક્ષસને વિશ્વાસ પમાડતી બેલી. - તેમના વચનથી વિશ્વાસ પામેલો રાક્ષસ રાત્રી વ્ય રીત કરીને પ્રાત:કાળે જવાની તૈયારી કરવા લાગ્યો. પોતાને કરભી બનાવે તે પહેલાં એ બન્ને બાળાઓ બોલી,
અમે એકલી અહીં ભય પામીએ છીએ માટે તમારે વરાણી આવવું.”
રાક્ષસ એમનું વચન સાંભળી-અંગીકાર કરી કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #265
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ બધ
૨૫૭
કરીને ચાલ્યા ગયા. તેને ગયેલા જાણી - સુમિત્ર શિઘ્રપણે ભૂમિગૃહથી ઉપર આવી એ બન્ને કરભી યુગલને કૃષ્ણાંજનથી મૂળસ્વરૂપે પ્રગટ કરી.
એ બન્ને મહા રૂપવાન કન્યાઓને ઝટ નીચે ઉતારી તેણે બન્નેને કરભી બનાવી દીધી, એકની ઉપર રત્ન વગેરે ઝવેરાત લાદ્યું અને બીજી ઉપર પાતે ખેડા, પેલી ખન્ને અજનની ડબી તેમજ સળીઓ સાથે લઇને શીવ્રતાથી મહાશાલપુર નગર તરફ ચાલ્યા.
તેને મહાશાલપુર તરફ જતાં માર્ગોમાં એક સિદ્ધ પુરૂષ મળ્યા, એ ત્રસિદ્ધ પુરૂષને પાતાની સર્વે હકીક્તથી માહીતગાર કર્યા. સિદ્ધ પુરૂષે એની ભીના સાંભળી સુમિત્રને આશ્વાસન આપ્યું,
પછવાડે રાક્ષસ ક્રોધથી ધમધમતા ને પૃથ્વીને કા વતા ત્યાં આવી પહેાા, એ ભયકર રાક્ષસને જોઇ સુમિત્ર તા નાસી ગયા પણ પેલા સિદ્ધ પુરૂષે મંત્ર વિદ્યાથી એ બળવાન રાક્ષસને થંભાવી દીધા.
મંત્રની અપૂર્વ શક્તિથી રાક્ષસના મદ ગળી ગયે, મંત્રસિદ્ધ પુરૂષને નમસ્કાર કરતા ખેલ્યા. હું મહુા ભાગ! મને મુક્ત કર. મળવાન એવા અમારાથી પણ મંત્રશક્તિ અધિક બળવાન છે તે મેં આજેજ જાણ્યુ !” આ સુમિત્ર સાથેના વૈરના ત્યાગ કર!” એ સિદ્ધ પુરૂષે રાક્ષસને હાકાટતાં કહ્યું,
તમે કહેશેા તેમ કરીશ, પણ આ મારી એ પ્રિયાએ બંને પાછી અપાવે.. ” રાક્ષસે કહ્યું,
,,
અરે અધમ! આ પરસ્ત્રી તારે શુ' કામની છે? પૂર્વે પણ એ સ્ત્રીઓના લાભથી તું અકાળ મરણ પામી પલિતરાક્ષસ થયા છે માટે હવે તા એધ પામી તેમના ત્યાગ
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૫૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કર સિદ્ધ પુરૂષના વચનથી બેધ પામેલા રાક્ષસે તેનું વચન અંગીકાર કર્યું, પછી તો સુમિત્રને ખમાવી બન્ને સ્ત્રીઓ અને દલિત તેને અર્પણ કરી પિતાને સ્થાનકે ચાલ્યો ગયો.
સુમિત્ર પણ સિદ્ધ પુરૂષને ઉપકાર માનતો ને એના ગુણેને યાદ કરતાં મહાશાલપુરનગરમાં આવ્યો ત્યાં ભાડે મકાન રાખી બન્ને પ્રિયાઓ સાથે સુખ ભેગવતે આનંદમાં કાલ નિર્ગમન કરવા લાગે
મેલાપ, મહાશાલપુરમાં વૃદ્ધ અકાએ મણિની ચોરી કર્યા પછી ગુપચુપ સમયવર્તીને સુમિત્ર તે નિકળી ગયે, સુમિત્રના જતા રહેવાની ખબરથી અક્કા તે રાજી થઈ ગઈ હતી. “ઠીક થયું તે ટાઢા પાણીએ ખસ ગઈ.”
સુમિત્રના જવાથી રતિસેના તો દુ:ખી દુ:ખી થઈ ગઈ, તેણીએ તે ખાનપાન તજી દીધાં, સ્નાન કરવું, વસાલંકાર ધારણ કરવા એ પણ છોડી દીધું. સુમિત્ર ઉપર એક પ્રીતિવાળી રતિસેનાને ત્રણ ઉપવાસ થયા, એક સુમિત્રનોજ જાપ કરતી ને તેનામાંજ એક ભક્તિવાળી રતિસેનાનું મન કયાંય રમતું નહિ,
રતિસેનાની આ સ્થિતિ જોઈ એની માતા કુટિની ગભરાણી હાય! આમ તે પુત્રી મરી જશે શું ?” મનમાં વલોપાત કરતી રતિસેના પાસે આવીને બેલી. “અરે પુત્રી! તને થયું છે શું ? આ નગરમાં અનેક ધનવાન અને રૂપવાન નવજવાને એક એકથી અધિક છે. તારૂં રસભર્યું મન કેઈનીય સાથે નથી રમતું શું ? મન ગમતાં ભજન કર, આપણે તે એક ધનને જ વરીયે મનુષ્યને નહિ.” કુટિનીએ રતિસેનાને સમજાવવા માંડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #267
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવન નેહસંબંધ
૨૫૯ - કુકિનીનાં વચન સાંભળીને સુમિત્રમાં એક નિષ્ઠાવાળી રતિસેના બેલી. “અનેક નદીઓના સંગમે કરીને પણ સમુદ્ર તૃપ્તિ પામતો નથી, અગ્નિ જેમ જેમ કાષ્ટને ગ્રહણ કરે છે તેમ તેમ તેની ભૂખ વૃદ્ધિ પામે છે. તેમણે પાપિણી! મારા સ્વામીએ તને ધનથી માલામાલ કરવા છતાંય તારું પેટ ભરાયું નહિ, પણ યાદ રાખજે અગ્નિ મારા શરીરનો ભલે સ્પર્શ કરે કિંતુ સુમિત્રને છોડીને બીજે સુંદરમાં સુંદર ગણાતે નર પણ મારા શરીરને નહિ સ્પશી શકે!
રતિસેનાને અનેક રીતે સમજાવવા છતાં એને નિશ્ચય અડગ જાણીને કદિનીએ આખરે નમતું મૂકીને સુમિત્રને શોધી કાઢવાનું કબુલ કરી પારણું કરાવ્યું. ત્યારથી અક્કી નગરના ચારે ખુણે શેાધ કરતી ભમવા લાગી, પણ સુમિત્રની ભાળ કાંઈ મળી શકી નહિ,
કેટલાક સમય પસાર થઈ ગયો ત્યારે એક દિવસે કુટિની બજારમાંથી જતી હતી તે સમીપે રથની અંદર વસ્ત્રાલંકારથી સુસજજ બેઠેલા સુમિત્રને જોઈ તેની પાસે દોડી આવી,
હે સુંદર! હે મહાભાગ! તું આમ એકાકી અમને કહ્યા વગર જતો રહ્યો તે સારું કર્યું નહિ, મારી નિર્દોષ પુત્રી તારા વિરહથી દુખને અનુભવ કરતી મરવા પડેલી છે તે તું ત્યાં આવીને મારી પુત્રીને જીવિતદાન આપ, અરે! એવું કેઈ સ્થાન નથી કે જ્યાં અમે તારી ધ ન કરી હોય, છતાં બહારથી મનહર પણ અંદરથી કઠોર હૃદયવાળા તેં અમને નિર્દોષને તજી દીધાં એ કાંઇ સારું કર્યું કહેવાય નહિ.”
માયા કપટ ભરેલાં કુટિનીનાં વચન સાંભળી એના પહાવભાવ જોઈ સુમિત્ર વિચારમાં પડ્યો, “અહો! હજી
કા વ
વરહથી
મારી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #268
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પણ એ પોતાની માયા છેડતી નથી. પોતાના પાપને છુપાવી ફરીને પણ મને કઈ આશાએ ઠગવા આવી હશે ? પણ માયાથી ગ્રહણ કરેલું મારું ચિંતામણિ હું પણ માયાવડે કરીને ગ્રહણ કરું તો જ ખરે એ તે “ પ્રતિ शाठयं कुर्यात्"
મનમાં વિચાર કરી સુમિત્ર મધુર ભાષાએ બોલ્યો, અરે ! તમે મને મળ્યાં તે સારું થયું. હજી તો ગઈકાલેજ
આ નગરમાં આવેલો છું, પણ કાર્યની વ્યગ્રતાથી તમને મળવા અવાયું નથી તે માફ કરજો, દૂરદેશથી હું પુષ્કળ ધન કમાઈ લાવેલો તેની વ્યવસ્થા કરીને બનતા લગી સાંજના આવીશ, અરે દૂર હોવા છતાં એક પણ દિવસ તમને હું ભૂલ્યા નથી, દિવસે શું કે રાત્રે શું ખાતાં કે પીતાં પણ તમારું સ્મરણ હૈયામાંથી દૂર થતું હોય તો મને તમારા સમ છે .” * સુમિત્રની મધુર વાણી સાંભળીને તે અકાએ વિચાર્યું
આ મારા પાપને જાણતો નથી તેથી ભલે એ આવે એનું ધન વાતવાતમાં ન પડાવું તો મારું નામ અકા નહિ, પણ પેલું રત્ન તે હું એને આપીશજ નહિ,” એમ વિચારતી સુમિત્રને આમંત્રણ આપી તે કદિની ચાલી ગઈ. રતિસેનાને પણ એ હર્ષના સમાચારથી ખુશી કરી ને
સાયંકાળે સુમિત્ર તૈયાર થઈને પેલી શ્વેતાંજનની હબી ગ્રહણ કરીને રતિસેનાના મકાન તરફ ચાલ્યો. રતિસેના પાસે આવીને આડી અવળી વાતેથી તેણીને ખુશી કરી, “જો પ્રિયા! તને કાંઈક આશ્ચર્ય બતાવું !
એ આશ્ચર્ય જેવાને આતુર થયેલી રતિ સેનાની આંખમાં પેલું વેતજનનું અંજન કરી કરભી (હાથિણી) બનાવીને પિતાને મકાને ચાલ્યો ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #269
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૬૩ . પ્રાત:કાળે કુદિનીએ પોતાની પુત્રીને બદલે હાથિણી જેવાથી છાતી કુટતી માથાં પછાડવા લાગી, એના પિકારથી આડોશી પાડોશી ભેગાં થઈ ગયાં. એમના પૂછવાથી અકા બોલી. “આ દુષ્ટા રાક્ષસીરૂપ કરભી મારી પુત્રીને ખાઈ ગઈ, હું શું કરૂ? ક્યાં જાઉ?”
અરે! તારી પુત્રી સાથે હાલમાં કેણ રહેતું હતું? એક જણે પૂછ્યું. “કેઈક પરદેશી, જેનું નામ, ઘમ હું કઈ જાણતી નથી. અક્કા બોલી, - કુટિનીને જવાબમાં લોકે બોલ્યા “નકી તારી પુત્રીને કંઇક અપરાધથી એ પરદેશીએ જ તેણીને કરભી કરેલી જણાય છે તો ઝટ રાજસભામાં પોકાર પાડ, નહિતર એ પરદેશી નાસી જશે.” - લેકની સલાહથી કુકિનીએ વીરાંગદ રાજાની સભામાં ફરિયાદ કરી પોતાની હકીકત કહી સંભળાવી. કુદિનીની આ રસભરી કથા સાંભળી રાજા સહિત રાજસભા હાસ્ય ચકિત બની. રાજા વિચારમાં પડે. “આવી શક્તિ ધરાવનાર પુરૂષ કેણ હશે! રખેને મારે મિત્ર તે ન હોય!
રાજાએ રાજપુરૂષને હુકમ કર્યો, “આ અકા ડોશીની સાથે આપણું નગરમાં એ પુરૂષની તપાસ કરે. આ ડશી જે પુરૂષને બતાવે તેને આદરમાન સહિત રાજસભામાં હાજર કરે
રાજાની આજ્ઞાથી રાજપુરૂષે નગરમાં ભમતા ભમતા જ્યાં સુમિત્ર રહેતો હતો ત્યાં આવી પહોંચ્યા. કુદિનીના - અતાવવાથી એ પુરૂષને સમજાવીને રાજપુરૂએ રાજસંભામાં તેડી લાવી રાજાની સમક્ષ રજુ કર્યો,
રાજપુરૂષ સાથે દૂરથી આવતા સુમિત્રને ઓળખીને રાજા એકદમ સિંહાસનથી ઉઠીને એ પુરૂષને ભેટી પડયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #270
--------------------------------------------------------------------------
________________
૬૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
હે ધરાજ ! કુશળ તા ા તે ?” રાજા સુમિત્રને ભેટી હસીને આણ્યા.
એ હાથ જોડી નમસ્કાર કરતા સુમિત્ર એક્લ્યા “દેવની કૃપાવડે,”
મિત્ર! આ ડેાશીની પુત્રીને તે કરભી શા માટે અનાવી તેનું કારણ મને વિસ્તારથી કહે,”
રાજાના પૂવાથી સુમિત્ર મૃદુ હાસ્ય કરતા ખેલ્યા. “મહારાજ ! જગલમાં વનવૃક્ષનાં પાંદડાં તે સુખેથી ચરે, તે આ ડાશીને ગામાંતરે જવું હોય તે તેના ઉપર બેસીને જઇ શકે, એના ભાજનનાય અને ખર્ચ નહિ, તેથી મેં અને કરભી મનાવી છે. દેવ !”
તેનાં હાસ્યજનક વચન સાંભળી ધમધમી રહેલી કુર્દિની ખેાલી, “હે ધૃત્ત ! હે જાદુગર ! રાજસભામાં રાજાની આગળ તા . સાચુ બેલ જરી, તારૂ` ડહાપણ તેા જોયુ, પ્રથમ મારી પુત્રીને સજ્જ કર, પછી તારા ડહાપણની વાત કર.”
રાશીની વાત સાંભળી સુમિત્ર એક્લ્યા. ઉતાવળી ન ચા, જરા ધીરી થા ધીરી, મેઢા પેટવાલીરાસભી (ગધેડી) મનાવીને તને લેાકેાની વિષ્ટા ચરાવું ત્યારેજ મારૂ ડહાપણ તે તને જણાશે, સમજી? હજી ડાહી થઇને મારા મણિ પાછે. આપ”
સુમિત્રની વાત સાંભળી રાજા બાલ્યા કયા મણિ ?” સ્વામી! જેના પ્રભાવથી આપણે જગલમાં મન ભાવતાં ભાજન કરતા હતા. ઘરની માફક રહેતા હતા. એ મણિ આણે ચારી લીધેા છે દેવ !” સુમિત્રની વાત સાંભળી આંખ લાલચાળ કરતા રાજા રાશીને ડારતા ગોરે દુષ્ટા! આ વાત ખરી છે ? સાચુ· મેાલજે નહીતર તારી ખાના ખરામી થઇ જશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #271
--------------------------------------------------------------------------
________________
તિસેનાને ન સુમિરર મીતિવાળી માતાના
એકવીશ ભવને નેહસંબંધ
રાજાના રોષથી ભયથી ધ્રુજતી કુટિની સુમિત્રના પગમાં નમસ્કાર કરતી બોલી. “મને માફ કર, તારે મણિ ગ્રહણ કરીને પણ મને રાજાના ભયમાંથી મુક્ત કર.”
સુમિત્રે રાજાને સમજાવવાથી રાજાએ એને ભય મુક્ત કરી, ડોસીએ મણિ લાવીને સુમિત્રને સ્વાધીન કર્યો, સુમિત્રે રતિસેનાને સજજ કરી, રતિસેના પોતાની માતાના સ્વરૂપને જાણ સુમિત્રમાં ગાઢ પ્રીતિવાળી થયેલી હોવાથી અકાએ રતિસેના સુમિત્રને આપી. રાજાના આદેશથી રતિસેનાને મેળવી સુમિત્ર આનંદ પામે.
રાજાએ સુમિત્રને પિતાના મહેલની બાજુએ મનહર અને ગગન ચુંબિત રંગમહેલ નિવાસ માટે આપો. ત્રણે પ્રિયા સાથે મોજ કર સુમિત્ર રાજાના પ્રસાદથી મિત્રમાંથી મંત્રી થયા,
એક દિવસે રાજા સુમિત્રને કહેવા લાગ્યા, “હે મિત્ર! તને મણિનો લાભ શી રીતે થયે? તેમજ મને મુકીને તુ કેમ જતો રહ્યો? આટલો બધો વખત તું કયાં રહ્યો? શું સુખદુ:ખ ભોગવ્યું ? તે તમામ વૃત્તાંત મને કહે.” રાજાની જીજ્ઞાસા તૃપ્ત કરવાને સુમિત્રે મણિ સંબંધી તેમજ બીજે પણ પિતાને સર્વ વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યો, જે સાંભળીને આશ્ચર્ય પામેલે રાજા બોલે,
“જગતમાં લક્ષ્મી ઉદ્યમથકી મલે છે, પચ્યાહારથકી શરીર નિરોગી નથી રહેતું શું ? પુણ્યથી સ્વર્ગ કે અપવર્ગ પણ મેલેજ.
હે પ્રભે! પુણ્ય વિના વ્યવસાય પણ ફોતરાંની માફક નિષ્ફળ જાય છે. જગતના પરમ પદાર્થ તે પુણ્ય વગર નથી મલી શક્તા, આપને વિના ઉદ્યમે રાજ્ય લક્ષ્મીની પ્રાપ્તિ થઈ તે પણ પુણ્યના ઉદયથીજ સમજવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #272
--------------------------------------------------------------------------
________________
२६४
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુમિત્રે રાજાને પુણ્યને મહિમા સમજાવતાં પેલા શૂન્ય નગરને ફરીને વસાવવાની વાત પણ કરી દીધી.
કેટલોક કાલ સુખમાં વ્યતીત કર્યા પછી રાજા સુમિત્રને લઇને તે શૂન્ય નગર મહાપુર તરફ ગયો, એ શૂન્ય નગર મહાપુરને ફરી વસાવી એક માણસને તેના કારભાર માટે પસંદ કરી પોતાની આણ પ્રવર્તાવી, રાજા વીરાંગદ સુમિત્ર સાથે મહાશાલપુર નગરે આવ્યા, બને ભાગસુખરૂપી સમુદ્રમાં મગ્ન થયેલા પિતાને કાલ સુખમાં વ્યતીત કરવા લાગ્યા, “રત્નશિખ રાજાની સભામાં એક કથાકારે આ પ્રમાણે પિતાની વાર્તા પૂરી કરી. ખુશી થયેલા રાજાએ ભેટ આપીને એનેય ખુશી કર્યો.
રત્નશિખ - વીરાંગદ અને સુમિત્રની કથા સાંભળી આશ્ચર્ય પામેલે રશિખ રાજા તેમને ભારે પુણ્યની પ્રશંસા કરતે મનમાં વિચાર કરવા લાગ્યો. “હું પણ પરદેશમાં જઈને મારું ભાગ્ય અજમાઉં તે ! વીરાંગદની માફક મારૂ પણ પુણ્ય કેટલું છે તેની પરીક્ષા તે કરી જોઉ”
એક દિવસે રાજ રત્નશિખે પિતાને એ પરદેશ ગમનને અભિપ્રાય પૂર્ણભદ્ર મંત્રોને નિવેદિત કર્યો. પુણ્યના ફલરૂપે મળેલું મોટું રાજ્ય છોડી વિદેશ ગમન ઇચ્છનાર રાજાની વાત સાંભળીને નવાઇ પામેલ મંત્રી બે “દેવ! આપની ઈચ્છાની આડે કેણ આવી શકે તેમ છે, છતાં પણ હું આપને કઈક વિનંતિ કરવા ઇચ્છું છું.”
મંત્રીએ આડકતરી રીતે વિદેશગમનની મુશ્કેલીઓ સૂચવવી શરૂ કરી. “વિદેશ દુ:ખે કરીને ગમન કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #273
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
ચોગ્ય છે. ડગલેને પગલે વિઘોને એમાં પાર નથી. પળ મેળવીને શત્રુઓ એવી તક જવા દેતા નથી. આપ સુકમલ કાયાવાળા છો તેથી ભાગ્યથી પ્રાપ્ત થયેલું આ રાજ્ય હે
સ્વામી! આપ ભેગાવો. પૂર્વ પુણ્યના સાક્ષાત ફલ સમાન - આ માટે રાજ્ય આપને મલવા છતાં આપ એથી વિશેષ કયા ફલને ઈ છે છેવાર?”
મંત્રીએ સારી રીતે સમજાવવા છતાં રાજાએ પોતાને નિશ્ચય છોડો નહિ, નિશા સમયે ને રાત્રીના ચતુર્થ પ્રહરે હાથમાં માત્ર એક ખગને ધારણ કરીને ગુપચુપ રાજ નગર બહાર નિકળી ગયે. સારા શકનથી પ્રેત્સાહિત થયેલ રત્નશિખ ઉત્તર દિશા તરફ ચાલ્યા
મનેરથરૂપ રથમાં આરૂઢ થઇને પુણ્યરૂપી સૈન્યથી પરવરેલો અને સંતોષરૂપ મંત્રીએ યુક્ત રત્નશિખ અનેક ગ્રામ, નગર, પર્વત, નદી, નાળાં, વગેરેને જોતો, નવીન કૌતુકને નિહાળતે મુનિની માફક ક્ષમાને ધારણ કરતા, ભૂખ અને તૃષાને સહન કરતે, પૃથ્વી ઉપર શયન કરી સુખદુ:ખમાં સમાન વૃત્તિને ધારણ કરતા હતા. દેશદેશની હવાને નિહાળતો રત્નશિખ અનુક્રમે ભયંકર અટવામાં આવ્યો
એ ભયંકર અટવીમાં તે હિંમતપૂર્વક કેઈને પણ ભય રાખ્યા સિવાય આગળ વધે તો એક ભયંકર અને વિકરાળ, વિચિત્ર ગજરાજ એણે જે, એ વિકરાળ ને મદોન્મત્ત હસ્તી નિરંકુશપણે વનની હવા ભેગવતો હતો. તે દરમિયાન તેની નજર સામે આવી રહેલા આ નર પર પડી.
પિતાની સામે આવતા આ નરને જોઈ ધુંવાપુવા થયેલ ને બીજાની હાજરીને નહિ સહન કરનારે ગજરાજ ક્રોધથી ધમધમતે એ પુરૂષને હણવાને તેની તરફ ધસ્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #274
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પિતાની સામે દેડડ્યા આવતા આ વિકરાળ ગજરાજને જોઈ, એ નર (રત્નશિખ) સાવધ થઈ ગયે, હસ્તી સાથે યુદ્ધ કરત ને એને ભગાડીને દોડાવીને થકવી નાખતા રત્નશિખે શિધ્રપણે હાથીને વશ કર્યો. હાથી પરિશ્રમિત થઈને મદરહિત થઈ ગયો
આકાશમાંથી મનોહર અને સુગંધમય પુપની ગુ થેલી એક સુંદર પુષ્પમાળ એ વિજયી રત્નશિખના કંઠમાં પડવાથી રત્નશિખે ઉંચે નજર કરી તે ઈકની. મનહર અસર સમાન એણે વિદ્યાધર બાળાઓને જોઈ, એમના મુખેથી સાંભળ્યું. “સારૂ થયુ, સારૂ થયું” એમ બોલતી તેણીઓ ચાલી ગઈ.
રત્નશિખ પણ એ પર્વત સમાન ગજરાજ ઉપર આરૂઢ થઇને પેલી સુગંધમય પુષ્પમાળથી શોભતો ઉત્તર દિશાએ ચાલ્યો. આગળ જતાં તેણે મનહર અને સ્વચ્છ જળથી ભરેલું સરોવર યુ. એ જળમાં કીડા કરવાને હાથીને છુટે મુકી પતે ભૂમિ ઉપર કુદી પડે,
એ જલનું પાન કરી સ્નાનથી શ્રમને દૂર કરતો રાજા રત્નશિખ સવરને કાંઠે રહેલા એક મોટા વૃક્ષની નીચે બેઠો, તેની આગળ કેટલીક યુવતીઓ દિવ્ય વસ્ત્રોને લઈને આવી, દિવ્ય વસ્ત્રોને આપી તાંબુલાદિકવડે રાજાને સત્કાર કરતી તે રમણીયે બેલી. “અપૂર્વ દેવ એવા આપનું સ્વાગત છે ! આપને વિજય હે.”
હું અપૂર્વ દેવ કેવી રીતે ? ” રાજાએ વિસ્મય પામીને પૂછયું,
“ઘણા કાલ સુધી સેવા કરીયે ત્યારે દેવતાઓ તો જે પ્રસન્ન થયા હોય તે સુખને આપે છે ત્યારે આપે તો દૃષ્ટિ માત્રથી અમારી સખીને સુખ આપ્યું એ અપૂર્વત નહિ તે બીજુ શું ?” એક સખી બોલી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #275
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
એ સ્ત્રીઓનાં વચન સાંભળી રાજા બોલ્યો, “કોણ તમારી સખી? તેણીયે મને કયારે જોયો?” રાજાની વાત સાંભળીને સખી બોલી કે
હે વીર! સાંભળો. ઉત્તર દિશાને વિષે વૈતાઢય નામે પર્વત પૂર્વ પશ્ચિમ સમુદ્રમાં પિતાની પાંખને ફેલાવતે પૃથ્વીને જાણે માનદંડ હોય તેવી રીતે રહેલો છે. ત્યાં સુરસંગીતપુર નામે નગરમાં સુરણ નામે વિદ્યાધરને રાજા હતા, તેને ભિન્નભિન્ન રાણુઓ થકી શશિવેગ અને સુરગ નામે બે પુત્ર થયા.
અન્યદા વૈરાગ્યમય હૃદયવાળા સૂરણે વડીલપુત્ર શશિવેગને રાજ્ય સમર્પણ કરી દીક્ષા ગ્રહણ કરી આત્મ સાધના કરી, શશિવેગ પાસેથી રાજ્યની જીજ્ઞાસાવાળા સુવેગે પોતાના મામા સુવેગને આશ્રય ગ્રહણ કરી તેની મદદથી સૈન્ય વડે શશિવેગના નગરને ઘેરી લીધું, મંત્રીએના કહેવાથી રાજનગરને ત્યાગ કરી શશિવેગ પોતાના પરિવાર સાથે ચાલે ગયે.
આ મહા અટવીમાં રહેલા સુગિરિ પર્વત ઉપર નવીન નગરની સ્થાપના કરીને સૈન્ય સાથે શશિવેગ રો, અનુક્રમે તેની ચંદ્રપ્રભા નામે પુત્રી યુવાવસ્થામાં રમવા લાગી. તેને જોઇને નિમિત્તિઓએ કહ્યું, “હે રાજન! જે પુરૂષ આ બાલાને પરણશે તેની સહાયથી તમને રાજ્ય મલશે.”
નિમિત્તિયાની વાણી સાંભળી રાજા બે, “આ બાળાને પતિ કે શું થશે? ને એ ઓળખાય પણ શી રીતે?
સુઝિવપુર નગરના રાજા વસુતેજસને મદોન્મત્ત ગજરાજ આલાન સ્થંભને તોડી જગલમાં ચાલ્યો જશે તેને જે વશ કરશે તે જ આ બાળાનો પતિ સમજજે, નિમિત્તજ્ઞ પુરૂષે રાજાને ઓળખાણ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૬૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર “આજે તમે એ દુમ હાથીને વશ કરવાથી વિમાનમાં રહેલી એ બાળાએ તમારા કંઠમાં પુષ્પમાળ નાખી ને આ વસ્ત્રાભરણ પણ તેણીએજ મોકલાવ્યું છે. તમને જોતાંજ એ બાળા તમારા પર પ્રીતિવાળી થયેલી છે.” વિદ્યાધરીએ રત્નશિખને વાત કહી સંભળાવી.
તે વાત દરમિયાન કેટલાક ઘડેસ્વારે ત્યાં આવી પહોંચ્યા. રત્નશિખ પાસે આવી એક ઘડેસ્વારે નમન કરી પૂછયું, “મદેન્મત્ત ગજરાજ પર આરૂઢ થયેલ પુરૂષ કયાં ગયે તે તમે પ્રસન્ન થઈને કહો, તેના શરીરને કુશલ તો છે ને ?
એ પુરૂષને પ્રશ્ન સાંભળી વિદ્યાધરી બોલી. “શું ગજેન્દ્રના ચારને તમે પકડવા આવ્યા છે. વારં?”
“ના, ના, એમ નહિ. અમારા સ્વામી તેમના પરાકમથી ખુશી થયા છતા તેમનું દર્શન ચાહે છે.” પેલો પુરૂષ બે ..
“આ પરાક્રમીએ જ આ મદન્મત્ત હસ્તીને વશ કર્યો છે. એમના સિવાય બીજાનું આવું પરાક્રમ કયાંથી હેય? તમારા સ્વામીને એ સમાચાર કહે કે જેથી તેઓ અહીં આવીને ભલે જુએ.” વિદ્યાધરી બેલી.
વિદ્યાધરીની વાત સાંભળીને ઘોડેસ્વારોએ પોતાના નગરમાં જઇને પોતાના રાજાને એ સમાચાર કહ્યા, રાજા વસુતેજસ ખુશી થતો એ પુરૂષને પિતાના નગરમાં લઈ જવાને તે સરોવરને કાંઠે આવ્યો.
વિદ્યાધરીઓના ચાલ્યા જવાથી સરેવરને કાંઠે રહેલા એકાકી રત્નશિખને તે માનપૂર્વક પિતાના નગરમાં તેડી લાવ્યો, રાજસભામાં યોગ્ય આસને બેસાડી વસુતેજસ રાજા બોલ્યો “હે વીર! મારે આઠ કન્યાઓ છે તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #277
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૨૬૯
પરણીને આ મારૂ રાજ્ય પણ તમે ગ્રહણ કરે. સંસારના
સ્વરૂપથી ભય પામેલો હું હવે સંયમને ગ્રહણ કરીશ, - કુમારે તેનું વચન અંગીકાર કરવાથી ચાર કન્યાઓ સાથે પાણિગ્રહણ કરાવી રાજ્યાભિષેક પણ કરી દીધો ઉપરથી કંઈક શિખામણની વાત કહી સંભળાવતાં રાજા,
“હે કુમાર! આ લોક અને પરલોક વિરૂદ્ધને ત્યાગ કર ન્યાયથી પ્રજાનું સારી રીતે રક્ષણ કરવું, રાજા જે પ્રજાનું ન્યાયથી પાલન કરે તે પ્રજા જે ધર્મ કરે તેને છો ભાગ રાજાને મલે, પાપી રાજા હોય તે પ્રજાના પાપને છઠ્ઠો ભાગ રાજાને મલે માટે શઠનું દમન કરીને સજજન પુરૂનું તારે રક્ષણ કરવું. તેથી હે રાજન! તમે પ્રજાનું એવી રૂડી રીતે પાલન કરજો કે તે અમને કદાપિ સંભાળ નહિ” નવા રાજાને સારી રીતે શિખામણ આપી સંયમ ગ્રહણ કરવાને તેણે રાજાની અનુમતિ માગી - નવા રાજાએ રૂડી રીતે દીક્ષા મહોત્સવ કરે છે એવા વસુતેજસ રાજાએ સદ્દગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી,
નશિખ રાજાએ ગુરૂ પાસે સમકિત ગ્રહણ કરી, ન્યાયથી પ્રજાનું પાલન કરવા લાગે
શશિવેગ રાજાએ આ સમાચાર જાણીને પિતાની કન્યા ચંદ્રપ્રભાને રત્નશિખ રાજા સાથે પરણાવી, ને એક હજાર વિદ્યા આપી સંપૂર્ણ શક્તિવાન બનાવ્યો. આ વૃતાંત જાણુને સુરવેગને મામો સુવેગ ક્રોધથી હાથીનું રૂપ કરી રત્નશિખાને મારવાને આવ્યો, - રાજાના ઉદ્યાનમાં એક વિચિત્ર હસ્તીની વાત જાણી રાજા હસ્તીને પકડવાને આવ્યું, અનેક ઉપાયને જાણનારા રજાએ આખરે એ ગજરાજને પકડી પાડીને ઉપર ચઢી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #278
--------------------------------------------------------------------------
________________
२७०
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
બેઠે કે હાથીએ આકાશમાં ઉડવા માંડયુ, ગજરાજની આ ચેષ્ટા જોઈ રાજાએ વજ મુકીથી એની પીઠ પર ઘા કર્યો, મુષ્ટિના પ્રહારથી વ્યાકુળ થયેલો ગજ “નમો:
મા કહતે ભૂમિ પર પડી મૂચ્છિત થઈ ગયે - “અરે મેં સાધર્મિકની આશાતના કરી એમ બોલતો રત્નશિખ એના મૂળ સ્વરૂપને જઈ વ્યાકુળ થઈ ગયા. શીત જળ અને પવનથી એને સાવધ કરી રત્નશિખ બોલે “અરે! તને ધન્ય છે કે દુ:ખમાં પણ તું જીનેશ્વર ભગવાનના નામને છોડતો નથી, ભાઈ! અજાણતાં મેં તારી આશાતના કરી છે તે મારા અપરાધને તું ક્ષમા કર.”
રત્નશિખના વચનથી શાંત થયેલા વિદ્યાધર બોલે, હે રાજન! તમારે કાંઈ દેષ નથી, મેં જેવું કર્યું છે તેવુંજ આ ભવમાં મને ફલ પ્રાપ્ત થયું, માણસ અજ્ઞાનતાથી પાપ કરે છે પણ તેના ફલને જાણતા નથી, કારણકે મધુર દૂધનું પાન કરનાર માર લાકડીના ભયને જેત નથી.” - “તમે કોણ છો ને આ બધું તમારે શા માટે કરવું પડયું રત્નશિખે પૂછયું તેના જવાબમાં વિદ્યાધર બે
વિદ્યાધરેનું ઐશ્વર્ય. આ વૈતાઢય પર્વત ઉપર ચક્રપુર નામે નગરનો અધિપતિ સુવેગ નામે હું વિદ્યાધર છું. સુરેગ મારે ભાણેજ થતું હોવાથી તેને પક્ષપાત કરીને શશિવેગ વિદ્યાધરને એના પિતાએ રાજ્ય આપેલું હોવા છતાં એને રાજ્ય પરથી દૂર કરીને મેં ભાણેજને રાજ્ય અપાવ્યું,
હાલમાં મેં જ્યારે સાંભળ્યું કે જામાતાની સહાયથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #279
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૭૧ શશિવેગ મારા ભાણેજ પાસેથી રાજ્ય ગ્રહણ કરવાને ઈચછે છે ત્યારે તમને મારવાની ઇચ્છાએ ગજનું રૂપ કરીને શીઘગતિએ તમારા ઉદ્યાનમાં આવ્યું પણ તમે દયાળુએ શિક્ષા કરીને પણ મને પ્રતિબધે. કારણકે રેગીને વૈદ્ય આપેલું તીખુ અને કડવું ઔષધ પણ ગુણકારી થાય છે,
આ વિષમય સંસારને જાણ્યા પછી ડાહ્યો પુરૂષ તેની જાળમાં ફસાતો નથી, જેથી હું પણ સંયમની અભિલાષાવાળો હોવાથી મારા રાજ્યને પણ તમે અંગીકાર કરો, જેથી નિર્મળ એવા સંયમને હું આરાધું. . એ દરમિયાન સુવેગ રાજાના અનેક વિદ્યાધર સુભા આવી પહોંચ્યા. શશિવેગ પણ પોતાના સૈન્ય સાથે આવી પહોંચ્યો પણ યુદ્ધના ભીષણ જગને બદલે અહીંયાં તે શાંત રસના તરંગે ઉછળી રહ્યા હતા. રાજપાટ છોડીને સંયમને અભિલાષી સુવેગ ફરીને રત્નશિખાને કહેવા લાગ્યો “હે ધર્મબંધુ! રાજ્યને ગ્રહણ કર, મને સંયમમાં વિદ્ધ ના કર !” સુવેગની આ વાત સાંભળી તેના સુભટો આશ્ચર્ય પામ્યા
સુવેગને શાંત કરતા રત્નશિખ અને શશિગ બોલ્યા, “હે સાહસિક! જગતમાં એક તમને જ ધન્ય છે કે આવું વિદ્યાધરના ઐશ્વર્યવાબુ મેહક સામ્રાજ્ય તૃણની માફક છાડવાને તમે તૈયાર થયા છે, છતાં હાલમાં તે તમે તમારું રાજ્ય ભેગો. સમય આવ્યે સંયમને આરાધજે કેમકે યૌવનવયમાં ઇન્દ્રિય નિગ્રહ દુર્જાય છે. પવનથી કંપા ચમાન ધ્વજાના જેવું ચંચળ મન છે માટે લીધેલા વ્રતને ભંગ થાય તો મહા અનર્થ કરનાર છે જેથી અત્યારે તો રૂડી રીતે રાજ્યને ભેગ. : રત્નશિખે અનેક રીતે સુવેગને સમજાવવા છતાં વેરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #280
--------------------------------------------------------------------------
________________
૨૭ર
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર થથી ભરેલા હૃદયવાળો સુગ વિદ્યાધરેશ્વર ચાર એવા ચારિત્રને જ અંગીકાર કરતો હતો. પોતાના રાજ્યની વ્યવસ્થા કરી રત્નશિખ શશિગની સાથે ચકપુરનગરે ગયે. અનુક્રમે રત્નશિખ સમસ્ત શ્રેણિના અધિપતી થયો ને શશિવેગ સાથે રત્નશિખ વિશાળ સુખને અનુભવ કરવા લાગે. વિદ્યાધરોનું અપૂર્વ એશ્વર્ય અને સામ્રાજ્ય ભેગવવા લાગ્યો. - શશિવેગ વિદ્યારે પિતાના ભાઈ સુરવેગની ઉપેક્ષા કરવા છતાં પિતાનું રાજ્ય પડાવી લેવા છતાં તે શશિર મનમાં કંઈ પણ ઓછું લાવતો નહિતોપણ પોતાના મામાના વૃત્તાંતની જ્યારે સુરવેગને ખબર પડી ત્યારે તેના મનમાં કંઈક વિચાર આવ્યા, એ વિચારમાંથી એને વૈરાગ્ય
છે, એ વૈરાગ્યરંગથી રંગાયેલ સુરગ પોતાના ભાઈને માટે રાજ્ય છોડીને ચાલી નીકળ્યા એ મહાનુભાવે રૂડા એવા ચારિત્રને અંગીકાર કર્યું. - વિદ્યાધરોના અપૂર્વ ઐશ્વર્યને ભેગવત રત્નશિખ એનાં સુખ, સાહ્યબી, અને સૌભાગ્યને તે કાંઈ પાર ના હતે ભવાંતરને સંગત પામરને એ જીવ, જેનું જીવન પણ મુશ્કેલી ભરેલું આજે હતું. એ પામરનો જીવ રતન શિખની સુખ સમૃદ્ધિ મનુષ્યભવના સુખની લગભગ પરાકાષ્ઠાએ પહોંચેલી હતી.
એ રત્નશિખ પિતાના આત્માને ધન્ય માનતો ને સમક્તિની આરાધના કરતાં પૃથ્વીમંડલ ઉપર રહેલા શાશ્વત જીનેશ્વરનાં ચને વાંદવા લાગે, સાધુઓને મિસ્કાર કરતે, સાધર્મિકની ભક્તિ કરતે દીન, હીન અને ગરીબજનોને ઉદ્ધાર કરતે તે પ્રજાનું સારી રીતે પાલન કરવા લાગ્યો એના રાજ્યમાં ચેરી, જારી, વિજારી, લુચ્ચાઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #281
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૨૩
વધુ અંદૃશ્ય થઈ ગયુ, રાજ્યમાં ગુન્હાઓનું પ્રમાણ નામશેષ થઈ ગયુ.
સાતે ક્ષેત્રમાં એણે ધનના વ્યય કરવા માંડયા. પ્રતિમાએ ભરાવી અજનશલાકારે પ્રભાવિક મનાવી અન મદિરામાં પ્રતિષ્ઠા કરાવા લાગ્યા. સ્નાત્રવિધિમાં, જીનપૂજન, અર્ચન તેમજ યાત્રાવિધિમાં ખુબ ધનના વ્યય કરવા લાગ્યા, સંઘની પૂજા, શાસ્ત્ર લખાવવામાં ધનના સદ્ઉપયાગ કરી શાસનની પ્રભાવના કરવા લાગ્યા.
રત્નશિખ રાજાએ અનેક લાખ વર્ષ પ્રમાણ વિશાળ સામ્રાજ્ય સુખ ભોગવ્યું, દેવતાની માફક સુખ અને ભાગાની રસિકતામાં એને જતા એવા કાલની પણ ખબર પડતી નહિ, એ ભાગ્યશાળીના રૂડા ભાગ્યચાગે સાકેતપુર નગરના ઉદ્યાનને વિષે શ્રીસુયશ નામા તીર્થંકર ભગવાન સમવસર્યા જાણી મેાટા આડંબરથી ત્યાં જપ્તે જીનેશ્વર ભગવાનને નમ્યા, સ્તુતિ કરી ઉચિત સ્થાનકે બેસી જીતેધરની પાપ નાશ કરનારી દેશના સાંભળવા લાગ્યા.
હું ભળ્યેા ! આ સસારરૂપ વનમાં સર્વે જીવા કમન આધીન રહેલા છે પાતપાતાના કર્મને અનુસારે તેઓ ઉચ નીચ ગતિમાં ચાલ્યા જાય છે. કાઈ નરકમાં જાય છે તા કાઈ પુણ્યરૂપી ભાતુ એક... કરી દેવલાકે જાય છે કાઈ મનુષ્ય થાય છે તે। માયા કંઢમાં રાચેલા કોઇ તિર્યંચ ગતિમાં ચાલ્યા જાય છે, મનુષ્ય ભવમાં પણ જીવાને ક માતાના અપૂર્વ પ્રભાવ બતાવે છે કાઈ રાજા તેમ કાઈ રક, કોઈ પડિત તા કોઇ મૂખ, કાઇ શ્રીમત તેા કોઇ ગરીબ, કાઇ સૌભાગ્યવાળા તા કોઈ દુર્ભાગી, કાઇ દાતાર તા કાઈ કૃષ્ણ, કાઇ સુખી તા કાઇ દુ:ખી, કોઈ પૂજનિક અને છે તા કોઇ અપમાન પામે છે; કોઈ રૂપવાન તેા કાઇ કદરૂપી
૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૭૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કાઇ સજ્જન તા કાઈ દુન, કોઇ મધુર કડવાળા તા કાઇ કર્કશ કડવાલા, કાઈ કીર્ત્તિને વરેલા તા કાઈ અપયશના ભાગી, કોઇ બ્રાહ્મણ તા કાઈ ક્ષત્રીય, મુંગા, અધા, મહેરા, પશુ, કાણા, કોઢીયા એ બધા સંસારમાં કમેં રાજાના જ માત્ર પ્રભાવ છે.
આ પારાવાર રહિત સસારમાં શાસ્ત્રના બાધમાં માહ પામેલા જીવા ચારે ગતિમાં ભમ્યા કરે છે, પાખડી અને ધૃત્ત પુરૂષો તેમને મિથ્યા શાસ્ર વચનમાં મુંઝવીને દુર્ગાનિરૂપી કુંડમાં પાડી નાખે છે. આવા સ’સારરૂપી ગહન અરણ્યમાં મેાક્ષના માર્ગ બતાવનારા જ્ઞાની તા માટા ભાગ્ય યાગેજ મલે છે, માટે ધરૂપી ભાતુ પેદા કરવા માટે આત્માએ નિર'તર ઉદ્યમ કરવા જોઇએ.
જીનેશ્વરની દેશના રૂપી અમૃતની ધારાથી સિંચાયેલા રત્નશિખ નૃપતિ ઓલ્યા, “હે ભગવાન! ભવાંતરમાં મે એવું શું સુકૃત કરેલું છે કે આ ભવમાં મને મુખ ઉપર સુખ પ્રાપ્ત થાય છે ??
રત્નશિખની વાણી સાંભળીને જીનેશ્વર મેલ્યા. પરભવમાં તુ' પામરના ભવમાં નિરંતર ગુરૂએ આપેલા પંચપરમેષ્ટી નમસ્કારનું સ્મરણ કરતા હતા, એ પચપરમેષ્ઠી નમસ્કારના મરણના પ્રભાવે આ ભવમાં હું જગતને આશ્ચર્યકારી મહાસુખને પ્રાપ્ત થયા છે-વિદ્યાધર થયા છે.
હે ભાગ્યવાન્ ! નવકારના જાપથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. સમ્યક્ત્વથી વિરતિ આવે છે. વિરતિ થકી મેાક્ષ પ્રાપ્ત થાય છે અને માક્ષથકી અક્ષયસુખ મલે છે. સ'સારનું જે ઉત્કૃષ્ટ સુખ છે એ તેા નમસ્કાર જાપનું તારે અલ્પ ફેલ સમજવું, કિંતુ માક્ષપ્રાપ્તિ એ જ એનું સપૂર્ણ કુલ છે.” પાતાના ભવ સાંભળી પ્રમુદ્રિત થયેલા રાજા રત્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #283
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
ર૭૫
શિખે નગરમાં જઈ પોતાના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો પછી ચારિત્ર લેવાની આકાંક્ષાવાલા રત્નશિખે શ્રી તીર્થંકર ભગવાન સમીપે સંયમ સ્વીકાર્યું ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ કર્મ ખમાવી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી પૃથ્વીમંડલ પર વિહાર કરતા અનેક ભવ્ય જીવોને પ્રતિબોધ કરી રત્નશિખ મોક્ષે ગયા. - ધર્મવસુ ગુરૂએ પંચ પરમેષ્ઠી જાપ ઉપર રત્નશિખનું કહેલું દૃષ્ટાંત સાંભળીને ધર્મરસિક વિમલકીર્તિ રાજાએ દેવરથકુમારને રાજ્ય પર સ્થાપન કરીને દીક્ષા ગ્રહણ કરી, પોતાનું આત્મકલ્યાણ સાધ્યું,
સમ્યકત્વધર્મની આરાધના. દેવરથકુમાર હવે દેવરથ નરપતિ થયારૂપવતી રાણી રત્નાવલી સાથે વિવિધ ભેગોને ભગવત રાજ્યનું પાલન કરવા લાગ્યો, સમ્યવાન અને બારવ્રતને ધારણ કરનાર દેવરથ અહર્નિશ પંચપરમેષ્ઠી નમસ્કારના જાપ જપ્યા કરતો હતોએ પ્રમાણે રાજ્યસુખનો અનુભવ કરતા અને શ્રાવક ધર્મનું આરાધન કરતા દેવરથ નરપતિને ખુબ કાલ ચાલ્યો ગયો, કેમકે કાળ કાંઈ કેઈના માટે થોભતો નથી. - ધર્મને જાણ એ રાજા એક દિવસ વિચાર કરવા લાગે
આ જગતમાં ધર્મના પ્રભાવથી મને ખુબ રાજ્યલક્ષ્મી મલી છે તે મારે સત્પાત્રમાં વાપરીને એ લક્ષ્મીને સ૬પયોગ કરવો જોઈએ.”
ધર્મતત્વ અને લક્ષ્મીની અનિત્યતાને ચિંતવ રાજા સમ્યકત્વ, અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાત્રત વડે શેલત રત્નાવલી સાથે ધર્મ, અર્થ અને કામ એ ત્રણે વર્ગની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #284
--------------------------------------------------------------------------
________________
૧૭૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
સાધના કરતા જૈનશાસનની શોભા વધારતો પ્રભાવનાનાં અનેક કાર્યો કરવા લાગ્યા, - નરપતિએ અનેક જીનેશ્વર ભગવાનના પ્રાસાદ કરાવ્યાઅનેક જીનપ્રતિમાઓ ભરાવી, સમ્યક્ત્વની શુદ્ધિને માટે અનેક રથયાત્રાના મહોત્સવ કર્યા ચતુર્વિધ સંઘની સાથે અનેક વાર તીર્થયાત્રાઓ કરી. સાધર્મિકની ભક્તિ કરીને રાજાએ અનેક દીન, દુખી અને ગરીબ જૈનબંધુઓના ઉદ્ધાર કર્યો ને શાસનની નિંદા કરનારા, જૈન શાસનની ઝિંભાવનામાં અંતરાય કરનાર અનેકને નિવાર્યા. પિતાના રાજ્યમાંથી સાતે વ્યસનને નાશ કરાવી નાખ્યો. રાજ્યનું રૂડી રીતે પાલન કરતો અને ધર્મની પ્રભાવનાનાં કાર્ય કરતો રાજા પિતાને પાછલે કાલ નિગમન કરતે હતો
મહારાણી રત્નાવલીને ધવલ નામે કુમાર અનુક્રમે યૌવનવયને પ્રાપ્ત થયો ત્યારે રાજાને આ ભવ ઉપર વૈરાગ્ય પેદા થયે સંસારની અનિત્યતાનું ચિંતવન કરતો રાજા રાજ્ય ગાદીપર ધવલકુમારને સ્થાપન કરી રાજ્યભારથી ચુત થયે - રાજા રાજ્યભારથી મુક્ત તે થયે છતાં વીર્યાન્તરાય કર્મના ઉદયથી ચારિત્રને ગ્રહણ કરવાને અશક્ત હેવાથી સંસારની ઉપાધિથી મુક્ત રહીને એકાંતે ધર્મ સાધન કરવા લાગ્યો ને ચતુર્વિધ સંઘની પૂજા કરવા લાગ્યો, તેમજ પૌષધમાં અને શાસ્ત્ર અભ્યાસમાં પોતાનો સમય વ્યતીત કરવા લાગ્યો આવશ્યકાદિક ક્રિયામાં પ્રીતિવાળો રાજા સાધુની સમાન જીવનની મર્યાદાવાળો થઈ ગયે, એ ધર્મારાધન કરવામાં પ્રતિવાળા રાજાને કેટલાક સમય ચાલ્યો ગયે - તપ કહેવાથી જેણે કાયાને ગાળી નાખી છે એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #285
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ અધ
૨૭૭
રાજાને રત્નાવલી સાથે એ રીતે ધર્મનું આરાધન કરતાં અનુક્રમે અંત સમય આવી પહોંચ્યા.
અંતસમયે રાજાએ આરાધના કરી. ચારાસી લાખ જીવાયાનીને ખમાવવા લાગ્યુંા. આ ભવનાં અને ભવાંતરનાં પાપકર્માની નિંદા કરતા તે સુકૃત્યની અનુમાદના કરવા લાગ્યા. સસારની અનિત્યતાની ભાવના ભાવતા રાજા સ`સાર અને માક્ષ, જન્મ અને મરણ, કનક અને કથીરમાં સમાન મધ્યસ્થવ્રુત્તિવાળા થઈ ગયા.
અંતસમયે રાજા પંચપરમેષ્ટીના સ્મરણમાં એકચિત્તવાળા થયા થકા મરણ પામીને આનત દેવલાકમાં આગ ણીશ સાગરોપમના આયુષ્યવાળા ઉત્તમ દેવ થયા.
પટ્ટરાણી રત્નાવલી પણ રાજાની માફક શ્રાવિકાધનું શુદ્ધ ભાવથી આરાધન કરી કાલ કરીને નવમા આનતદેવલાકમાં આગણીશ સાગરોપમના આયુષ્યવાળા ઉત્તમ દેવ થયા. ભવાંતરના સ્નેહથી ત્યાં પણ મિત્રપણે રહેલા અન્ન દેવા દેવભવનાં અપૂર્વ સુખ ભોગવતા સુખમાં કાલ નિમન કરવા લાગ્યા.
નવમા, દશમા, અગીયારમા અને બારમા દેવલેાકે સામાન્ય રીતે ત્રણ હાથનું શરીર હાય છે અને દેવતાઓનાં આયુષ્ય ઓગણીશથી ખાવીશ સાગરોપમ સુધી હોય છે. જેટલા વર્ષનું આયુષ્ય તેટલા હજાર વર્ષે તેમને આહારની ઇચ્છા થાય છે ને તેટલા પખવાડીએ તેઓ શ્વાસેાશ્વાસ લે છે, મનમાં વિચાર કરવા વડે તે મનેાહર પુદગલાને ગ્રહણ કરતા આહાર કરે છે તેથી દેવતાઓ મનાભક્ષી કહે. વાય છે, તેઓ શુક્લલેયાવાળા ને સમચતુરસ્ર સંસ્થાનવાળા હોય છે વૈક્રિય શરીરને ધારણ કરનારા અને પૃથ્વીથી ચાર અ'ગુલ હમેશાં ઉંચે રહે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #286
--------------------------------------------------------------------------
________________
ર૭૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
=
નવમા દેવલેકના દેવે મન પ્રવિચારી હોય છે એટલે ત્યાં દેવીઓનું ગમન હેતું નથી જેથી તેઓ મનવડે કરીને વ્યભિચાર-સુરત સુખના ભેગવનારા હોય છે, જે દેવીની તેઓ ઇચ્છા કરે છે તે દેવી પણ પોતાના સ્થાનકે રહીને મન વડે તે દેવને પોતાને વિષય કરે છે-ચિંતવન કરે છે છતાં તેમને અનંતગણું સુખ થાય છે. તેમના એક નાટકમાં અસંખ્યાતો કાળ યાને હજારો વર્ષ વહી જાય છે એવા સુખમાં તેઓ જતા એવા કાળને પણ જાણતા નથી,
પરિચ્છેદ પામે
પૂર્ણ ચંદ્ર અને પુષ્પસુંદરી
નવમા ભાવમાં, सर्वार्थसिद्धिदातारं, त्रातारं सकलांगिनाम् । नत्वा शंखेश्वरं पार्थ, पंचमः सर्ग उच्यते ॥१॥
ભાવાર્થ—જગતના સર્વે અર્થ અને કામની સિદ્ધિને આપનાર તેમજ ભવ્ય ઇવેનું સંસારના ભય થકી રક્ષણ કરનાર શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરીને હવે પાંચમ સર્ગ-પાંચ પરિચ્છેદ કહેવાય છે.
જબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલ નામે સાતમી વિજયને વિષે શિવા નામે નગરીને અધિપતિ, સિંહ સમાન પરાક્રમી, અને નામ પ્રમાણે ગુણવાળે સિદ્ધસેન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૫૯
એક્વીશ ભવન નેહસંબંધ નામે રાજા હતા, એ નરપતિને પ્રિયંગુમંજરી નામે પરાણું હતી. સુખ, સૌભાગ્ય અને ઋદ્ધિ સિદ્ધિઓ કરીને સંસારમાં અપૂર્વ સુખને ભેગવતાં આ યુગલને કયા સુખની ન્યૂનતા હતી ? - નવમા દેવલોકમાં દેવતાનાં ઓગણીસ સાગરેપમ સુધી અપૂર્વ સુખ ભેગાવીને થાકતે પુયે દેવરથ રાજાને જીવ ત્યાંથી આયુ ક્ષયે એવી પ્રિયંગુમંજરીના ઉદરમાં ઉત્પન્ન થયે, સ્વમામાં સંપૂર્ણ ચંદ્રને જોઈ જાગ્રત થયેલી રાણું નૃપ સમીપે જઇને સ્વમને કહેવા લાગી. પટ્ટરાણીનું સ્વમ સાંભળી રાજા બોલ્યા, “દેવી! તમારે ચંદ્રની તુલ્ય સૌમ્ય પ્રકૃતિવાળે પુત્ર થશે.”
ગર્ભનું સારી રીતે પાલન કરતી રાણીને ઉત્તમ ગર્ભના પ્રભાવથી સારા સારા દેહદ થયા તે સર્વે રાજાએ પૂર્ણ કર્યા. અનુક્રમે શુભગ્રહના યોગે રણુએ પુત્રને જન્મ આપે, રાજાએ પુત્ર જન્મને મહોત્સવ કરી બારમે દિવસે સ્વપને અનુસારે પુત્રનું નામ રાખ્યું પૂર્ણચંદ્ર
પંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતો પૂર્ણચંદ્ર યોગ્ય વયને થતાં કળા અને કાવ્યને અભ્યાસ કરતાં શાસન પારંગામી થયે. નવીન યૌવનરૂપી ભાગ્યોદયવાળે થયે તે નવીન કળા શીખવાના વ્યસનવાળો હતો પણ જુગારનું વ્યસન એને વળગ્યું નહતુ, નવીન કાવ્ય બનાવી એમાંજ રમ્યા કરતે હતો પણ પરસ્ત્રીની વાર્તા કરવામાં લજજા ધારણ કરનારો પૂર્ણચંદ્ર સજ્જનને મધુર વચનવડે સંતોષ આપી ખલપુરૂષોને શિક્ષા કરનારે થયો, - મૃગયા, મઘ અને માંસ વિગેરે સાત વ્યસનથી રહિત સૂર્યની સમાન મોટા પ્રતાપવાળો અને રાજનીતિને જાણ પૂર્ણચંદ્ર તત્વના ચિંતવનમાં પિતાને સમય વ્યતીત કરતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #288
--------------------------------------------------------------------------
________________
-
૨૮૦.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હતો. નવીન યૌવનરૂપી અભ્યદયવાળા છતાં વિષય વિકારને આધિન ન બનતાં દેવ, ગુરૂ અને માતાપિતાની ભક્તિ કરનારે થયે
પટરાણુ મહાદેવી પ્રિયંગુમંજરીને વિશાળ નામે બાંધવ સિંહસેન રાજાને સામંત હતો. તેને જયા નામે પત્ની હતી. મહાદેવી રત્નાવલીનો જીવ નવમા સ્વર્ગ માંથી વી જયાદેવીની કુક્ષિએ ઉન્ન થયો. સ્વમામાં પુષ્પમાળા જેવાથી અનુક્રમે જન્મ થયા પછી સગાંસંબંધીની અનુમતિથી પુત્રીનું નામ રાખ્યું પુષ્પસુંદરી,
અનુક્રમે વયમાં વૃદ્ધિ પામતી પુષ્પસુંદરી ભણી ગણી અનેક નવીન કલાઓને અભ્યાસ કરતી યૌવનને આંગણે આવી, એ મનહર અંગે પાંગવાળી ને સુંદર રૂપ રાશિએ શેભતી બાળા નવીન યૌવનવયમાં અધિક સૌંદર્ય તેજે શોભવા લાગી
બાળાના વદનની સૌમ્યતા અને સૌંદર્યતાથી શરમાઇને ચંદ્ર આકાશમંડલમાં ચાલ્યો ગયો. એ વિશાળ કાંતિવાળાં અને તેજયુક્ત લોચનને જોઈ લજજીત થઈને mળ જલમાં સંતાઈ ગયું, બાળાના શરીરના મનેહર અવયવ એને ઘાટીલ અને સુશોભિત વર્ણ સુવર્ણની કાંતિને પણ ઝાંખી પાડી દેતા હતાનાગની ફણિ સમાન એના અદ્દભૂત શ્યામસ્વરૂપ કેશકલાપે ભ્રમરની પંક્તિની શ્યામતાને પણ જીતી લીધી હતી. - હાથિણીના બચ્ચાના કુંભસ્થળ સમાન બાળાના સ્તન યુગલ એ નાજુક તનુના સૌંદર્યમાં અસાધારણ વધારે કરી રહ્યા હતા. નિતંબ કટી પ્રદેશ ભારે અને શેભાયમાન હતો એવી એ બાળાના સૌંદર્યનાં અધિક તે શું વર્ણન કરીએ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #289
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
મધુર ભાષિણી એ બાળામાં સ્ત્રીને ઉચિત ગુણો સ્વાભાવિક રીતે રહેલા હતા, સરળસ્વભાવી, સ્થિર સ્વભાવી તેમજ લજજાવડે નમ્રમુખી એવી તે બાળ કલામાં કુશળ હોવા છતાં વિવેકી અને વિનયવતી હતી.
પૃથ્વીમંડલ ઉપર વસંતરૂતુનાં આગમન શરૂ થયાં, એના પ્રભાવથી ઉદ્યાને નવપલ્લવિત અને ફાલ્યાં કુલ્યાં બનીને આકર્ષક બની રહ્યાં હતાં, મંજરીઓથી લચી પડેલા સહકારનાં વૃક્ષની શેભા અપૂર્વ હતી, માધવી આદિ લત્તાઓ પુપોને વિકસાવતી પોતાની મનહર અને દિલખુશ સુવાસથી ઉદ્યાનની હવાને ઉત્તેજિત કરી રહી હતી. કોકિલાઓનાં સુમધુર ગીત વસંતના રાગમાં અપૂર્વ સાથ આપી રહ્યાં હતાં.
એ વસંતના એક દિવસે બાળા પુષ્પાને પિતાની અનુમતિથી માતાએ સાહેલીઓ સાથે ઉદ્યાનમાં કીડા કરે વાને મોકલી, ઉદ્યાનમાં આવીને પુષ્પોની સુવાસને અનુભવ કરતી ને પંચરંગી પુષ્પો સાથે ગેલ કરતી બાળા ઉદ્યાન-વનની શેભાને જોતી આનંદ ક્રીડા કરી રહી હતી, - “સખી પુષ્પા! જો પોતાના પતિ વસંતરાજને પ્રાપ્ત કરીને આ વનરાજી કેવી કિલકિલાટ ખીલી રહી છે? પુન્નાગવડે કરીને આ નાગવલ્લી લતા શેભે છે ને એ નાગવલ્લીવડે પુન્નાગ વૃક્ષ કેવું શોભી રહ્યું છે? તેવી જ રીતે મનહર લાવણ્યવાળી તારા જેવી બાળા પતિવડે કરીને શેભે.” સખીઓ બાળા પુષ્કાને અનેક વાણી વિનોદવડે કરીને ખુશ કરવા લાગી.
એ પ્રમાણે વિનેદ કરી રહેલી સખીઓ સાથે બાળા પુષ્પા વનની શોભા નિરખીને લતામંડપમાં આવી વીણાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #290
--------------------------------------------------------------------------
________________
૨૮૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુર સાથે પિતાના કંઠને મેળવતી પિતાની ગીત કળાને સાર્થક કરવા લાગી. - રાજકુમાર પૂર્ણ ચંદ્ર પણ એ સમયે વસંતરાજની મોજનો સ્વાદ લેવાને મિત્રોની સાથે ઉદ્યાનમાં આવેલા હત ઉદ્યાનની શેભાને નિરખતો ને વસંતની અનુપમ લીલા જોઈ હરખાતે, મિત્ર સાથે વિનેદ કરતે એ જકુમાર એકાએક પુષ્પાની દષ્ટિએ આકર્ષા
મધુર આલાપપૂર્વક વીણાના તારને મેળવતી પુષ્પા કુમારીની દષ્ટિ અચાનક એ કુમાર પર પડતાં પરભવના સંબંધથી ત્યાંજ સ્થંભી ગઈ. “અરે! આ તે વસંતરાજનો, મિત્ર કામદેવ કે શું ?
યૌવન વયવ મેહર અંગોપાંગવાળા, ને અતિ સુંદર સ્વરૂપવાળા કામદેવના અનુજબંધુ સમાન પૂર્ણચંદ્ર કુમારને જઈ પરભવના સ્નેહ સંબંધથી બાળા વિગત ચેતનાવાળી થઈ થકી રોમાંચને અનુભવતી, આંખનાં પોપચાને સંકેચી દેતી મૂચ્છિત થઈ ગઈ. મેહના બાણવડે ઘાયલ થઈને પૃથ્વી પર ઢળી પડી. - સખીઓએ શીતજલ અને મંદમંદ પવનની લહેરવડે સ્વસ્થ કરેલી બાળ પુષ્પા સખીને કહેવા લાગી. સખી! રૂતુરાજ વસંતરાજની સરખે દિલને ડોલાવનાર આ સુંદર યુવાન કેણ છે? શું આ તે કામદેવ કે સૂર્યદેવ, અથવા તો સૌમ્ય આકૃતિવાન સુર કે વિદ્યાધર
“સખી પુષ્પા! કામદેવના સમાન તારા સરખી સાહેલીના દિલને ડોલાવનાર આ પૂર્ણચંદ્ર રાજકુમાર, આ કામદેવ નથી કેમકે તે તે શરીર વગરને છે. સૂર્ય પણ નથી તે તે બહુ તાપને આપનાર છે. આંખેનાં પોપચાં સ્થિર ન હોવાથી સુર પણ નથી. આ તો વિચક્ષણને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #291
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ» ધ
૨૮૩
ચપળ નયનવાળા રાજકુમાર છે. તેમજ વિદ્યાધર પણ નથી. તે તા . ખેચર આકાશવિહારી હાય છે, ત્યારે આ તા ભૂમિ વિહારી રાજકુમાર છે !” પુષ્પાના જવાબમાં સુખી બેલી.
તારી વાત સત્ય છે સખી! વિધાતાએ આ જગતમાં દરેક ઉત્તમ વસ્તુઓમાંથી સારા ગુણ ગ્રહણ કરીને મને લાગે છે કે આ ચુવાન નરની રચના કરેલી છે. ચ'મા પાસેથી સૌમ્યતા, સમુદ્ર તેથી ગભીરતા, સ પાસેથી પ્રતાપ, કુબેર ભંડારી પાસેથી ત્યાગ-દ્યાન, ઇંદ્ર પાસેથી પ્રભુત્વ, કામદેવ પાસેથી સૌ, અમૃત પાસેથી મા સિંહ પાસેથી મળ, સુરગુરૂ પાસેથી ચતુરાઈ અને મેરૂ પત પાસેથી ધૈર્ય એ ગુણા ગ્રહણ કરીનેજ વિધાતાએ
આ નરની ભાવના રચના કરી છે કે શું?” સખી પુષ્પા કામદેવના છાણથી વીધાયેલી હતી એ નરની તારીફ કુરતી ખાલી.
તારૂ કહેવું સત્ય છે સખી!સિંહસેન રાજાના કુલરૂપી નભામંડળમાં સમાન આ પૂર્ણચંદ્રકુમારના અગાપાંગને તુ કટાક્ષપૂર્વક જોઇ રહી છે કે શુ? તેમને તુ' બરાબર ઓળખે છે એ તારી ફાઇના કુમાર, ’” અશાકા નામની સખી કંઈક મૃદુ હાસ્ય કરતી પુષ્પાને કહેવા લાગી.
અશાકાના ધનને પુષ્ટિ આપતી મુદ્દત્તા ખાલી, સખી ! જો ! જો! રાજકુમાર આપણને જોઇ ખમચાઈ ગયા. એમને આમંત્રણ આપી ખેલાવ, આપણે માં વિનાદ કરીયે, નહિતર અવિનય થશે.”
સખીઓના વચનથી લાતુર થયેલી પુષ્પાવતી મેલી, તમને યાગ્ય લાગે તેમ કરો.”
પુષ્પાની અનુમતિથી સખીએ આમત્રણ કરેલ રાજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૮૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કુમાર ત્યાં લતાકુંજમાં આવીને યાગ્ય આસને બેઠા પુષ્પાકુમારીને પાતાના નેત્ર વડે જોઇ દર્શનના ફલને પ્રાપ્ત કરતા રાજકુમાર બાળાને એક દૃષ્ટિએ જોતા એની ઉપર રાગવાળા થયા. બન્ને એકબીજાને જોવા લાગ્યાં.
એક સરખી વયવાળાં, રૂપવાળાં અને ગુણવાળાંને પરભવના સારા સત્કારથી પ્રીતિ થતાં વાર લાગતી નથી, પ્રીતિથી પ્રસન્ન થયેલા કુમાર ખેલ્યા “હે સુંદરી ! તમારે વીણા ઉપરના કાબુ સારે। જણાય છે તે મારા મનના વિનેને માટે કંઇક ગાવ. ”
‘કુમાર ! તમારા દનથી ક્ષેાભ પામેલા આ અમારાં મ્હેન પુષ્પા લજ્જા વડે નમ્ર મુખવાળાં હવે વીણા ઉપરના પોતાના કાબુ જમાવી શકશે નહિ, માટે હવે તા આપજ એ વીણાને અજાવી એના હૃદયને આનંદ આપેા”, એમ કહીને મુદ્દત્તાએ વીણા રાજકુમારના હાથમાં આપી.
વીણાને ગ્રહણ કરી રાજકુમાર પાતાના હાથની કામલ અ‘ગુલીએને એના તાર ઉપર ફેરવતા પોતાના કાબુ એનાપર જમાવવા લાગ્યા.
સખીઓની પ્રશંસા સાંભળતે છતે રાજકુમારે વીણાના તારની ઝણઝણાટી સાથે પેાતાના કામળ કહના સૂર આલાપ સ’લાપપૂર્ણાંક મેળવી દીધા, કુમારના મધુરા ગાનથી સખી મસ્તકને ધૂણાવતી ખૂબ આનંદ પામી
વીણાના મનેાહર અને મધુરા ગાનની માજ માણતાં બધા આન'થી ડાલી રહ્યાં હતાં. સ્વર્ગીય સંગીતના રસની છેાળા ઉછળી રહી હતી. એ મસ્ત આનદમાં પુષ્પાની ધાવમાતાએ આવીને વિધ્ન ઉપસ્થિત કર્યું, વાહ ! ડીક બધાં અહીંયાં ભેગાં થયાં છે ?” ધાવમાતાએ એમના રંગમાં ભંગ પાડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #293
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહુસ મ ધ
૨૮૫
રાજકુમારને નમસ્કાર કરી પુષ્પાકુમારી તરફ માં કરીને ખેલી. હું વત્સે ! તારા વિના તારી માતા ભાજન કરતી નથી માટે સત્વર ઘેર ચાલેા”
ધાવમાતાના વચનથી પુષ્પા સખીઓ સાથે ધર ચાલી ગઇ પણ તેનું મન તા રાજકુમારની પાસે જ મૂકીને ગઇ. રાજકુમારના દર્શનની પુન:અભિલાષાવાળી બાળા દુ:ખે દુ:ખે પણ પેાતાના મકાન તરફ ચાલી ગઈ.
સખીઓએ તેની માતાને તેના દિલની વાત કહી સભળાવવાથી તેની માતાએ પણ એને આશ્વાસન આપ્યું, એની માતાએ પ્રિયવદા નામે સખીને બધી વાત સમજાવી.
પ્રિય વા પુષ્પા પાસે આવીને તેને આશ્વાસન આપતાં એલી. સખી ! ચદ્રની એક કલા પણ પ્રાણીએને સુખ આપે છે. ત્યારે આ કુમાર પૂર્ણચંદ્ર હાવા છતાં તને કેમ સુખ નથી થતું !”
સખી પ્રિયંવદા ! આજે મારૂ મન કાણ જાણે કેમ ભમી રહ્યું છે તેના કંઇક ઉપાય બતાવને ? પુષ્પા સુંદરી ખાલી.
હે સ્વામિની ! તને સુખ કરનારી એક વાત કહું તે સાંભળ, જે સાંભળવાથી તારૂ મન પ્રસન્ન થશે-શાંત થશે”, પ્રિયંવદા મનમાં કાંઇક નિશ્ચય કરીને એલી,
કહે, ” આતુરતાથી ખાલા પુષ્પા પેાતાને લગતી વાત સાંભળવાને તૈયાર થઈ.
ગઇ કાલે તારી ફાઇને તારા પિતાએ કહ્યું હતુ. કે આ અમારી પુત્રી પૂર્ણચંદ્રને ચાગ્ય છે. ખન્ને રૂપ, ગુણ અને વચે એક બીજાને ચાગ્ય હોવાથી એમના સબધ. પૂ મુખવાળા થશે. પરન્તુ અત્યારે તેા અને વિવાહની વાત પણ સાંભળતાં નથી તેમજ તેમને અન્યાઅન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #294
--------------------------------------------------------------------------
________________
૨૮૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
સ્નેહ પણ સ‘ભવતા નથી, તેા પછી એ શી રીતે બને ?” વિશાલ સામત પાતાની વ્હેન સાથે વાત કરતાં જરા ચાલ્યા.
“તા તેઓ એક બીજાને મળે અને વાતચિત કરે તેવી વ્યવસ્થા કરવી જોઇએ”, વિશાલ સામતની વાત સાંભળીને તારી ફાઈ પ્રિય ગુમ’જરીએ તે વાત કબુલ કરી એની પ્રશંસા કરી. તે પછી બન્નેએ એક યુક્તિમેાજના ઘડી કાઢી તે મુજબ આજે ઉદ્યાનમાં તમા બન્નેના મેળાપ થયા. તમારી એક બીજાની સ્નેહની વાત સાંભ હીને બધાં ખુરી થયાં છેને મને લાગે છે કે તારી મરજી હરી તેા વિવાહાત્સવ જલદિથી ઉજવાઇ પણ જશે”,
પ્રિય’વદ્યાની રસભરી ને અનુકૂળ વાત સાંભળીને પુષ્પા ખુશી થતી એટલી. “સખી પ્રિયંવદા ! તુ જેવી નામથી પ્રિયંવદા છે તેવી અથી પણ છે. આજે તેા તે પ્રિય વાત કહીને તારૂં' નામ સાઈક કર્યું”,
કુમાર પૂર્ણચંદ્રને પણ તેના મિત્રાએ આ યુક્તિ સમ જાવીને ખુશી કર્યાં. બન્નેએ ધીરજથી કેટલાક સમય પસાર કર્યાં.
પછી તા રાજાએ અને વિશાલ સામ તે વિવાહ કાર્યના આરબ કર્યાં. મુદ્દત્ત જોવરાવી શુભ મુહૂર્તે માટા મહે સવપૂર્વક વિશાલસામતે પાતાની કન્યા રાજકુમાર પૂર્ણ ચ’ને પરણાવી દીધી. તે સમયે ખાન, પાન, અને ગાન તાનથી આખુય નગર રસસાગરની લહેરાને અનુભવવા લાગ્યું.
રાજકુમાર પુષ્પાસુ દરી-નવેાઢા પત્ની સાથે પાતાના મહેલમાં રહ્યો છતા દેવતાની માફક પાંચપ્રકારનાં વિષયસુખને ભગવવા લાગ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #295
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
શ્રી સુરસુંદરસૂરીશ્વર, - એક દિવસે રાજસભામાં બેઠેલા રાજાને વનપાલકે આવીને નમસ્કાર કરી રાજની બિરદાવલી બોલતાં વિનંતિ કરી. મહારાજ ! આપને જય થાઓ ! વિજય થાએ! પુષ્પશાલ વનમાં મૂર્તિમાન ધર્મ હોય એવા મુનિ સમુદાયથી પરવારેલા શ્રી સુરસુંદર ગુરૂમહારાજ પધારેલા છે. વનપાલકની વાણું સાંભળીને રોમાંચ અનુભવતા રાજાએ ખુબ દાન આપી વનપાલકનું દારિરૂપી વૃક્ષ છેદી નાખ્યું, - સૂરીશ્વરને વાંદવાને ઉત્સુક થયેલે રાજા પુત્ર કલવ અને સ્ત્રી આદિકના પરિવાર સાથે મોટા આડંબર પૂર્વક વાંદવાને ચાલે. ગુરૂની પાસે આવી નમીને તેમની સ્તુતિ કરતો તે ધર્મ સાંભળવાને તેમની આગળ બેઠો. સુરીશ્વર પણ આ યોગ્ય જાણુને ધર્મદેશના દેવા લાગ્યા,
હે ભવ્ય! જન્મ, જરા, મૃત્યુ, રેગ, શેક અને ભયથી આકુળ વ્યાકુળ એવી દુર્ગતિને વિષે પાપના ફળરૂ૫ અનંતકાલ પર્યંત મહદુ:ખ ભોગવ્યાં છતાં હજી પણ સંસાર તરફ ઉદાસીનતા થતી નથી, ને ધર્મને વિષે નિર ઘમી થઈને સંસારમાં રાચી માચી રહ્યા છે. પણ હવે પ્રમાદને ત્યાગ કરી યત્નથી ધર્મનું આરાધન કરે. કારણકે' આ જગતમાં તો પ્રાણુઓને પ્રમાદ સમાન કેઈ શત્રુ નથી ત્યારે ધર્મ સમાન કેઈ મિત્ર નથી. . मजं विषयकसाया, निद्दा, विगहा य पंचमी भणिया।
एए पंच पमाया, जीवं पाडंति संसारे ॥१॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #296
--------------------------------------------------------------------------
________________
-
૨૮૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભાવાર્થ–મઘ, વિષય, કષાય, નિદ્રા અને વિસ્થા એ પાંચે પ્રમાદ છવના ભયંકર શત્રુઓ છે. એ પંચ શત્રુઓ જીવને સંસાર સાગરમાં ડુબાવી ધર્મ પ્રાપ્તિ થવા
તા નથી, ઘર્મીને એ પાંચ પ્રમાદમાંથી કોઈને કેઈ વિM કરવાને તૈયાર હોય છે. માટે એ પાંચે પ્રમાદ છોડવા, * - જ્યારે પ્રમાદ જીવને સંસારમાં પાડે છે. ત્યારે ધર્મ જીવને સંસારમાં સુખની પરંપરાને પમાડી અને મોક્ષની
ક્ષ્મીને આપે છે. જગતમાં ઉત્કૃષ્ટ મંગળરૂપ ધર્મ મનુષ્ય અને સુરની લક્ષ્મી તેમજ મુક્તિને આપવાવાળો હેવાથી જીવને તે કરવા યોગ્ય છે. યત્નથી તે આદરવા યોગ્ય છે, ધર્મ બંધુની માફક સ્નેહ રાખે છે. કલ્પદ્રુમની માફક વાંછિતને આપે છે. ગુરૂની માફક સગુણમાં પ્રીતિ કરાવી આપે છે. સ્વામીની માફક રાજ્યલક્ષ્મીને દેનાર છે. પિતાની માફક વાત્સલ્ય રાખે છે, ત્યારે માતાની માફક ધર્મ છવાનું પિષણ કરે છે. એવા ધર્મનું સેવન કરવાથી ચિંતામણિ અને કલ્પવૃક્ષની ધર્મ શું શું નથી આપતે? ?
ગુહને આગ લાગવા છતાં જે પુરૂષે નિરાંતે સૂઈ રહે છે, અગાધ જલમાં ડુબવા છતાં જે લેશ પણ પોતાની દરકાર કરતા નથી, એવા મૂઢ છે સંસારમાં દુ:ખી દુ:ખી થવા છતાં ધર્મને વિષે જરાય ઉદ્યમ કરતા નથી. વળી હે ભવ્ય જીવ ! સાંભળે.
ચાર કે મકાનને લુંટી રહ્યા છે તેમજ અરિમંડલ પ્રહાર કરવાને ધસી રહ્યું છે છતાં જે વિશ્વાસથી સાવધ થતું નથી, એવા મૂર્ખ જ મનુષ્યભવમાં ધર્મ કરવાની મળેલી તકને ગુમાવશે તે પછી તે તક કયારે મળશે?
' હે ભવ્ય! આ સંસારરૂપી ભવાટવીમાં માનવીઓને સંપૂર્ણ રીતે ધર્મ સામગ્રી મળવી દુર્લભ છે. પ્રથમ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #297
--------------------------------------------------------------------------
________________
-
-
એક્વીશ ભવનો સ્નેહસંબંધ
૨૮૯
દશ દષ્ટાતે દૂર્લભ મનુષ્યપણું આ ચોરાસી લાખ છવા
નીમાં કેટલું બધું દુર્લભ છે તેને જરા વિચાર કરે અને મનુષ્યપણું કદાચ મહું પણ અનાર્ય થયા તો ? માટે આર્યક્ષેત્ર મલવું કાંઈ સુગમ-સહેલું નથી, આર્યક્ષેત્રમાં જાણ વિશુદ્ધકુળમાં જન્મ થ એ દુર્લભ છે. તે થકી વિશુદ્ધ જાતિમાં જન્મ થ એ દુર્લભ છે. એ બધુંય હેવા છતાં જે અપાયુવાળે હેય તે માટે દીર્ધાયુ પણ મહાભાગ્યગે મેલે છે દુર્લભ છે. . દીર્ધાયુ થકી પણ આરેગ્યતા દુર્લભ છે તે થકી પણ ધર્માચાર્યને સમાગમ પ્રાણુને અતિદુર્લભ છે. આચાર્યને સંગ થવા છતાંય વસ્તુતત્વ સમજવાની બુદ્ધિ મલવી દુર્લભ છે અને તે થકી પણ તત્વશ્રદ્ધા દુર્લભ છે. તેમજ વિરતિ તો એથીય દુર્લભ છે માટે હે પ્રાણુઓ! પ્રમાદનો ત્યાગ કરી તમે ધર્મને વિશે ઉદ્યમવાળા થાઓ, ગુરૂમહારાજની દેશના સાંભળીને રાજા વગેરે બધા પ્રસન્ન થયા. ધર્મને અનુરાગી થયા,
મનહર કાંતિવાળા અને જુવાન અવસ્થાવાળા આચાર્યને જેઈ વારંવાર મનમાં અનેક વિચાર કરતે પૂર્ણ ચંદ્ર છે. “ભગવાન ! સામ્રાજ્ય લક્ષ્મીના લેગને યોગ્ય અથવા તો કેઈ ધનાઢયને યોગ્ય આપના દેહની આવી અપૂર્વ કાંતિ હોવા છતાં યૌવનવયમાં આપને વ્રત ગ્રહણ કરવા યોગ્ય શી રીતે અને ક્યા સંજોગોમાં વૈરાગ્ય થયો, તે આપના વૈરાગ્યનું કારણ કહે.” રાજકુમારે ગુરૂમહારાજના વૈરાગ્યનું કારણ પૂછયું.
કુમાર! તમારા જેવા ઉત્તમ નરને તે ડગલે ને પગલે સંસારમાં વૈરાગ્યનાં કારણ જણાય છે છતાં કેમ પૂછવું પડે છે? આ જગતમાં કેટલાક વિશાળ એવી
૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૯૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સામ્રાજ્ય લક્ષ્મીને ભેગવે છે. ત્યારે કેટલાક મહધિક અમાપ રદ્ધિ સિદ્ધિવાળા પણ જોવાય છે. કેટલાક પરતંત્રરૂપી દરડી સાંકળથી બંધાયેલા તેમની સેવા કરનારાય નજરે નથી જોતા શું ? . કેટલાક કલ્પવૃક્ષ પાસેથી મનવાંછિત ફલને મેળવતા સુખ અને ભેગમાં પ્રીતિવાળા થઇને ચિંતા કે દુ:ખનેય જાણતા નથી ત્યારે કેટલાકને પોતાના ઉદર ભરવાને પણ સાંસા હોય છે, કેટલાક શ્રેષ્ઠ અને નવસુંદર યુવતીઓના હાસ્યવિલાસમાં રમતા મેટા સૌભાગ્યવાળા હોય છે ત્યારે કેટલાક દૌભગ્યથી દાઝેલા શ્યામ મુખવાળા પણ નથી હેતા શું ? - આ ભવાટવીમાં જન્મ, જરા, મરણ, વિપત્તિ, આધિ, વ્યાધિ, ઉપાધિ, શેક, ઈષ્ટને વિગ અને અનિછને સંગ, કારાગ્રહ નિવાસ એ બધુંય જીવને મનુષ્યભવમાં પણ સહન કરવું પડે છે. ઉત્તમ નરને એ બધાં શું વૈરાગ્યનાં કારણ નથી થતાં? છતાંય આ દુખથી ભરેલા સંસારમાં મને વૈરાગ્ય શી રીતે થયું તેનું કારણ સાંભળ.”
ગુરૂમહારાજે પિતાનું ચરિત્ર કહેવા અગાઉ સામાન્ય રીતે આ પ્રમાણે પ્રસ્તાવના કરીને સંસારનું કંઈક ઉપલક સ્વરૂપ સમજાવી પોતાનું ચરિત્ર કહેવું શરૂ કર્યું, જે ભવ્યજનના ઉપકાર માટે બોધ માટે પણ થઈ શકે . ગુરૂમહારાજનું ચરિત્ર સાંભળવાને રાજા, કુમાર આદિક સર્વે પરિવાર સાવધાન થયે ગુરૂએ પોતાનું કથન શરૂ કર્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #299
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૧
=
=
સૂરીશ્વરની આત્મકથા . આ વિજયમાં રત્નપુર નામે નગરને રહીશ નામ પ્રમાણે ગુણવાળો સુધન નામે માતબર અને તવંગર શેઠ રહેતો હતો. તેમને લક્ષ્મી નામે પત્ની અને સુરસુંદર નામે સુંદર પુત્ર થયે, યૌવનવયમાં એ સુરસુંદરને એના પિતાએ બત્રીસ રૂપવતી કન્યાઓ પરણાવી. એ બત્રીસે પત્નીનવોઢા નારીઓ સાથે દેવસમાન સુખને ભેગવતો તે સુખમાં કાળ વ્યતીત કરતો હતો.
અન્યદા એનાં માતાપિતા આ સંસારની મુસાફરી પુરી કરી ચાલ્યાં ગયાં. તેમના મરણની ચિંતાથી વ્યાકુળ થયેલે સુરસુંદર સ્વજન પરિવારના સમજાવ્યાથી પરેપરાથી ચાલ્યા આવતા વ્યાપારની ચિંતા કરવા લાગ્યા. એ વ્યાપારના વ્યવસાયમાં ધીરે ધીરે એને શાક નષ્ટ થયો. . કારણ કે પ્રિયજનને વિયોગ થવાથી કે મરી જતું નથી અથવા તો ઘરબારનો ત્યાગ કરી કોઈ સાધુ થતું નથી એ હૃદયનો ઘા પણ ધીરે ધીરે ઘસાઈભુસાઈ જાય છે, અત્યંત રોગવાન હોવા છતાં પણ કેટલેક કાળે સુરસુંદર શિક રહિત થઈ ગયો, છતાં સ્ત્રીઓના વ્યભિચારની શંકાવાળો તે યત્નથી પણ સ્ત્રીઓનું રક્ષણ કરવા લાગ્યો, તેમને તેમના પિતાને ઘેર પણ જવાતો નહિ, તેમજ પિતાને ઘેર કે અન્ય પુરૂષ તો શું પણ સ્વજન સંબંધીઓને પણ આવવાની તેણે મના કરી દીધી.
વધારે કહું? એક ઈર્ષાલુપણાથી તેણે બહાર જવાનું પણ છોડી દીધું ને કદાચ જવું પડે તે મકાનને દરવાજે તાળુ લગાવી સ્ત્રીઓને મકાનમાં પૂરીને બહાર જ હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૯૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
એવી રીતે તાળુ દઇને બહાર જવા છતાંય તેના મનમાં અનેક દુષ્ટ વિકલ્પ થયા કરતા હતા. એ વિકલ્પના કારણથી તે મહાર પણ અધિક સમય ન ચાલતાં ઝટ પાછા કરતા હતા. કાઇ પણ તેને ઘેર આવતુ તેને તે સહન કરી શકતા નહિ. એ સુરસુર તે હું પાતે,
ભિક્ષુકાએ મારૂં ઘર પછીતા તજી દીધુ અને જૈન સાધુઓએ તે વિશેષે કરીને છેડયુ.. છતાંય ભવિતવ્યતા મળવાન છે. એક દિવસે કાની વ્યગ્રતાથી દરવાજો બધ ર્યા વગર હું બજારમાં ગયા. મૈં મારા બજારમાં ગયા પછી એક મુનિએ મારા મકાનમાં પ્રવેશ કર્યા. મુનિત જોઈ પ્રસન્ન થતી મારી સીઆ માલી, આહા આજે તા આપણા ભાગ્યેાદય થયા”,
પ્રસન્ન થયેલી મારી સ્રીઓએ મુનિને બેસવા માટે આસન આપ્યું, એ મુનિને અકલ્પ્ય હોવા છતાં પણ એ જ્ઞાની મુનિ ભવિષ્યમાં લાભ થવાના જાણીને તે ઉપર બેઠા તેમની આજુબાજી મારી સ્રીએ મુનિને વચમાં રાખીને બેઠી. મુનિ તેમને ધર્મપિદેશ દેવા લાગ્યા.
એ દરમિયાન બજારમાં ગયેલા સુરસુદર હું પાતે કાર્ય પતાવીને ઝટ આવી પહોંચ્યા ને જોયુ તા એકાંતમાં મારી સ્ક્રીઆની મધ્યમાં મેં એક મુનિને જોયા. એ રૂપવાન સુનિને જોઇ મને એમને માટે કંઇક વિચારો આવી ગયા. “આ મુનિને હું કચી રીતે ને શી રીતે શીક્ષા કરૂ' ?'
પ્રચ્છન્નપણે છુપાઇને હું તેમની ચેષ્ટા જોવા લાગ્યા. રાષથી ધમધમી રહેલા મે' તેમને માટે અનેક દુષ્ટ વિચાર ફર્યા. “અરે! આ શ્રમણ અત્યારે એકાંતમાં મારી સીઓની મધ્યમાં બેસીને મઝાક ઉડાવે છે પણ એના શરીરના આઠે અંગામાં હું પાંચ પાંચ લાકડીના પ્રહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #301
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૯૬ કરીશ ત્યારે જ મારા ક્રોધને હું શાંત કરીશ. છતાં પણ હાલમાં તો છુપાઈને મને તેની ચેષ્ટા જેવા દે, કે એ શું કરે છે '
એ પ્રમાણે મનમાં વિચાર કરતે હું છુપાઈને ઉભે રહ્યો. મુનિએ પણ પોતાની દેશના શરૂ કરી. “હે ભાગ્યવતી ! ધ્યાન દઈને તમે સાંભળે, જીનેશ્વર ભગવાને તેને ધર્મોનું મૂળ દયા કહેલું છે. તો ડાહ્યા જનોએ દયા પાળવા માટે પ્રયત્ન કરે. જગતમાં પાખંડી મતના ત્રણસેને ત્રેસઠ ભેદ છે તે બધાય જીવદયાના સિદ્ધાંતને તે માન્ય રાખે છે, માટે જ્યાં દયા છે ત્યાં જ ધર્મ છે, જ્યાં દયાનું આરાધન થાય છે ત્યાં તપ, જપ, દાન, ધ્યાન અને ક્રિયા બધુંય રોભી ઉઠે છે. પૂજા પણ તેની સફળ થાય છે. પણ દયા વગર કરેલી એ સર્વે ધર્મક્રિયા વ્યર્થ થાય છે,
દયાના પ્રભાવથી દીર્ધાયની પ્રાપ્તિ થાય છે. સંપદા, આરોગ્ય, સૌભાગ્ય, ભેગ, કીર્તિ, મતિ, બુદ્ધિ અને ધતિ એ બધાય દયારૂપી કલ્પલતાનાં ફળ છે. દયા એ સ્વર્ગગમન માટે સોપાન-પગથીયાં સરખી છે, દયા મેક્ષને અપાવનારી છે. દુર્ગતિનાં દ્વાર બંધ કરવાને દયા અર્ગલાભુગોળ સમાન છે. એવી દયા પાલનારને જગતમાં શું શું નથી મલતું ?
છાની હિંસા એ પ્રાણુઓને કડવા ફલ આપે છે, જીવહિંસા કરનારને સર્વે અનર્થો, આપદાઓ, વ્યાધિઓ સુલભ હોય છે. હિંસપ્રાણુઓ ભવાંતરને વિશે ગર્ભાવસ્થામાં જન્મ થતાં કે બાલપણમાં અથવા યૌવન વયમાં આવતાં જ મૃત્યુ પામી જાય છે. તેઓ અલ્પજીવી થઈને ભેગ ભેગવ્યા વગર ચાલ્યા જાય છે. આ જગતમાં મુંગા, અંધા, બહેરા, બેબડા, પાંગળા, કુબડા, કઢીયા, જડ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #302
--------------------------------------------------------------------------
________________
-
૨૯૪
પૃવોચંદ્ર અને ગુણસાગર રેગી, શેક, ભય, સુધા, દુર્ભગ, દુઃસ્વર એ બધાંય જીવહિંસાનાં ફળ છે. જે પ્રાણીઓ હિંસા થકી વિરામ પામતા નથી તે અતિ દુ:ખને પામે છે, ને જે હિંસાને ત્યાગ કરે છે તે સુખી થાય છે. જે હિંસક હોય છે, તે નિર્દયપણે પિતાના પિતાને પણ ઘાત કરીને નરકાદિ દુર્ગતિમાં ચાલ્યા જાય છે. તેઓ શત્રુંજયરાજા અને શુરકુમારની માફક દુઃખને ભજનારા થાય છે. - “એ શકુંજય ને શૂર કેણ હતા ને હિંસાથી તેમને શું ફળ મલ્યું તે કહે.” સ્ત્રીઓના પૂછવાથી મુનિએ શ જયરાજા અને શ્રેરકુમારપિતાપુત્રનું દષ્ટાંત કહેવું શરૂ કર્યું
પૂર્વે આ વિજયમાં વિજયપુર નામે નગર હતું તે નગરના અધિપતિ શજયરાજાને પૂર અને ચંદ્ર નામે અને પુત્રો હતા, વડીલ પુત્ર ઘરને યુવરાજપદ આપ્યું ને ચંદ્રને કાંઈ પણ ન આપવાથી રિસાઇવિદેશ ચાલે ગયે..
ચંદ્ર વિદેશમાં ભમતો અનુક્રમે રત્નપુરનગરના ઉદ્યાનમાં આવ્યા ત્યાં એક મુનિને જોઈ તેમને નમસ્કાર કરી તેમની આગળ બેઠે, મુનિએ દયાધર્મનો ઉપદેશ આપ્યો. - જીવદયાને ઉપદેશ સાંભળી બેધ પામેલા ચંદ્દે સંગ્રામ સિવાય પંચિંદ્રિય જીવને વધન કરવાનો નિયમ ગ્રહણ કર્યો તે પછી તે રત્નપુરનગરના રાજા જયસેન નરપતિની સેવા કરવા લાગ્યો, અનુક્રમે તે રાજાને વિશ્વાસુ થવાથી એક દિવસે રાજાએ ખાનગીમાં કહ્યું કુંભ નામને સામંત મહા બળવાન અને અભિમાની થઈ ગયો છે માટે ગુપ્ત રીતે ત્યાં જઈને એને મારી નાખ” રાજાનાં વચન સાંભળી ચંદ્ર બે .
" “મહારાજ ! એ પાપ મારાથી નહી થાય, સંગ્રામ સિવાય કઈ પણ પ્રાણવધ ન કરવાને મેં ગુરૂ પાસે નિયમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #303
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ બ ધ
૨૫
ગ્રહણ કરેલા છે.” ચદ્રનાં વચનથી રાજા ખુશી થયા તે તેને પેાતાના અંગરક્ષક મનાવ્યા. સામતકન્યા પરણાવી અને સુખી કર્યાં–પાતાના પુત્ર જેવા કર્યાં.
અન્યદા માટ્ટ સૈન્ય લઇને ચંદ્રે કુંભરાજાને પડકાર્યાં, અભિમાની કુંભરાજા તેની સામે આવ્યા, બન્નેના રણસંગ્રામ પૂરજોસમાં ચાલ્યા, એ યુદ્ધમાં ચદ્રે કુંભરાજાને પડી બાંધી જયસેન રાજાની સમક્ષ હાજર કર્યાં. રાજાએ પાતાની આજ્ઞા મનાવી કુંભરાજાને છેડી દીધેા ને ચડ્યા સારી રીતે સત્કાર કર્યાં. તે પછી ચદ્રકુમાર પણ સુખમાં દિવસે પસાર કરતા હતા.
યુવરાજપદ્મથી અસંતુષ્ટ શૂરકુમાર પિતાને મારીને તેના રાજ્યની ઈચ્છા કરતા અનુકૂળ સમયની રાહ જોવા લાગ્યા.
એક દિવસે રાત્રીને સમયે શૂરકુમારે રાજાના શયનગૃહમાં ઘુસી જઈ રાજા ઉપર તલવાર ચલાવી દીધી. એ ધસારાથી જાગ્રત થયેલી રાણીએ બૂમાબૂમ કરવાથી ચાકીદ્વારા ઢાડી આવ્યા. તેમણે નાશી જતા ખુનીને પડી લીધેા. નિશાસમયે આરક્ષકાએ બાંધેલા તે ખુની પ્રાત:કાળે કુમાર તરીકે માલુમ પડવાથી રાજા આગળ વાત કરી, ઘાની પીડાથી દુ:ખી થતા રાજાએ પુત્રને દેશનિકાલ કર્યો.
ત્યાર પછી તરત જ રાજાએ મંત્રીઓની સાથે એકમત થઇ. ચકુમારની તપાસ કરાવી, તેને તેડાવી રાજપાટ સાંપી દીધું. તે પછી ઘેાડા દિવસે રાજા વેદનાથી મૃત્યુ પામી ગયા.
રાજા મૃત્યુ પામીને વાઘ થયા. જીરકુમાર પિતાના ઘાત કરી કલકિત થયેલા અને જગલમાં કુકમ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #304
--------------------------------------------------------------------------
________________
૨૯૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
આવિકા ચલાવતા હતા તેને પેલા વાધે એક દિવસે મારી નાખ્યા, તે મરીને ભિલ્લુ થયા, એક દિવસ તે ભિન્ન વનમાં ગયા તેને પણ પેલા વાધે મારી નાખ્યા. એ ભિન્નના કુટુબીઓએ વાઘનેય મારી નાખ્યા. બન્ને મરણ પામીને અટવીમાં કલભ અને વરાહ થયા.
પૂર્વના વેરથી બન્ને યુદ્ધ કરવા લાગ્યા. તેમને કોઈ શિકારીએ મારી નાખ્યા. મરણ પામીને અન્ને કલભ થયા, પાતાના રાળામાંથી ભ્રષ્ટ થયેલા તેઓ બન્ને યુદ્ધ કરવા લાગ્યા. ભિધોએ યુક્તિથી તેમને પકડી લીધા ને ચંદ્રરાજાને અર્પણ કર્યાં. ત્યાં પણ યુદ્ધ કરતા તેને રાજાએ મહામુશ્કેલીએ જીદા કર્યાં.
એ સમયે ત્યાં કેવલી ભગવાન સમવસર્યાં, તેમના ઉપદેશ સાંભળી રાજાએ આ બન્ને હસ્તિઓના વૃત્તાંત પૂછ્યા.
કેવલી ભગવાનના મુખથી એ કલભયુગલને વૃત્તાંત જાણી વૈરાગ્ય પામેલા ચદ્રરાજાએ પાતાના પુત્રને ગાઢી ઉપર બેસાડી ચારિત્ર ગ્રહણ કર્યુ, શુદ્ધ ચારિત્ર પાળીને તે સ્વર્ગ ગયા.
પેલા બન્ને ગો-કલાક્રોધથી ધમધમતા મરણ પામીને પ્રથમ નરકે ગયા. ત્યાં પરમાધામી કૃતવેદના, ક્ષેત્રકૃતવેદના અને અન્યાઅન્યકૃત વેદના ઘણા કાલ પર્યંત ભાગવીને વારવાર અનેક કુચાનિમાં ભ્રમણ કરશે માટે હું શ્રાવિકા ! હિંસાથી થતા દાષા અને યાથી થતા ગુણાને જાણી તમે હિંસાના ત્યાગ કરો. ” મુનિયાના ઉપદેશ આપીને વિરમ્યા.
મુનિના ઉપદેશથી વૈરાગ્ય પામેલી તે સ્ત્રીઓએ પહેલું સ્થુલપ્રાણાતિપાત વિરમણ અણુવ્રત અંગીકાર કર્યું, જીવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #305
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૭. દયારૂપી વ્રતના આરાધવાથી મેં વિચાર કર્યો. “આ મુનિએ સારું કર્યું, કારણ કે આ સ્ત્રીઓ કદાચ કોપાયમાન થઈ જશે તે પણ હવે મારું અનિષ્ટ કરી શકશે નહિ. જેથી આ મુનિને મારે દરેક અંગમાં પાંચ પાંચ પ્રહાર કરવા હતા તેમાંથી એક છોકરી હવે ચારચાર પ્રહાર કરીશ.”
મૃષાવાદ વિરમણવ્રત. એ મુનિએ ત્યારપછી આગળ ચલાવ્યું, “હે શ્રાવિકાઓ ! ત્રણ વર્ગને સુખકારી તેમજ સ્વર્ગ અને મોક્ષને આપનારી સત્યભાષા તમારે બોલવી, કારણ કે સત્યવાદી સર્વને પ્રિય તેમજ વિશ્વાસપાત્ર હોય છે. દેવતા અને દાનવો પણ એની આજ્ઞા પ્રમાણે વર્તે છે, તે માનવીની તે વાતજ શી?
સત્યવાદીને જલ, અગ્નિ આદિ તેમજ બીજી દિવ્ય વસ્તુઓ પણ અનિષ્ટ કરતી નથી. લેકે પણ તેના નિર્મલ યશને ચારે બાજુએ વિસ્તાર કરે છે.
જેવી રીતે સત્ય વચન અનેક લાભને કરનારૂં છે તેવી રીતે અસત્ય વચન નિંદનીય છે. જુઠ બોલનારાને માતા, પિતા, ભાઈ કે મિત્રે કે વિશ્વાસ કરતા નથી. અલીક વચન બેલનારા છ મુખના રોગવાળા, અનાદેય કર્મવાળા મુંગા, દુઃસ્વરવાળા થાય છે. અસત્યબલનારાઓને જીહુવા છેદાદિ દુ:ખ પણ સહન કરવાં પડે છે, વધારે શું કહીએ અમૃતભાષી જનખલ પુરૂષો સર્પ સમાન કહ્યા છે, માટે હે વિવેકશાલિની! તમારે ક્રોધ, લોભ, ભય કે હાસ્યથી પણ કદાપિ જુઠું બોલવું નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #306
--------------------------------------------------------------------------
________________
૨૯૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સત્ય બેલનાર પ્રાણી કેઈને પણ ઠગ નથી. ધન્યની માફક સરળ સ્વભાવી થઈને સર્વને વિશ્વાસ મેળવે છે, ત્યારે ધરણની માફક અલીકભાષી પોતાને અને ૫રને ઠગી મનુષ્યભવ હારી જાય છે.
એ ધન્ય અને ધરણ કેણ હતા ? અને તેઓએ શું કર્યું? તે જરા સ્પષ્ટતાથી કહે.” એમ સીઓના પૂછવાથી મુનિ બેલ્યા
આ વિજયના સુનંદન નામે નગરમાં સુદત્ત શ્રેષ્ઠિના. ધન્ય અને ધરણ નામે બે પુત્રો હતા. ધન્ય સજજન સૌમ્ય પ્રકૃતિવાન, સત્યવાદા અને પ્રિયંવદ હતો ત્યારે ઘરણ એથી. વિપરીત હતે. ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોવા છતાં એ બજેમાં ગાઢ સ્નેહ હતો, - એકદા ધરણે વિચાર કર્યો. “આ ધન્યની ઈજજત, આબરૂ સારી હોવાથી મારે કઈ ભાવ પૂછતું નથી ને. એ જીવે છે ત્યાં લગી મારે ભાવ કઈ પૂછવાનું નથી તે એને ઉપાય કરે તે ખોટું શું ? એમ વિચારતા ધરણે માયા વડે કરીને મીઠું મીઠું બેલતાં એકાંતમાં ધન્યને કહ્યું,
“હે ભાઇ! તું મને પ્રાણથી પણ અધિક પ્રિય છે તે મારે એક મરથ તું પૂર્ણ કર, કે આપણે પરદેશ જઈને પિતાની શક્તિથી ધન ઉપાર્જન કરીએ, કેમકે ધન વગર લેકમાં માન મળતું નથી. તેમાં પણ કહ્યું છે કે દરિદ્રી, વ્યાધિવાળ, મૂર્ખ, પ્રવાસી અને પરાધીન આજીવિકાવાળો એ પાંચ જગતમાં જીવતા છતાં મરેલા છે.
વાઘ અને હાથીઓથી ભરપુર વનમાં રહેવું સારૂ, વૃક્ષનાં પાંદડાં કે ફલ, કુલ ખાઈને રહેવું સારૂ, તૃણના સંથારા પર શયન કરવું સારૂ, તેમજ વનમાં રહીને ઝાડની.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #307
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૨૯
છાલનાં વસ્ત્ર પહેરવાં સારાં પણ પોતાના કુટુંબીજનેની મધ્યમાં ધનરહિતપણે રહેવું સારું નથી.
માટે હે બંધ ! પરદેશમાં જઈ આપણે ધન ઉપાર્જન કરીયે, કારણ કે નિર્ધન અને મૃતકમાં મને તો કાંઈ તફાવત લાગતો નથી. મૃતકને જેમ કેઈ જેતુ નથી તેમ નિર્ધન તરફ પણ કેઈ નજર કરતું નથી.”
ધરણની આ પ્રમાણેની પરદેશગમનની વાત સાંભળીને ધન્ય બે બંધ!તારી વાત તો ખરી છે પણ મહેનત વગર ધન શી રીતે મળે ???
ધન્યની વાત સાંભળી ધરણ બે. “અરે બંધુ! ધન પેદા કરવું એ તે મારે ડાબા હાથનું કામ છે જે પર સે ઉતારી મહેનત કરી પેદા કરવામાં વાર છે પણ કેદને કાન તેડવો, કેઇની ગાંઠ છોડવી, કે ખીસ્સા કાતરવા, ખાતર પાડવાં, ચોરી કરવી આદિ ઉપાય વડે કરીને ધનને આપણે ઉપાર્જન કરશું તેની વાત સાંભળી ધન્ય ચાં, * “શાંત પાપં ! શાંત પાપ ! આ પ્રકારનું દુષ્ટવચન તુ ફરીને ને બાલ. “પરવંચનં મહા પાપં એ શું તું ભૂલી ગયો ? એની વિચારણા કે એ સંબંધી વાતચીત કરવી તે પણ સંતાપને કરનારી થાય છે માટે દેવગુરૂનું સ્મરણ કરી એ પાપનું નિવારણ કર.”
પિતાના કથનની વિપરીત અસર થતી જાણીને ધરણ ધન્યની વાતને અંગીકાર કરી પિતાની વાતની દિશા ફેરવતે બે -“એવા અકાર્યથી ધન પેદા થતું નથી મેં તે ફક્ત તારી પરીક્ષા કરવા માટે કહ્યું હતું કે એ વાતમાં તુ સંમત્તિ આપે છે કે નહિ. પરદેશમાં કેઈક ધન વાનની સેવા કરી તેની પાસેથી દ્રવ્ય લઇને આપણે વ્યાપાર કરશું ધરણે એ રીતે ધન્યને વિશ્વાસ પમાડી પરદેશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #308
--------------------------------------------------------------------------
________________
૩૦૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ગમનની વાત કબુલ કરાવી. તે પછી એક દિવસે માતા પિતાને કહ્યા વગર તેઓ ખાનગી રીતે નગરમાંથી નિકલી ગયા, * માર્ગમાં જતાં ધરણે વિચાર કર્યો. “મેરે ભાઈ કદાચ પાછો ઘેર જાય તો તે સારૂ નહિ, માટે એ ઘેર ન જાય એ ઉપાય કરૂં” એમ ચિંતવીને ધરણ બો -હે ભાઈ ! જગતમાં મનુષ્યને ધર્મો જય છે કે પાપે જય.”
ધરણની વાત સાંભળી અચંબો પામી ધન્ય બોલ્યો, “અરે શું તું એટલુંય નથી જાણતો કે જગતમાં ધર્મો જય અને પાપે ક્ષય છે.”
અરે આતે તમે જગતની ઉક્તિ કહી છે પણ તત્વ તે તમે જાણતા નથી. આજકાલ જય તે પાપથીજ થાય છે ધર્મથી નહિ, ધરણે પિતાને કર્યો ખરો કરવા માંડે.
બન્ને ભાઈઓ એ રીતે વિવાદે ચડ્યા ત્યારે ધરણે કહ્યું કે, “આગળ જે ગામ આવે ત્યાં લોકોને પૂછી આપણે નિર્ણય કરીશું પણ એમાં જે પેટે પડે તે જીતનારને એક લેચન આપે.”
ધજો તે વાત કબુલ કરી. જો કે મારે પક્ષ સાચે છે છતાં હું નાના ભાઈનું લેસન લઈશ નહિ. » વિચાર કરતા તેઓ આગળ ગયા ત્યાં એક ગામ આવ્યું. એ લેકેએ કહ્યું કે, ભાઈ આજે તે પાપ થકી જય દેખાય છે ધર્મથી નહિ.” આ અજ્ઞાની અને મૂર્ખલકની વાણું સાંભળી ધરણ રાજી થયો.
બીજે દિવસે ત્યાંથી આગળ જતાં તેમણે માર્ગમાં બીજી ચક્ષનું પણ કરીને આગળ જતાં કઈ ગામ આવ્યું ત્યાં લોકોને પૂછયું, તે તેઓ પણ બોલ્યા કે “ આજે તે ધમી સદાય છે ત્યારે પાપીના પિબાર છે પંડિત પુરૂષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #309
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવના સ્નેહસંમ ધ
૩૦૧
વિચાર શીલ અને ચિંતાતુર હોય છે ત્યારે મૂખ સુખેથી જીવે છે. સજ્જન સંતાપ પામે છે ત્યારે દુલ્હન વિલાસ કરે છે. દાતાર નિર્ધન હાય છે ત્યારે ધનવાન કૃષ્ણુ છે એ જગતની વિચિત્રતા નથી તેા શું ? લેાકેા ખેાલ્યા
તેથીજ પાપના જય છે ધના નહિ...” એવી અજ્ઞાની લેાકેાની વાણી સાંભળી ધરણ ખુબ પ્રસન્ન થયા ને અત્તે
આગળ ચાલ્યા.
મામાં ધરણ મેલ્યા હું ભાઇ! મારા અને નેત્રા મને આપી દે અથવા તા સરત :કરી નથી એમ કહે, ” ધરણની નટાઇ પ્રકાશવા માંડી.
તેનું વચન સાંભળી ધન્ય ખેલ્યા. ૬ મે શરત કરેલી ના શીરીતે કહેવાય? હું... શરત પ્રમાણે નેત્રો હારી ગયા છુ તા તુ... તેના ફાવે તેમ ઉપયાગ કર. ”
પાપી ધરણે આકડાનું દૂધ આંખમાં ભરીને તેનાં બન્ને નેત્રો ફાડી નાખ્યાં. ધન્યને એ રીતે અધ બનાવી કપટી ધરણ વિલાપ કરવા લાગ્યા “ અરે ! અરે ! મે પાષીઓએ આ શું કર્યું? માયા ભાઇને મે... મેટા અન કર્યાં, સંબંધીઓને હું શુ' માં બતાવીશ ?”
•
વિલાપ કરતા ધરણને શાંત કરતા ધન્ય ઓલ્યા અરે ભાઈ! એ બધા કર્મના વિલાસ છે એમાં તારે ખેદ્ર કરવા નહિ, ઋ
વાતા કરતા અને આગળ ચાલ્યા. તેટલામાં સહસા ધરણ ખેલ્યા. અરે ભાઈ ! સિહુ આપણને હણવાને ઘસી આવે છે હવે શું થશે. ”
। તું શીઘ્ર નાસી જા તે આપણા કુળનું રક્ષણ કર, ” ધન્યે એને તુરત નાશી જવાની પ્રેરણા કરી. દુષ્ટ ધરણે ધન્યની વાતના તરતજ અમલ કર્યા. પેાતાને કૃત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #310
--------------------------------------------------------------------------
________________
૩૦૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કૃત્ય માનતો ધન્યને છોડી પોતાના ગામ તરફ નાશી ગયે,
અંધ થયેલો ધન્ય જગલમાં આમ તેમ ભટકતે એક મોટા વૃક્ષની નીચે આવીને બેઠો, એને તો હવે રાત્રી ને દિવસ સરખાજ હતા, તે અંધ હોવા છતાં તેમ જ ધરણે છેતરીને નેત્રો હરવા છતાં એના વિચારે કેવા?
આહા મારો ભાઈ એકાકી ક્યાં ગયે હશે? તેનું શું થયું હશે ?” - નાના ભાઈના કુશલ માટે શેક કરતા ધન્યને જ્ઞાનથી જાણીને વન-દેવતા પ્રગટ થઈને બોલી “અરે ધન્ય ! દુર્જન શિરોમણિ અને ભ્રાતકોહ કરનાર એ ધરણની ચિંતાથી સર્યું હવે ! નેત્ર રોગને નાશ કરનારી આ ગુરિકાને ગ્રહણ કર ” ગુટિકાને ધન્યના હાથમાં આપી દેવી પિતાને સ્થાનકે ગઈ
દેવી ગયા પછી ધન્ય ગુટિકાના અંજનને પિતાની આંખમાં અંજન કરવા લાગ્યો કે તુરતજ દેવીના પ્રભાવ થકી ધન્ય દિવ્ય નેત્રો વાળો થઈ ગયો. રાત્રી ત્યાં વ્યતીત કરી તે દેવીમાં ભક્તિવાળ ધન્ય ત્યાંથી આગળ ચાલતાં અનુક્રમે સુભદ્રનગરમાં આવ્યો,
સુભદ્રનગરમાં ભમતા ધજો પટ વાગતો સાંભળ્યો, રાજપુરૂષે ચકલે ચકલે ઉષણ કરતા હતા કે, જે રાજકુમારીના તેને સજજ કરશે તેને રાજા અધ રાજ્ય અને રાજકુમારી પણ આપશે,
ધન્ય એ ઉદ્દઘાષણ સાંભળી પટહને સ્પર્શ કર્યો, પેલી વીની આપેલી ગુટિકાથી રાજકુમારીને દિવ્ય નેત્રોવાળી બનાવી દીધી. ધન્યની કૃતિથી અજાયબ થયેલા રાજાએ પોતાની પુત્રી પરણાવી રાજ્યને અર્ધભાગ આપી પિતાના સર કરી દીધો. સત્યના પ્રભાવથી આખરે પણ ધન્ય રાજસુતા તેમજ રાજ્ય મેળવીને સુખી થયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #311
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
- એક દિવસે ધન્ય રાજસભામાંથી પાછા ફરતે હતો ત્યારે ટીલાં ટપકાં કરેલો એક શિક્ષક માન્યો. “સુનંદપુરથી આવેલા આ વિપ્રને કંઈક દક્ષિણા આપી. ” એ ભિક્ષુકે એની આગળ પ્રાર્થના કરી | પિતાના નગરને બ્રાહ્મણ જાણું ધન્ય તેને પિતાને ઘેર તેડી લાવ્ય, મોદક વગેરેથી એને તૃપ્ત કરી માતા પિતાના કુશલ સમાચાર પૂછયા. ઉત્તમ વસ્ત્ર અને પોતાના નામની મુદ્રિકા આપી એને વિદાય કર્યો. વિ સુનંદપુર આવીને ધન્યના માતા પિતાને ધન્યને લેખ આપી કુશલ સમાચાર કહા, ધન્યની કુશળતા તેમજ રાજ્ય પ્રાપ્તીથી પિતાએ ખુશી થઈ વધાપન મહેસવ કર્યો.
ધન્યની કુશળતા અને રાજ્ય પ્રાપ્તીથી પાછી ધરણને ચિંતા થઈ “ અરે ! એવા ભયંકર જગલમાં એ જીવતો રહ્યો જ શી રીતે? રાજ્ય લક્ષ્મી અને રાજ્ય સુતા પરણ્યો એ તો નવાઈની વાત! જે અહીં આવશે તે મારી વાત ખુલી પડી જશે, માટે ત્યાં જઈ એનો કંઈક ઉપાય કરવા દે,
માતા પિતાની રજા લઈ ભાઈને જવાના બહાને તે ધરણ સુભદ્રનગર આવીને ભાઈને મો ધન્ય પોતાના ભાઈને મલવાથી ઘણે ખુશી થયો ધન્યની સમૃદ્ધિ જોઈ ધરણ વિચાર કરવા લાગ્યો “ધર્મને જય, આ જગતમાં સત્ય છે તે જોકે ધન્યના દૃષ્ટાંતથી સાબિત થયું છે. છતાં હું કઈક એવું કહ્યું કે જેથી એની સમૃદ્ધિ બધી હવામાં ઉડી જાય ને દુ:ખી દુ:ખી થઈ જાય,
મનમાં વિચારને ગોપવી એણે શેડે કાલ પસાર કર્યો નગરમાં રાજા વગેરે સર્વને ધરણ માનિત થયે, ધન્ય ભાઇ હેવાથી નેકર, ચાકર તેમજ નગરના લેકે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #312
--------------------------------------------------------------------------
________________
૪૦૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એને માન આપવા લાગ્યા. એક દિવસે ખાનગીમાં રાજાને કહેવા લાગ્યા. મહારાજ ! આપ બુદ્ધિમાન છતાં પણ આપને ધન્ય ગી ગયે.”
ધરણની વાણી સાંભળી વિસ્મય થઈને સજાએ અભય. વચન આપીને ધરણને પૂછયું. “કહે સત્ય વાત શું છે.”
સ્વામી! ધન્ય તે ચંડાળનો પુત્ર છે. દુરાચારી હોવાથી રાજાએ એને નગર બહાર કાઢી મુકેલો તે આપના નગરમાં આવી આપને ફસાવી ગયે.” ધરણની વાત સાંભળી રાજા ચમક
“ઘરણ ! એ વાત નગરમાં તું કેઈને કહીશ નહિ, હું એવું કરીશ કે જેથી ધન્યના સ્થાનકે તને સ્થાપના કરી માલમાલ બનાવીશ.” રાજાની વાત સાંભળી ધરણની ખુશાલીને તે કઈ પાર રહ્યો નહિ.
નિશા સમયે રાજાએ ધન્યને મારી નાખવાને ધન્યના મકાનમાં ગુપ્ત રીતે મારાએ મૂક્યા, મધ્ય રાત્રીને સમયે અચાનક ધન્યના મસ્તકમાં વેદના થવાથી ધન્યને વેશ પહેરીને ધરણ રાજસભામાં જવાને પ્રાત:કાળે નિકળ્યા, તેને પેલા મારાઓએ મારી નાખ્યો ને ત્યાંથી છપાંચ ગણુ ગયા,
ભાઇના શેકથી વ્યાકુળ થયેલો ધન્ય શેકથી નિવૃત્તિ પાપે નહિ ત્યારે રાજાએ એના ભાઈની કુટિલતાની બધી વાત સમજાવી શક મુક્ત કર્યો. ધીરે ધીરે શેકો. ત્યાગ કરતો ધન્ય સુખમાં કાલ વ્યતિત કરવા લાગ્યો.
એક દિવસે વિજય કેવલી ભગવાન ત્યાં સમવસર્યા. રાજાદિક સર્વે તેમને વાંદવાને આવ્યા, તેમને વંદન કરી તેમની ધર્મદેશના સાંભળી ધન્ય અવસર મેળવીને પૂછયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #313
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવન નેહસંબંધ
૩૦૫
“ભગવાન ! મારે ભાઈ નિષ્કારણ મારી ઉપર દ્વેષ કરતો હતો તેનું કારણ શું? તે મરણ પામીને કયાં ગયો? તે આપ કહે.
ધન્યના જવાબમાં કેવલીભગવાન બોલ્યા, “તું નામ થકી જે ધન્ય છે તે અર્થથી પણ છે. સત્યવાદી અને જનમાન્ય તારામાં ને એનામાં બહુ ફેર છે. પરભવના વેરથી આ ભવમાં ધરણ તારે ભાઈ હોવા છતાં શ્રેષી થયો હતો, તે મરીને માતંગની પુત્રી થયો છે. યૌવનવયમાં એને ચંડાલ સાથે પરણાવી, તે સર્પ દંશથી મૃત્યુ પામીને હાલમાં તે બેબીની પુત્રીપણે ઉત્પન્ન થયો છે. દુધ, દુઃસ્વર, મુંગી, બહેરી, કુરૂપવાળી એવા અનેક
થી ભરેલી અત્યારે છે. સંસારના સ્વરૂપથી ભય પામેલો ધન્ય મસ્તક ધુણાવવા લાગ્યો.
કેવલી ભગવાનની વાણી સાંભળી વૈરાગ્ય પામેલા ધન્ય પિતાના પદ ઉપર પુત્રને સ્થાપન કરી દીક્ષા ગ્રહણ કરી દેવલેકે ગયે. પરંપરાએ ધન્ય પિતાના સત્યપણાથી મોક્ષની લક્ષ્મીને વશે.
પેલો ધરણ પિતાની દુર્બુદ્ધિથી અનેક જુઠ અને કુકર્મને કરતા ભવાટવીમાં ઘણે કાલ ભમશે. માટે હે ધર્મશીલાઓ ! સત્ય અને અસત્યના ગુણ દોષ જાણીને અસત્યને ત્યાગ કરી સત્યને ગ્રહણ કરે. મુનિ બીજા વ્રતનું વિવેચન કરી દષ્ટાંતથી તે સ્ત્રીઓને પ્રતિબોધ કરીને વિરમ્યા. એ મુનિની દેશના સાંભળીને સ્ત્રીઓ ઘણી ખુશી થઈ છતી ગુરૂ પાસે બીજુ અણુવ્રત અંગીકાર કર્યું.
તેમની આ પ્રમાણેની રૂડી ભાવનાથી હે કુમાર! મેં વિચાર કર્યો કે “મુનિએ આતો સારું કર્યું. તેઓ હવે મારાથી કંઈ પણ્ છુપાવી શકશે નહિ. કંઇ પણ જુઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #314
--------------------------------------------------------------------------
________________
૩૦૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
મેલીને તે હવે મને છેતરી શકશે નહિ, માટે આ મુનિને મારે જે દરેક અગમાં ચાર ચાર પ્રહાર કરવાના હતા તેમાંથી એક એક પ્રહાર આછા કરી હવે હું તેમને પ્રત્યેક અંગે ત્રણ ત્રણ પ્રહાર કરીશ. બે બે પ્રહારના મે' ત્યાગ કર્યા. આ પ્રમાણે વિચાર કરતા અને પ્રચ્છન્નપણે ઉભેલા હું હવે સુરસુંદર મુનિ આગળ શું ખેલે છે અને સ્રીઓ ઉપર તેની શું અસર થાય છે તેની પ્રતીક્ષા કરતા–વાઢ જોતા ઉભા રહ્યો.
૫
ત્રીજું સ્થૂલઅદત્તાદાનવિરમણવ્રત,
હું શ્રાવિકાઓ ! અદત્તાદાન સબંધી વ્યાખ્યા સાંભળેા. ડાહ્યા પુરૂષ! કયારે પણ કાઇનું હરામનું દ્રવ્ય ગ્રહણ કરતા નથી. ભગવાને ચૌકમને પાપનું મૂળકહેલુ છે, કાઇ જીવને પ્રહાર કર્યાં હાય તેની વેદના કરતાં તેના સર્વસ્વ હરણની વેદના તેને અધિક દુ:ખી કરે છે, માટે ખાસ કાળજી રાખીને પણ બીજાના દ્રવ્યનું હરણ કરતાં અટકવું.
આ લેાકમાં પણ એ પાપનાં ફૂલ વધ, અધન કે કારાગ્રહમાં પૂરાઇને ભાગવવાં પડે છે. હાથ પગના છેઃ થાય છે. કવચિત એ પાપનાં ફળ શૂળી ઉપર ચઢીને પણ ભોગવવાં પડે છે. પરભવમાં દાસપણું, દારિઘ તેમજ તિય ચગતિમાં જઇને પણ ભોગવવા પડે છે.. પરદ્રવ્યના હરનારા નારકીમાં પણ ઉત્પન્ન થઇને ત્યાં વિવિધ પ્રકારની યાતનાઓ સહન કરે છે.
પરદ્રવ્યના ત્યાગ કરનારાનુ ધન આલેાકમાં પણ વૃદ્ધિ પામે છે. તેમનાં ગમે તેવાં વિષમકા
પણ આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #315
--------------------------------------------------------------------------
________________
--
એકવીશ ભવના સ્નેહસંબંધ
૩૦૭ :
વ્રતના મહિમાથી સિદ્ધ થાય છે, પરલોકમાં અનગળ દ્રવ્યના ભક્તા થઈ તેને પુષ્કળ લાભ મળે છે. ચોરીના પિનિયમ ઉપર સિદ્ધદત્ત અને કપિલનું દષ્ટાંત બોધદાયક છે તે સાંભળવાથી તમને લાભ થશે.
શ્રાવિકાઓના પૂછવાથી મુનિએ તે સિદ્ધદત્તનું આખ્યાન કહેવા માંડ્યું. આ વિજયમાં વિશાળ નામની નગરીને વિષે માતદત્ત અને વસુદત્ત નામના બન્ને વણીક મિત્રે અલ્પરૂદ્ધિવાળા ને સામાન્ય આજીવિકા ચલાવતા રહેતા હતા. માતૃદ ત્રીજું અણુવ્રત ગ્રહણ કરેલું હોવાથી ન્યાયથી વ્યાપાર કરી દ્રવ્ય મેળવતે અને કોઇને ઠગવાની વૃત્તિ રાખતો નહિ, . વસુદત્ત બેટા તલ, માપ વગેરે રાખી એાછું આપીને વધારે પડાવી લેવાની કુટનીતિને ધારણ કરતે વ્યાપારમાં ખુબ પ્રપંચ સેવતો હતો. એ પાપ વ્યાપાર કરવા છતાં પણ વસુદત્તનું ધન તે વૃદ્ધિ પામ્યું નહિ પણ પાપ તો વદયું હતું, એની એ બિચારાને શી ખબર હોય?
અન્યદા તે બન્ને મિત્ર થોડાંક કરીયાણાં લઈને વ્યા'પાર કરવા માટે પુંડ્રપુર નગરમાં ગયા. ત્યાં વસુતેજ રાજા રાજ્ય કરતો હતો, તેના ભંડાર માટે એક ભંડારીની , જરૂર હતી, પણ તેને વિશ્વાસપાત્ર ભંડારી ન મલવાથી
સારા ભંડારીની પરીક્ષા માટે માર્ગમાં એક રત્નજડીત કુંડળ સુભટ પાસે મુકાવ્યું કે આજુબાજુ સુભટે છુપાવી દીધા રાજાના ભયથી નગરના લેકેએ તો એ કુંડળને ગ્રહણ કર્યું નહિ કેમકે જાણી જોઈને કણ મૂર્ખ હોય કે આફતને નોતરે?
માર્ગમાં આવતા પેલા બન્ને મિત્રેાએ એ કુંડલ જેવાથી વસુદતની દાઢે વળગી. “વાહ! શું મજાનાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #316
--------------------------------------------------------------------------
________________
૩૦૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કુંડળ છે એ ! લક્ષ્મી તે કાંઇ અમારી વાટ જ જોઈ રહી છે ને?” ફાઇને નહી જોવાથી યમુદત્ત કુંડલ લેવાને દાડયા. તેને માત્ત વાર્યો. મિત્ર! આ વિષતુલ્ય કુંડલને લઈશ નહી”, એને નિવારી બન્ને આગળ ચાલ્યા. માતૃત્ત વસુદત્તને એધ માટે એક દૃષ્ટાંત 'કહ્યું,
ફાઇએક નગરમાં દેવ અને યશસ નામે એ વણીક સરખા વ્યાપાર કરી ગુજરાન ચલાવતા હતા. દેવ અદત્તાદાનના નિયમવાળા હતા ત્યારે યશ નિયમ રહિત હતા. એક દિવસ અને થાડીઘણી મુડી સાથે લઇને પરદેશ ચાલ્યા.
મામાં એક કું ડલ પડેલું બન્નેએ જોયુ પણ નિયમભંગના ભયથી દેવે તા એના સામુય જોયું નહિ. જ્યારે યશે એ લેવાના પ્રયત્ન કર્યા. ત્યારે એને દેવે અટકાવી દીધા ધ્રુવની લજ્જાથી યશ કુંડલ ન લેતાં આગળ ચાલ્યા, છતાં દેવથી ગુપ્ત રીતે તે કું ડલ ગ્રહણ કરીને તેની સાથે ચાલ્યા.
યશ મનમાં વિચાર કરવા લાગ્યા કે નિસ્પૃહ એવા આ દેવને ધન્ય છે. જો કે એ જાણતા નથી છતાં આ કુંડલનાં કરીયાણાં ગ્રહણ કરી હું આ ભાગ દેવને આપીશ.” તે પછી કાઈક નગરમાં તેઓ પહોંચ્યા, ત્યાં કુંડલ વેચી ઘણું દ્રવ્ય લઇને કરીયાણાં ખરીદ્યાં, તેના વિભાગ પાડી જ્યારે દેવને સમજણ પાડી આપવા લાગ્યા તા. દેવે તે લેવાની ના પાડી તે પાતાની મૂડીનાં જે આવ્યાં હતાં તે ગ્રહણ કરી લીધાં.
તે રાતના ચાના મકાનમાં ધાડ પડીને કરીયાણા સહિત બધું લુંટાઇ ગયું. દુ:ખી થયેલા યશ દેવ પાસે આવીને રડવા લાગ્યા. તેની દુ:ખી દશા જોઇ દેવ એલ્યા મિત્ર ! અન્યાયથી મેળવેલ પદાથ મહા અનથને રે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #317
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૦૯
નારો થાય છે તે તું પ્રત્યક્ષ જે, ને અદત્તાદાનનો નિયમ, ગ્રહણ કર.”
દેવના કહેવાથી યશે પણ તે નિયમ અંગીકાર કર્યો, બીજે દિવસે દૂરદેશના વ્યાપારીઓ કરીયાણું ખરીદવા આવ્યા. એ વ્યાપારમાં દેવને બમણો લાભ થયો તે જોઈને યશ સત્યશ્રાવક થયો, માટે હે વસુદત્ત! ન્યાયથી દ્રવ્ય મેળવનારનું કલ્યાણ થાય છે. અન્યાયથી નહિ. “માદત્તિ દષ્ટાંતપૂર્વક વસુદત્તને ઉપદેશ કર્યો.
સારી રીતે ઉપદેશ પૂર્વક નિવારવા છતાં વસુદ એ. કુંડલ ગુપચુપ ઉપાડી લીધું તેથી પ્રચ્છન્ન રહેલા રાજપુરૂષાએ તરતજ એને પકડી લીધા. જેથી માતૃદત્ત ખુબ દુ:ખી થયે ત્યારે એ રાજપુરૂષાએ એને સમજાવ્યું. “ઉત્તમ! તમે ખેદ ના કરે. રાજા તારી ઉપર પ્રસન્ન થઈને તને ઈનામ આપશે
તમે પ્રસન્ન થયા છે તે મારા આ મિત્રને મુક્ત કરે. એટલે મને ઇનામ મલ્યું એમ સમજીશ, વધારે ઈનામની મારે જરૂર નથી. બાલ્યસ્વભાવથી આટલો ગુન્હો વસુદત્તને માફ કરો. * માતૃદત્ત રાજપુરૂને વિનંતિ કરી.
રાજપુરૂષે વસુદત્તને મુક્ત કરીને બોલ્યા, “હે મહાપુરૂષ ! તારા વચનથી અમે આને છોડી દીધો પણ તું એક વાર રાજાની આગળ ચાલ.”
રાજપુરૂએ માતૃદત્તને રાજાની સમક્ષ હાજર કરી સર્વે હકીકત કહી સંભળાવી. રાજાએ તેની હકીકતથી માહિતગાર થઈ તેના ઉપર પ્રસન્ન થઈને પોતાના ભંડારને તેને ઉપરી-ભંડારી-કેશાધ્યક્ષ બનાવ્યું. માતૃદત્ત પિતાના નિયમમાં અચળ રહેવાથી રાજાની કૃપા મેળવી સુખી થયે
માતૃદત્ત અનુક્રમે સમાધિ પૂર્વક મૃત્યુ પામીને આજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #318
--------------------------------------------------------------------------
________________
:
૩૧.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
વિજયમાં ચંદાભા નગરીના શ્રેષ્ઠી પુરંદરને ત્યાં પુત્રપણે. ઉત્પન્ન થયે. તેનું નામ સ્થાપન કર્યું સિદ્ધદત્ત, તે કળામાં કુશલ થઈને અનુક્રમે યૌવનવયમાં આવ્યું,
વસુદત્ત પણ કુકમથી આજીવિકા ચલાવતે મરણ પામીને કેઈ બ્રાહ્મણના કુળમાં ઉત્પન્ન થયો તેનું નામ કપિલ દરિટી હોવા છતાં કપિલને એના માતાપિતાએ પરણાવ્યા તેની સાથે વિષયસુખ ભોગવતાં તેને બહુ પુરો થયા
માતાપિતાના મરણ પામવા પછી દારિદ્રથી દુ:ખી થયેલો કપિલ સીના તિરસ્કારથી દ્રવ્ય ઉપાર્જન કરવાને ચાલ્યો ગયે, પણ પાપના ઉદયથી તેને કોઇ લાભ થયે નહિ-દુઃખી દુઃખી થઈ ગયો.
પારાવાર દુ:ખમાં ભટકતા એ કપિલને એક દિવસે કેઈ કાપાલિક સાથે ભેટે થયે, ધનને અર્થી જાણીને કપિલને તે કાપાલિકે કહ્યું. “જો તારે ધનની જ જરૂર હોય તે ચંદ્રભા નગરના ઉદ્યાનમાં રહેલી આશાપૂરિકા દેવીની આરાધના કર, તે તારી આશા સફલ થશે.' - કાપાલિકાનાં વચન સાંભળી કપિલ ચંદાભા નગરીએ આવી પુષ્પાદિકથી દેવીની પૂજા કરી ધ્યાન, મૌન અને ઉપવાસથી દેવીની આરાધના કરવા લાગ્યો, ત્રણ દિવસ વહી ગયા ત્યારે રાત્રીને સમયે દેવી બોલી. “તું શા માટે અહીં બેઠો છે?
ધન માટે ટુંકમાં કપિલ
કઈ દિવસ તે કઈને કાંઈ આપ્યું છે કે તું ઘન માગે છે. દેવીના કહેવા છતાં તે કપિલ બેલે. “હે દેવી! ધન વગર આ દુનિયામાં જીવતર ઝેર સમાન છે માટે ધન નહી આપે તે તારા દ્વારે હું તે મરીશ તેને નિશ્ચય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #319
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવને નેહસંબંધ
૩૧૧
જાણુને દેવીએ એક પુસ્તક આપ્યું. “પાંચસો રૂપીયા આપે તેને આપજે.” એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ. - કપિલ પુસ્તક લઈને બધા નગરમાં ફર્યો પણ કેઈએ પાંચસો રૂપીયા આપ્યા નહિ. જેથી છેવટે તે ફરતો ફરતો સિદ્ધદત્તના મકાન આગળ આવ્યા. સિદ્ધદત્ત એ પુસ્તક જોઈ એમાંથી પ્રથમ કલેક વાં. “પ્રાપ્તવ્યમર્થિ લભતે મનુષ્ય એના તત્વનો નિશ્ચય કરી સિદ્ધદત્ત પાંચ રૂપિયા આપી દીધા તે લઈને કપિલ પિતાના નગર તરફ ચાલ્યો ગયો પણ માર્ગમાં લુંટારાઓએ મારીને એની પાસેથી રૂપિયા પડાવી લીધા. નશીબ બે ડગલાં આગળનું આગળ, - રાત્રીને સમયે પિતાએ પાંચ રૂપિયાની વાત જાણુને સિદ્ધદત્ત ઉપર ગુસ્સે થઈ અપશબ્દ કહેવા પૂર્વક ઘરમાંથી કાઢી મુ. નગરના દરવાજા બંધ હોવાથી દરવાજા નજીક કેઈ દેવમંદિરમાં તે સૂઈ ગયે, પિતાના હાથમાં પુસ્તક રાખીને તે ચિંતારહિત થઇને નિવાધિન થઈ ગયા. પુણ્યજ ભાગ્યવાનની ચિંતા કરે છે.
સિદ્ધદત્ત. ચંકાભા નગરીના રાજાને એક પુત્રી હતી. તેવી જ રીતે મંત્રી, શ્રેણી અને પુરોહિતને એક એક પુત્રી થઈ. એ ચારે એકજ શાળામાં ભણી ગણી અનુક્રમે યૌવનવયમાં આવી, ચારે સહીપણ હોવાથી ઘણોખરે વખત તે સાથેજ પસાર કરતી હતી. યૌવનવયમાં આવેલી એ ચારે બાળાઓ વિચાર કરવા લાગી. “પિતા આપણને જુદે જુદે પરણાવશે ત્યારે આપણે એક બીજાને વિગ શી રીતે સહન કરશું ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૧૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
વિચારને અંતે તેમણે નિર્ણય કર્યો કે આપણે એકજ વરને વરી જવું. જેથી જુદાઈને સમય આવે જ નહિ વરને પસંદ કરવાનું કામ રાજકુમારીને સમર્પણ કર્યું. રાજકુમારી જે વરને વરે એ વરને બીજી ત્રણે સખીઓએ કબુલ રાખવો, એવો સંકેત કરી જુદાં પડ્યાં.
રાજસભામાં આવેલા કેઈ રાજસેવકના સદાચારથી રાજકુંવરીની નજર તેના ઉપર ઠરી. એક દિવસ તેને ખાનગીમાં રાજકુંવરીએ પોતાની પાસે બોલાવી પોતાના મનની વાત તેની આગળ કહી સંભળાવી, રાજકુંવરીની વાત સાંભળી શજસેવક ચિંતાતુર થયો. પણ વિચાર કરીને એણે રાજકુંવરીની વિનંતિને કબુલ રાખી નહિ
પિતાની વિનંતિ અફળ જવાથી રાજકુંવરીએ દમ ભીડાવ્યો. “લક્ષ્મી ચાંલ્લો કરવા આવે છે ત્યારે તું કપાળ ધવા જાય છે. પણ મારી માગણી તારે કબુલવી જ પડશે જે નહિ કરીશ તો મારા માણસો દ્વારા તેને મરાવી નાખીશ તે યાદ રાખજે.”
રાજકુંવરીના દમ દેવાથી ભય પામેલો એ રાજસેવક રાજકુંવરીની વાણીને આધિન થયે રાજસેવકે પિતાની વાત કબુલ કરવાથી કુંવરીએ અમુક દિવસને સંકેત કર્યો ને કહ્યું કે તે દિવસે દરવાજા નજીક પેલા દેવમંદિરમાં તારે રાત્રીને સમયે આવવું, હું પણ વિવાહની સામગ્રી લઇને ત્યાં આવી હાજર થઈશ.” સંકેત કરીને તે રાજસેવકને કુંવરીએ વિદાય કર્યો.
રાજસેવક પોતાના સ્થાને જઇને પણ વિચાર કરવા લાગ્યો, “અરે ! આ રાક્ષસીના પંજામાં ફસાયા નથી ત્યાં લગી જ મને સુખ છે, સ્ત્રીઓ તો પિશાચીની માફક છળ કરી છેતરનારી છે, બળવાનને પણ ઘડીના છઠ્ઠા ભાગમાં તોડી નાખે છે તો મારું તે શું ગજુ ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #321
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહુસ બધ
૩૧૩
રાત દિવસ ચિંતા કરતા રાજસેવક દિવસ વ્યતીત કરતા હતા આખરે સંકેતના દિવસ પણ આવી પહેાચા ત્યારે તેણે પાછા વિચાર કર્યાં. “શ્રીની ખાતર હું મારા નિર્મળ કુળને કલંકિત કરીશ નહિ, રાજા પાતાના સ્વામી હાવાથી સ્વામીહોહુ કરવા પણ મારે શું વ્યાજબી છે ?” ઇત્યાદિ વિચાર કરી રાત્રીને સમયે તે નગર બહાર ચાલ્યા ગયા અને સ ંકેતને સ્થળે ગયા નહિ,
દૈવયોગે રાજકુમારીએ જે સમયે પેલા રાજસેવકને ધ્રુવમદિરમાં આવવાના સંકેત કરેલા તે સમયે તે રાજ સેવકને બદલે સિદ્ધદત્ત એદેવમંદિરમાં દાખલ થઈ નિરાંતે સુઇ ગયા. વિવાહની સામગ્રી લઇને રાજકુમારી પાતાની સખીઓ સાથે રાત્રીના પહેલા પહેરે તે દેવકુલમાં આવી પહોંચી, ભરઉંઘમાં પડેલા તે પુરૂષને રાજસેવક ધારી પેાતાના કામલ હાથના સ્પર્શી કરી જાગ્રત કર્યા,ને પાતાના હાથે ક ણ પહેરી ગાંધવ વિધિથી તેની સાથે લગ્ન કરી લીધાં.
લગ્નકા થી પરવારીને રાજકુમારી એલી હે સ્વામી! વાહન તૈયાર કર્યું છે કે નહિ ? આપણે પ્રાત:કાળે તે ગુસ રીતે પલાયન કરી જવાનું છે નહી તેા રાજા જાણે તે શુ થાય ?” રાજકુમારીનાં વચન સાંભળી સિદ્ધદત્ત ભેટ્યા.
સવારની વાત સવારે, હવે મને નિરાંતે ઉંઘ લેવા દે” એમ કહી કંપનિદ્રાથી સિદ્ધદત્ત સુઇ ગયા. પણ રાજકુમારીનું મન શંકાશીલ થયું “અરે આ તે તે પુરૂષ કે નહિ.”
રાજકુમારીએ દીપક પ્રકટાવીને એ પુરૂષને જોયા તા, સુકુમાર અને મનેાહર અંગવાળા તેને જોઇ મનમાં ખુશી. ઈ. એ દરમિયાન તેના મસ્તક પાસે પડેલી પુસ્તિકા તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #322
--------------------------------------------------------------------------
________________
૩૧૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
એની નજર ગઇ, તા . એ પુસ્તકમાં એણે પેલા ક્લાકનું પ્રથમ પાદ પ્રાપ્તવ્યમર્થ લભતે મનુષ્ય:' એના આગળ સળીથી પાતાની આંખમાંથી અંજન કાઢીને લખ્યું, “ઢવાપિ તં તુિ ન શક્ત” તે પછી રાજકુમારી પાતાની સખીઓ સાથે પેાતાના મંદિરે ચાલી ગઈ.
બીજે પ્રહરે મ`ત્રીપુત્રી આવી પહોંચી. રાજકુમારીએ આજના સંકેત સમાચાર ત્રણે સખીઓને જણાવ્યા હતા. ને તે સંકેત મુજબ ચારે સખીઓએ ચારે પ્રહર પાતાતાના લગ્ન માટે નક્કી કરેલા હેાવાથી ક્રમ મુજબ બીજે પ્રહરે મત્રીપુત્રીએ આવીને ગાંધ વિધિથી પેાતાનું લગ્ન કાર્ય આટાપી લીધુ તે પછી પેલા પુસ્તકમાં એપઃ પછી વિચાર’ કરી તેણીએ ત્રીજી પદ લખ્યુ, તસ્માન્ન શાકા ન ચ વિસ્મયે મે.” પાતાનું કાર્ય સમાપ્ત કરી મ`ત્રીસુતા ચાલી ગઈ, ને પછી તા ત્રીજેપ્રહરે શ્રેષ્ઠીસુતા સખીઓ સાથે આવી.
ષ્ટિ મુતાએ પણ એ પુરૂષ સાથે ગાંધવ વિધિએ લગ્ન કરી પેલી પુસ્તિકા નજરે પડતાં તેનાં પાનાં ફેરવવા માંડયાં તે પહેલાનાં ત્રણ પાદ વાંચી આગળ ચાલુ' પાદ વિચાર કરીને પાતે લખ્યું. ચમ્મદીય* નહિ તત્પરેષામ્” શ્ર્લાક પૂર્ણ કરીને તે ચાલી ગઈ. ચતુર્થાં પ્રહરે પુરહિત સુતા આવી પહેાંચી. તેણીએ આ બધી હકીકત જાણીને નવીન ક્લાક એ પુસ્તકમાં લખવા માટે વિચાર કર્યાં. પ્રથમ ક્લાકના પરામના ખ્યાલ કરતાં એણે વિચાર્યું. ፡፡ પ્રાપ્ત થવા યોગ્ય વસ્તુ મનુષ્યને મલે છે. દેવતા પણ તેમાં વિઘ્ન કરવાને શક્તિમાન નથી. તેમાં દીલગીર કે નવાઈ જેવું શું છે? જે અમારૂ છે તે બીજાનું શી રીતે થઈ શકે ? ” એ પ્રમાણે વિચાર કરી પુરોહિત માળાએ લખ્યુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #323
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસબ ધ
व्यवसायं दधात्यन्ये, फलमन्येन भुज्यते । पर्याप्तं व्यवसायेन, प्रमाणं विधिरेव नः ॥ १ ॥
૩૧૫
ભાવા-આ જગતની વિચિત્રતા તા જીઆ, ઉદ્યમ કાઈ કરે છે ત્યારે કુલ તા કાઇ બીજોજ લઈ જાય છે ભાગવે છે, તેા પછી એવા ઉદ્યમ વડે કરીને શુ? અમારે તા ભાગ્ય એ એકજ પ્રમાણભૂત છે.
પુરોહિત આળા પણ પાતાનું કાર્ય સમાપ્ત કરીને સખીઓ સાથે ચાલી ગઇ પ્રાત:કાળ થતાં ચારે માળાઆની સખીઓએ વિચાર કર્યાં. “ જો આપણે આપણી માતાને આ વાત નહિ કરીયે તા ગુન્હામાં આવશુ છે એમ વિચારી સખીઆએ એમની માતાને વાત કરી. માતાએ પેાતપાતાના પતિને એ સમાચાર આપી દીધા. રાજાએ વિચાર કરી પ્રધાનેાને ખેલાવી આદેશ કર્યો. “ હે મ`ત્રીએ ! દેવ કુળમાં રહેલા એ ભાગ્યવત પુરૂષને માટા આડમ્બર પૂર્વક રાજમદિરમાં તેડી લાવે. ઋ
રાજાના હુકમથી મત્રીએ જીણુ દેવ મદિરમાં આવીને સિદ્ધદત્તની પાસે ઉભા રહ્યા. મંગલમય વાત્રિ એક તરફ વાગવા લાગ્યાં. બીજા તરફ બદી જતા જય જય શબ્દ ઉચ્ચાર કરવા લાગ્યા. સૌભાગ્યવતીએ મગલમય ગીતા ગાવા લાગી. એ મ’ગલમય શબ્દાથી જાગ્રત થયેલા સિદ્ધદત્તને પદ્મહસ્તી ઉપર બેસાડી મા મહેસવપૂર્વક નગરમાં પ્રવેશ કરાવી રાજમદિરમાં લાવ્યા, લેાકેાના મુખથી પુરંદર સુતને જાણીને રાજા બહુજ ખુશી થયા.
સિદ્ધદત્તને ઘર બહાર કાઢયા પછી તુરતજ એના પિતાને પસ્તાવા થવાથી આખી રાત્રી એની શાધમાં વ્યતીત કરી, પ્રાત:કાળે લોકોના મુખેથી પાતાના પુત્રની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #324
--------------------------------------------------------------------------
________________
૩૧૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
અદ્દભૂત વાત સાંભળી પુરંદર શેઠ રાજસભામાં આવ્યો અન્ય કન્યાઓનાં માતાપિતા પણ પિતાના જમાઈને જોઈ ખુશી થયા,
રાજાએ ચારે કન્યાઓને વિવાહ આરો ને શુભ મુહૂર્ત રાજાએ ત્રણ કન્યાઓ સાથે પોતાની કુંવરી. પણ સિદ્ધદત્તને પરણાવી દીધી. પહેરામણીમાં રાજાએ પાંચસો ગામ આપ્યાં, - મંત્રી વગેરેએ પણ પિતા પોતાના વૈભવને અનુસાર કરમચન અવસરે પુષ્કળ ધન આપી જમાઈને સંતુષ્ટ કર્યો. રાજાએ આપેલા મહેલમાં સિદ્ધદત્ત ચારે પ્રિયાઓ સાથે અનુપમ સુખને ભેગવત કાલ વ્યતીત કરવા લાગે
એકદા તે નગરના ઉદ્યાનમાં ગુણશેખરસૂરિ પધાર્યા. રાજા વગેરે સર્વે તેમને વાંદવાને આવ્યા, ચાર પ્રિયાઓ સાથે સિદ્ધદત્ત પણ ગુરૂને વાંદવા આવ્યો તેમના ઉપકારને માટે ગુરૂએ ધર્મ દેશના આપી.
ગુરૂની દેશના સાંભળી પિતાને પૂર્વ ભવ જાણી વૈરાગ્ય પામેલા સિદ્ધદત્તે ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી, ચિરકાલ પર્યત ચારિત્રને પાળી સ્વર્ગે ગયો ને અનુક્રમે મેસે જશે.” મુનિની ત્રીજા વતની વ્યાખ્યા સાંભળીને હે કુમારે! મારી સ્ત્રીઓએ ત્રીજુ વ્રત ગ્રહણ કર્યું
તેમના આ વ્રતથી મેં પણ જાણ્યું કે હવે આ સ્ત્રીઓ મારાથી ગુપ્ત રીતે ધનને રાખી શકશે નહિ અથવા તો મને ઠગીને ધન ગ્રહણ કરશે નહિ. જેથી હવે મુનિને બે બે પ્રહાર કરીશ.” મુનિએ પિતાની દેશના આગલ ચલાવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #325
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૧૭
ચોથું પરસ્ત્રીગમન વિરમણવ્રત - હે સુશિલાઓ ! સર્વ વ્રતમાં શિરોમણિ, મહા મંગલકારી, કલ્યાણનું કરનાર એવું જે શીલવત તેનો મહિમા સાંભળે. આ વ્રત તે કુળવંતી સ્ત્રીને શોભા રૂ૫ છે. આ જીવન પર્યત આ વાત તેમને આરાધવા. યોગ્ય છે મનથી પણ કુલવંતીઓએ પર પુરૂષની ઈચ્છા ન કરવી જોઈએ, ૫ર નરને સરાગ દષ્ટિથી જે એ પણ મહા પાપનું કારણ છે. આ જન્મ પર્યત જે શુદ્ધ સતી મારી છે તેને વેરી, વારી, અગ્નિ, વ્યાઘ, વૈતાળાદિક કે પણ વિપત્તિઓ પરાભવ પમાડી શકતી નથી. સતી સ્ત્રીઓ જગતમાં માન, પૂજા અને સત્કારને પામે છે. એ સતી નારીના તેજ અને પ્રતાપ અદભૂત હોય છે. ગમે તેવો બળવાન કે વિદ્યાવાન પણ સતીના તેજ આગળ હારી જાય છે. પૃથ્વી મંડલ ઉપર તેના ઉજ્વળ યશની પ્રખ્યાતિ સર્વત્ર વિસ્તાર પામે છે. એને જય જય થાય છે.
આ લોકમાં સૌભાગ્ય, સુખ, સંપત્તિ, પુત્રપ્રાપ્તિ, અને ચિત્તની નિદ્ઘત્તિ-શાંતિ તેણુને થાય છે ત્યારે પર લેમાં સતી નારી સ્વર્ગ, અને અપવર્ગ (મુક્તિ) ની લક્ષ્મીને પામે છે. દેવતાઓ પણ શીલવ્રતધારીને નમે છે. એની સેવામાં, એને સહાય કરવામાં, એની આજ્ઞા *ઉઠાવવામાં હાજર નાજર રહે છે.
જેઓ શીલથી ભ્રષ્ટ થયેલા છે તેમની દશા શોચનીય હોય છે તેમની નાસિકા, એણ, કર, પાદાદિક ઈતિને છેદ થઈ જાય છે. વધ, બંધન, ધન ક્ષય.આદિ અનેક આપ‘દાઓ એને માટે તૈયારજ હોય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #326
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કુશીલા શ્રી પરભવે કુરૂપવાલી, દુર્લીંગા, વધ્યા, ભગંદરઆદિ મહારાગની પીડાવાળી, રંડા, કુરડા અને નિંદાને પાત્ર થાય છે, અરે એના ઉત્કૃષ્ટ પાપનુ તે આ ભવમાં પણ અને ફલ મલે છે.
કુશીલ પ્રાણીઓને મનુષ્ય ભવમાં અગાપાંગનું છેતાલુ વગેરે દાષા પ્રાપ્ત થાય છે, તિર્યંચ ગતિમાં વધ, ધન, તાડન, તન, ભારારોપણ, ક્ષુધા તૃષા સહુન આદિ અનેક દાષા સહન કરવા પડે છે નરક ગતિમાં પરમાધાસીએ તેને વજ્રાગ્નિમાં ફેંકી મહા વ્યથા ઉપજાવે છે અગ્નિથી ધગધગતી લેાહની પુતળી સાથે આલિંગન કરાવે છે. કિ અહુના ! દુ:ખશીલવાળાને માટે આ જગતમાંની કઈ આપદા તૈયાર નથી ?
૩૧૮
શીલે કરી સુખ સામ્રાજ્ય પામેલી શીલસુંદરીનુ દૃષ્ટાંત મનન કરવા યાગ્ય હોવાથી તે તમારે સાંભળવા યાગ્ય છે. મુનિએ શીલ સુ દરીની કથા કહી સભળાવી.
આ વિજ્યમાં વિજ્યવર્ધન નામે નગરને વિષે વસુપાલ નામે શ્રેણી, તેને રુમાલા નામે સ્ત્રી હતી, તેમને જીનાગમને જાણનારી સુંદરી નામે પુત્રી થઈ, કલામાં કુશલ તેમજ ધર્માંકામાં પ્રીતિવાળી સુદરી અનુક્રમે ચૌવન વયમાં આવી.
એના પિતાએ અનેક સુન્દર કુમારને એની યાચના ફરવા છતાં મિથ્યાત્વી હેાવાથી ન આપતાં સુભદ્ર નામે શ્રેષ્ઠ પુત્રને આપી. જેથી :લાકે એના ભાગ્યનાં વખાણ કરવા લાગ્યા. જે નિરાશ થયા તે પાતાની નિંદ્રા
કરવા લાગ્યા.
એ નગરમાં બે વિપ્રપુત્ર અને એ વણિકપુત્ર એ ચારે પરસ્પર પ્રીતિવાળા થઇને દરરોજ આનદ ગાછી કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #327
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહંસ અધ
૩૧૯
હતા. સુંદરીના રૂપ ગુણ સાંભળીને એ ચારે એની તરફ આકર્ષાયા. એના સંગમની અભિલાષાવાળા તેઓ સારાં સારાં વજ્ર પહેરીને એ સુંદરના મકાન આગળથી રાજ નિકળતા હતા તે 'સી વગાડતા હતા, ગાયન કરતા હતા. એના મકાન આગળ અનેક ચેષ્ટાઓ કરવાપૂ ક સુંદરીના ચિત્તને આકવાના પ્રયત્ન કરી રહ્યા હતા.
તેમની આવી દુષ્ટ ચેષ્ટા જોવા છતાં સુંદરીએ એમની તરફ જરાયે ધ્યાન આપ્યુ નહિ કે નજર સરખીપણ જ્યારે કરી નહિ ત્યારે તેમણે ધનથી વશ કરી કાઇ પરિવાજિકાને શીખવી સુંદરી પાસે માકલી, કારણ કે—
પેાતાને શ્રી હાવા છતાં નીચ પુરૂષ પરસ્ત્રીમાં લપટ થાય છે. સ્વચ્છ જળથી ભરેલું સરોવર છતાં કાગડા જીના મસ્તક પર રહેલા કુંભના જળની છા કરતા નથી શું?
એ પરિવ્રાજિકા સુંદરી પાસે આવી છતાં તે મિથ્યાલી હાવાથી સુંદરીએ તેના આદરસત્કાર કર્યો નહિ, છતાંય પેાતાના કાર્યમાં ઉત્સુકતાવાળી પરિવાજિકા એની પાસે એડી ને શિખામણ આપવા લાગી. સખી! યાધ સર્વે ધર્મવાળાઆને માન્ય છે, તેમાંય શ્રાવકા તે સર્વે જીવની રક્ષા માટે અતિ સાવધ હાય છે, કોઇને દુ:ખી કરતા નથી, દુ:ખીયાનુ' પણ પાતાના સર્વસ્વના ભાગે તેઓ રક્ષણ કરે છે તે તુ પણ તારે માટે તરફડી રહેલા અને મૃત્યુને માટે આતુર થયેલા તેમને જીવાડ, એમની આશા પૂર્ણ કર.”
“ અરે કુલીન સ્ત્રીઓના કુળને કલંક લગાડનારૂ આ તુ` શુ` મેલી. આવું મહાપાપ અમારે શું ચાગ્ય છે? તમારા સરખી વ્રતધારીઓને આવું બિભત્સ ખેાલવું પણ ચેાગ્ય નથી. જે પ્રાણી બીજાને પાપ બુદ્ધિ આપી અવળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૨૦
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
માગે ખેંચી જાય છે તે પાતાના આત્માને તેમજ બીજાને દુતિમાં પાડે છે.”
સુંદરીની વાણી સાંભળીને અભિમાની પરિત્રાજિકા મને ધમકાવીને ચાલી ગઇ. “અરે! તુ' માટી સતીયામાં શિરામણ છે તે હવે જોઇ લેવાશે.”
પરિત્રાજિકાએ તે પુરૂષાને સર્વે હકીકત કહી સંભ ળાવીને શિખામણ આપી કે “અરે! જો તમારે વિતની ઇચ્છા હોય તા એ સુંદરીની ઇચ્છા કરવી છેડી દો.” એ દુષ્ટોને શિખામણ આપી પરિવ્રાજિકા ચાલી ગઈ છતાંય એ દુલિત પુરૂષાની અભિલાષા તા અધિક પ્રજ્વલિત થઇ.
હવે એ પુરૂષાએ કોઇ મત્ર સિદ્ધ પુરૂષને સાધ્યા, સિદ્ધના કહેવાથી કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ એ ચારે પુરૂષા મશાનમાં આવ્યા, ત્યાં પવિત્ર ભૂમિમાં મંડલને આલેખી તેમાં બેસીને મંત્રની અધિષ્ઠાયકા દેવીની પૂજા કરી વિધિપૂર્વક આરાધના કરવાથી મંત્રથી આકર્ષાયેલી સ્વી હાજર થઇ. તેને પેલા મ`ત્રસિદ્ધ પુરૂષે સુદરીને હાજર કસ્સા કમાવ્યું....
પિતાને ઘેર રહેલી પૌષધવ્રતવાલી સુદરીને દેવીએ સિદ્ધપુરૂષ પાસે હાજર કરતાં દેવી ખેલી “અરે પાષી! આવા પાપકા માં મને જોડી તારી શક્તિના તે દુરૂષયાગ કર્યો.” એમ કહીને અદૃશ્ય થઇ ગઇ.
એ સિદ્ધપુરૂષે પેલા ચારે દુષ્ટ પુરૂષાને બતાવતાં કહ્યું. જુઓ આ સુંદરી, કે જેની તમે ઇચ્છા કરે છે તે આ રહી, હવે તમને જેમ રૂચે તેમ કરો.
સિદ્ધપુરૂષનાં વચન સાંભળી એ ચારે દુલિત પુરૂષો મુંદરી સાથે રમવાને આતુર થયેલા જે સુદરીને પ્રથમ સ્પર્શ કરે તે પહેલા રમે' એવી શરત કરીને દોડયા. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #329
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસઅધ
૩૨૧
વનદેવીએ તેમને અધવચ સ્થ’ભાવી દીધા. એ ચારે કલાગારાને સ્થસિત થયેલા જોઈ સિદ્ધ ભયથી ફધવા લાગ્યા, આકુળવ્યાકુળ થયેલા સિદ્ધપુરૂષ સુંદરીના ચરણમાં મસ્તક મૂકતા ખેલ્યા.
હું ભગવતિ ! હું ચાગિની! તારા આ માહાત્મ્યને હું પામર જાણતા ન હેાવાથી મે' આ અકાર્ય કરેલું છે તે મારા આ એક અપરાધની તું ક્ષમા કર. હવેથી આવે અપરાધ હું કરીશ નહિ, રંક એવા તારે શરણે આવેલાને તુ અભય આપ,” એ સ્થિતિમાં પ્રાત:કાળ થયા તે બધું નગર હીલેાળે ચઢયું, ને લોકો ભેગા થતા ગયા, રાજા પણ ખબર પડતાં મંત્રી આદિ પરિવાર સાથે ત્યાં આવી પહેચ્યા. રાજાએ પેલા ચારે સ્થભિત પુરૂષાને પૂછ્યું.
દુરાચારીઓ ! આ શું છે? તે સત્ય કહેા, રાજાના પૂછવા છતાં જ્યારે જવાબ ન મલ્યા ત્યારે સુ...દરીને પૂછ્યુ’ શરમથી સુન્દરી પણ કાંઇ જવામ આપી ન શકવાથી અભયવચન મેળવી પેલા સિદ્ધપુરૂષે સર્વે હકીકત કહી સભળાવી. દેવીએ પણ તે પુરૂષને મુક્ત કરવાથી તેમણે પણ તે પ્રમાણે વૃત્તાંત કહી સભળાવ્યુ, તેમની વાત સાંભળી કાપાયમાન થયેલા રાજા આલ્યા, પાપીઓ ! મારા નગરમાં રહીને આવાં પાપકકરા છે ? સતી સ્ત્રીઓને હેરાન કરો છે?” પછી તા એ ચારેને કારાગ્રહમાં પૂરી દીધા.
રાજા પેલા સિદ્ધપુરૂષને કંહેવા લાગ્યા પાપી ! તુ ફાઇ વખતે મારા અન્ત:પુરના પણ વિનાશ કરીશ. તને અભય વચન આપેલું હેાવાથી તને મારતા નથી પણ તું મારા રાજ્યની હદ બહાર જા”. રાજાએ એને દેશનિકાલ કર્યાં. પૌરજન સહિત રાજા સુન્દરીના ચરણને નમસ્કાર કરતા એના પિતા વસુપાલ શેઠને કહેવા લાગ્યા શેઠ!
66
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
.
www.umaragyanbhandar.com
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૨૨
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
આ જગતમાં એક તમનેજ ધન્ય છે કે જેના ઘેર આવી મહાસતી પુત્રી છે.”
રાજાની વાણી સાંભળી કૃતજ્ઞ એવા શેઠ હાથ જોડી આલ્યા દેવ! આપને જ એક આ પૃથ્વી પર ધન્યવાદ છે કે જેમના રાજ્યમાં આવી મહાસતી વસે છે.” શેઠની વાણીથી સતાષ પામેલા રાજાએ તેના પિતા અને પતિને રાજ્યકરથી મુક્ત કર્યાં. સુદરીતે મહા કીમતી વસ્ત્રાલ'કાર આપ્યા, મોટા મહોત્સવપૂર્વક નગર પ્રવેશ કરાવી તેનું શીલસુંદરી નામ જાહેર કર્યું.
શીલના માહાત્મ્યથી પ્રસિદ્ધ થયેલી શીલસુ‘કરી ચિરકાલપત સુખ ભોગવી અનુક્રમે કાલ કરી સ્વર્ગ ગઇ પરપરાએ તેણે મુક્તી લક્ષ્મી પ્રાપ્ત કરી. ત્યારે પેલા દુલિત પુરૂષાનુ રાજાએ સર્વસ્વ હરી લઇ કારાગ્રહમાં ઝીકેલા, ત્યાં ઘણા કાલ કલેશને ભાગવતા મૃત્યુ પામીને દુતિમાં ગયા.”
એ પ્રમાણે શીલ અને અશીલના ગુણ ઢાષ જાણીને હે ભા! તમે શીલ પાલવામાં આદરવાલા થા મુનિએ શીલવ્રત ઉપર એ પ્રમાણે એધ કરવાથી મારી સર્વે શ્રીઓએ પરપુરૂષના નિયમ અંગીકાર કરી ચાથું અણુવ્રત મહેણુ કર્યુ.
હું પૂર્ણ ચંદ્ર કુમાર! તેમના આ નિયમ ગ્રહણ કરવાથી હું બહુજ પ્રસન્ન થયા. આજ સુધી મને જે વહેમ, શકા તેમજ સ્રીઓના વ્યભિચારની શંકા રહ્યા કરતી હતી તે આજથી હવે નષ્ટ થવાથી હું મુનિ ઉપર પણ ખુબ પ્રસન્ન થયા યાહુ ! મુનિએ આ ધામ તે સારૂ કર્યું. પરમ સંતાષને અનુમવતા મે મુનિને પ્રત્યેક અંગે અમે પ્રહાર કરવાના હતા તેમાંથી એક એક એ કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #331
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૩૨૩
નાખી હવે મુનિને એકએકજ પ્રહાર કરીશ એમ ચિંતવતો હું આગળ શું બને છે તે જાણવાને થે .
પાંચમુ પરિગ્રહ પરિમાણ વ્રત.
હે નિર્મળ શીળવંતીઓ! તમારે હવે પરિગ્રહનું પરિમાણ કરવું જોઈએ. જીવને જેમજેમ પરિગ્રહ વધે છે તેમતેમ લોભ, ચિંતા, વ્યવસાય વૃદ્ધિ પામે છે જગતમાં એક પુત્રીવાળાને શેક દુઃખ-ચિંતા હોય છે પણ જેમ જેમ અધિક પુત્રીઓ હોય છે તેમતેમ બમણું ચિંતા વધે જાય છે. એવી રીતે હાથી, ઘોડા રથ, ગૃહ, હાટ વૃદ્ધિ પામે છે ત્યારે તેને લગતી ચિંતા પણ વધે છે,
પરિગ્રહથી રહિત સંતોષને ધારણ કરનાર સાધુઓને જે સુખ હોય છે તે સુખ પરિગ્રહધારી એવા મહાનને પણ નથી મળી શકતું, પરિગ્રહમાં પ્રીતિવાળે લોભી કાર્યાકાર્યને પણ જાણતા નથી. પરિગ્રહની ખાતર અનેક પાપકર્મ કરી કલેશ પામે છે. આ ભવમાં લોભી લોકેાને તિરસ્કાર પામે છે. પરભવમાં તે નરક અને તિર્યંચગતિમાં જઇને અનંત દુ:ખ ભોગવે છે. જે પરિગ્રહનું પરિમાણ કરે છે તે ગુણાકરની માફક સુખી થાય છે, અને નથી કરતા તે પરિગ્રહમાં રક્ત થઈને અનેક છળકપટ કરી પાપમાં આગળ વધે છે ને ગુણધરની માફક દુઃખી થાય છે.
મુનિની અમૃતમય વાણું સાંભળીને મારી સ્ત્રીઓએ ગુણાકર અને ગુણધરને વૃત્તાંત પૂછવાથી મુનિએ તે વૃત્તાંત કહેવું શરૂ કર્યું.
આ જ વિજયને વિષે જયસ્થળ સંન્નિવેશમાં વિહુ અને સુવિહુ નામે બે વણિક ભાઈઓ રહેતા હતા. તેમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #332
--------------------------------------------------------------------------
________________
-
૩૨૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જે વિહુ હવે તેને વ્યવહાર બબર ન હતો, લેકમાં એની આબરૂય નહોતી. તે યાચકને ઘેર આવવા દેતા નહિ, સજ્જનને પણ કલેશ કરનારે હેવાથી તેમજ તે ખાનપાનમાં પણ કૃપણને ભાઈ હતું. મહા કલેશ અને માયા કપટથી તે ધન ઉપાર્જન કરતે હતે યાચક-ભિક્ષુકે એની નિંદા કરતા હતા. સ્વજને-સગાં સંબંધીઓ એને શાક કરતા હતા. શ્રીમંતજને એને ધિક્કારતા હતા, પંડિત પુરૂષે એની હાંસી કરતા હતા, છતે પ્રત્યે પણ તે દરિટીની માફક પિતાને સમય વ્યતીત કરતે હતે.
બીજે સુવિહુ રૂડા મનવાળો, સંતોષી, સત્પાત્રમાં દાનદેવાની રૂચિવાળે, સદાચારી, મધુરભાષી, વિવેકી, સજની સંગત કરનાર, દાનવડે અથજનના મને રથ પૂરનારે હતે. સંપત્તિના પ્રમાણમાં સુખમાં પિતાને સમય વ્યતીત કરતે તે સુવિહુ સજજને માન્ય હો.
એક દિવસે તપને પારણે કઈ મહાત્મા સુવિહુને મકાને આવ્યા. સુવિહુએ મિષ્ટાન્ન વડે એ મુનિને પ્રતિલાભિત કર્યા. જેથી તેણે ભેગા કર્મ વાળુ મનુષ્ય આયુ બાંધ્યું પેલા વિહુએ હસીને મશ્કરી કરી કહ્યું, “વ્યાપારમાં આળસુ આ લોકોના ઘરમાંથી ચોરી કરે છે એવાને આપવાથી શું થાય ? મુનિની નિંદા કરતાં વિહુને નીચગોત્ર બાંધ્યું.
એકદા કેટલાક ચોએ વિહુએ એકાંતમાં એક વાત નિવેદન કરી, “વિહ! આ ગિરિના મૂળમાં ખુબ ધન છે પણ અમારી પાસે એવી સામગ્રી નથી. તે તું સહાય કર, અમે તને એમાંથી ભાગ આપીશું.”
ચેરના વચનથી વિહુએ એમને સર્વ સામગ્રી પૂરી પાડી, સર્વ સાહિત્ય સાથે લઈને કુટુંબીજનોને કહી ચોરની સાથે રાત્રીએ પર્વતની તળેટીમાં ગમે ત્યાં પલાશવૃક્ષની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #333
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવનો સ્નેહસબ ધe
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૩૨૫
૩૨૫
-
શાખાના મૂળમાં ધન હોવું જોઈએ એવો વિહુને અભિપ્રાય આપ્યો, કારણ કે બહવÉ વા ભવે દ્રવ્ય, ઘુવં બિલવપલાશ:
ચારેએ પણ ત્યાં તપાસ કરી તો માલુમ પડયું કે નીચે ધન છે પણ એની પરીક્ષા કરવી જોઈએ કે ત્યાં કેવા પ્રકારનું ધન છે. એ વૃક્ષના મૂળમાં ઘા કરતાં જે રક્ત રસ નિકળે તે રત્નો, પીળો નીકળે તો સુવર્ણ અને શ્વેતવર્ણ, વાળો રસ નિકળે તો રૂપૈયા-પુ નિકળે. - શસ્ત્રો વડે પ્રહાર કરતાં રક્તરસ જોઈને બધા ખુશી થયા કે “રત્ન લેવાં જોઈએ. પૂજા, બલિ વગેરે કરીને એ નિધિને ચારેએ કાઢી સર્વની સમક્ષ હાજર કર્યો, રત્નને ઢગ જોઈને બધા હકીત થયા. ચારેએ હવે વિહુને ગાડ લેવાને મોકલ્યો,
વિહ ગાડ લેવાને ગામમાં ગયા તે સમયને લાભ લઈને ચારે એ રત્નોને ગ્રહણ કરી નાસી ગયા. ગાડું લઈને આવેલો વિહુ પિતાના સાગ્રીતને ન જવાથી દુ:ખને સાર્યો મૂછિત થઈ ગયે વનના શીતવાયુથી સાવધ થયેલો તે મહા દુઃખને અનુભવતો પ્રાત:કાળ પહેલાં ઘેર આવ્યા. કઈ હેરૂએ તેની આ હકીકત જાણીને રાજા આગળ વાત જાહેર કરવાથી રાજાએ વિહુને બેલાવી પૂછયું, વિહુએ ભય પામીને રાજાને સત્ય હકીકત કહી સંભળાવી, - ચોરને સહાય કરવાથી રાજાએ તેનું ધન લુંટી લઈ નગર બહાર કાઢી મૂકે જેથી વિહુ બહુ દુ:ખી થયા, વિહુ મરણ પામીને પિતાના ઘરના આંગણામાં કુતરો થયે આ દિવસ તે ઘર આંગણામાં બેસી રહેતો છતાં તેને કેઈ ખાવાનું આપતું નહિ, ભૂખ અને તૃષાથી મરણ પામીને તે બિલાડો થયે બિલાડાના ભવમાં અનેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૨૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પાપ કરી લેકે વડે મૃત્યુ પામી ચંડાલ થયે. અને પાપકાર્યમાં પ્રીતિવાળે થઈ હિંસાને કરતો તે ત્યાંથી પ્રથમ નારકીએ ગયે, ત્યાં પરમાધામી અને ક્ષેત્રની વેદના સહન કરવા લાગ્યો,
સુવિહુ ન્યાયથી ત્રણે વર્ગને સાધન કરતે મરણ પામીને ઉત્તર કુરૂક્ષેત્રમાં ઉત્તમ યુગલીઓ થયે દશ પ્રકારના કપ વૃક્ષથી મને ભિલાષને પૂર્ણ કરતા ત્રણ પ૯પમનું આય પાળી પહેલા દેવલેકે મહાકાંતિવાળા દેવ થયો ત્યાં પણ દિવ્ય ભેગોને ભેગવતો, નાટક અને ગીતમાં કાળ નિર્ગમન કરતાં એક પોપમ આયુ વિતાવી આજ વિજયના જયસ્થલ નગરમાં પધદેવ શ્રેષ્ઠિને ગુણાકર નામે પુત્ર થશે. કમે કરીને તે યૌવનવયમાં આવ્યા
વિહુને જીવ નરકમાંથી નિકળીને તે જ નગરમાં ધનંજય શેઠનો ગુણધર નામે પુત્ર થયે. યૌવનવયમાં આવતાં તેને પૂર્વભવના અભ્યાસથી ગુણાકર સાથે મૈત્રી થઈ, નવીન ધનની અભિલાષાવાળા તેઓ એક દિવસ ઉદ્યાનમાં ગયા, ત્યાં તેમણે ધર્મદેવ નામે મુનિને જોયા. મુનિને નમસ્કાર કરી તેમણે ધનપ્રાપ્તિને ઉપાય પૂછયે. તેના જવાબમાં મુનિએ કહ્યું, “ધર્મસાધન કરો જેથી આલોક અને પરલોકમાં આપદાને ત્યાગ કરી ધન મેળવશે. પાપ કરનારને સંપતિઓ કયાંય પણ મલતી નથી. માટે સંતોષને ધારણ કરી લોભને ત્યાગ કરે. મોટે રાજાધિરાજ પણ લોભને વશ થઈને દુઃખી થાય છે. લોભી કરેલ્પતિ હોય છતાં તે દરિદ્રી જ છે કારણ કે છતે દ્રવ્ય તે ખાતે પણ નથી દાન પણ આપતું નથી. સંતોષરૂપ અમૃતનું પાન કરનારે ગમે તેવો હોય તે પણ કટિપતિથી તે અધિક છે. સો યોજન દૂર રહેલી વસ્તુને મેળવવા લોભી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #335
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસમ ધ
૩૨૭
ઉદ્યમ કરે છે ત્યારે સતાષી નજીક રહેલી વસ્તુમાં પણ આદરવાળા થતા નથી. માટે હું સુભગ ! સ`થા પરિગ્નહુના ત્યાગ કરવાને શક્તિવાન ન હેા તેપણ તમારે ઇચ્છાએનું પિરમાણુ તે અવશ્ય કરવું, જે ઈચ્છાઓને રક્તા નથી તે ધન મેળવવા માટે અનેક પ્રકારના કલેશને પામે છે. જેમ જેમ લાભ વધે જાય છે તેમ તેમ લાભ વૃદ્ધિ પામે છે, માટે સમનુજનેાએ ઉપાધિથી ભય પામીને રિગ્રહનું પ્રમાણ કરવું. મુનિના ઉપદેશ સાંભળી પ્રસન્ન થયેલા ગુણાકરે પાતાની મરજીનુજમ પરિગ્રહનું પ્રમાણ કર્યું. શ્રદ્ધા રહિત એવા ગુણધરે એ બધું મિથ્યા માનીને કાંઇ પણ વ્રત લીધું નહિ,
ગુણધરના વિચારા પણ એવાજ હતા. જે પુરૂષા આગળ વધતી એવી પેાતાની ઇચ્છાને રોકે છે, અને સતાષને ધારણ કરે છે. તેને દૈવ કાંઈ પણ અધિક આપતા નથી. તેણે પેાતાનું ભાગ્ય વેચી ખાધેલું છે. આ મારા મિત્ર તેા સુખ છે જેને આ મુનિએ છેતર્યા છે” જુદી જુદી ભાવનાને ધારણ કરતા તેઓ બન્ને પાત પેાતાને ઘેર ગયા.
અન્યદા પેાતાના મિત્રને કહ્યા વગર ગુણધર પરદેશમાં ધન કમાવા ગયા, ત્યાં તેને વ્યાપારમાં બહુ લાભ થયા. વધારે લાભ મેળવવા ત્યાંથી દૂર દેશાંતરે ગયા ત્યાં પણ અને ખુબ લાભ થયા, ત્યાંથી તે પાતાના દેશ તરફ ચાલ્યા ને માર્ગોમાં ભયકર અટવી આવી.
કલ્પાંતકાળના અગ્નિ સમાન ભયકર દાવાનલને જોઈ સેવકા નાશી ગયા ધન અને માલનાં ભરેલાં ગાડાં મળી ગયાં, ખળા મરી ગયા ત્યારે થાકીને વિતની આશાએ ગુણધર પણ પલાયન થઇ ગયા. સાત દિવસે કાઈક સન્નિવેશમાં આવ્યા તે ત્યાં કાઇ યાળુએ એને ભેાજન કરાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૨૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પિતાના મઠમાં આશરે આપ્યોતેની હકીક્ત જાણીને તેની ઈચ્છા તૃપ્ત કરવા માટે પર્વતના મૂળમાં કેઈ ઔષધિ બતાવીને કહ્યું “આને બરાબર ઓળખી લે ને મધ્યરાત્રીએ આવી વિધિપૂર્વક એને ગ્રહણ કરજે,
તેઓ બન્ને પાછા મઠમાં આવ્યા. નિશા સમયે તે સાધુએ ગુણધરને કહ્યું, “હે વત્સ! મારી શક્તિથી તું ત્યાં જઈ વલ...ભા ઔષધીને વામ હાથમાં ગ્રહણ કરી ગાઢ મુઠીવાળીને લઈ આવ, પણ પાછું ફરીને જઇશ નહિ, ને કંઇ પણ ભય મનમાં લાવીશ નહિ, કે જે ઔષધીના પ્રતાપથી તારું દારિદ્ર દૂર થશે-તું સુખી થઈશ. સાધુનાં વચન સાંભળી નિર્ભય થઈ તે ત્યાં ગયે, કહેલી વિધિને અનુસારે મુઠીમાં ઔષધીને ગ્રહણ કરી પાછો ફર્યો તે સમયે અટ્ટહાસ્ય કરતો એક રાક્ષસ કુત્કારને કરતો પર્વતની તળેટીએ આવ્યો એ રાક્ષસને કર્કશ અને ભયંકર શબ્દ સાંભળી ભય પામેલો તે કંઈક–જરા પાછુ જે આગળ ચાલે, પણ પેલી ઔષધી એની મુઠીમાંથી અદશ્ય થઈ ગઇ. દુઃખી થયેલ તે પેલા લિંગી પાસે આવી પિતાનું વૃત્તાંત કહેવા લાગ્યો. - લિંગીએ એનું કથન સાંભળી કહ્યું, “વત્સ! તું સાહસિક અને ઉદ્યમી તે જરૂર છે પણ તારે પુણ્યોદય ન હેવાથી તારી મહેનત નકામી જાય છે. બલકે એનું પરિ. ણામ સારું આવતું નથી. તે એવા નકામા ઉદ્યમથી વિરામ પામી સંતોષ ધારણ કરી ઘેર જા, નાહક કલેશ ના ભેગવ,»
લિંગીએ શિખામણ આપવા છતાં તે પિતાના ગામ તરફ ન જતાં મલય સન્નિવેશમાં ગમે ત્યાં કઈ પરિવા જક સાથે એને મેલાપ થય ગુણધરનું વૃતાંત જાણુને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #337
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૩૨૯
-
તેણે કહ્યું, “વનમાં રક્ત દુગ્ધને આપનાર સ્તુતિ (ર) ને જે જેથી તારૂં દારિદ્ર નાશ પામશે.
ગુણધરે કહ્યું કે “તમે સાથે ચાલ, આપણે બને તેની તપાસ કરીયે, નિશ્ચય કરીને અને ચાલ્યા. એ શેરને શેાધતા તેઓ આગળ જગલમાં ગયા ત્યાં એ સ્તુહિને જોઈ. સિદ્ધિયોગ આવ્યા ત્યારે શુભ દિવસે પરિવ્રાજકે એ સ્તુહિને અભિમંત્રી એક કુંડ બનાવી એમાં અગ્નિ પ્રજ્વલિત કર્યો.
ઉત્તમ એવા સુગંધમય કાષ્ટમાં એ સ્તુહિને સપ્તરીતે ગુણધરના મસ્તક પર સ્થાપન કરી, ગુણધરને અગ્નિકુંડમાં હેમવાને તેને હાથ ગ્રહણ કરીને ચાલ્યો. ગુણધરને પણ વહેમ આવ્યું કે રખેને મને આ કાયાલિક અગ્નિકુંડમાં -હામે, » - કાયાલિકના પંજામાંથી બળવડે છુટવાને તે પ્રયત્ન કરવા લાગ્યો બન્ને અરસપરસ હોંશા તે શી કરતા લડતા હતા, તેમ કરતાં તેઓ અગ્નિકુંડ સમીપ આવી પહોચ્યા. તેમની લડાઈ જોઈ કેઈ ગોવાળીયો બૂમો મારવા લાગ્યો. તેની બૂમ સાંભળી મૃગયા રમવાને નિકળેલ કેઈ રાજકુમાર ત્યાં આવી પહએ.
ગુણધરે પોતાની દુ:ખ કથા કહી સંભળાવવાથી રાજકુમારે ગુસ્સે થઈ પિલા કાયાલિકની નિર્ભત્સના કરી, સ્તુહિ તેના મસ્ત૫ર સ્થાન કરી કાયાલિકને અગ્નિકુંડમાં હોમી દીધો. જે ક્ષણમાં સુવર્ણ પુરૂષ થઈ ગયા પછી ગુણધરને થોડુંક ભાત આપી વિસર્જન કર્યો ને રાજકુમાર એ સુવર્ણ પુરૂષ લઈ પોતાના સેવકે સાથે પોતાના રાજ્યમાં ગયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #338
--------------------------------------------------------------------------
________________
૩૩૦.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ગુણકર અને ગુણધર રાજકુમારની સહાયથી મૃત્યુથી બચેલે ગુણધર, પિતાના ગામ તરફ ચાલ્યો. માર્ગમાં તેને કેઈ મંત્રવાદી પુરૂષ મ તે બન્નેને મિત્રતા થઇ એ મંત્રવાદીને શક્તિસંપન્ન જાણુને ગુણધરે પિતાના દુ:ખની વાત તેને કહી સંભળાવી. મિત્ર બનેલા તેઓ બંને મુસાફરી કરતા કેઈક સંન્નિવેશમાં ગયા. ભજનનો અવસર થવાથી પેલા. મંત્રવાદીએ કહ્યું, “મિત્ર ! શું ખાવાની ઈચ્છા છે?
માંત્રિકની પરીક્ષા કરવાના હેતુથી ગુણધર બે “સિંહકેશરીયા મોદક, પણ તે આ જગ્યાએ મેલે શી રીતે ? )
“મલે ! ” એમ કહીને એ સિદ્ધ પુરૂષે ક્ષણવાર ધ્યાન કરી મંત્ર શક્તિથી સિંહકેશરીયા મોદક ઉત્પન્ન કર્યા. તેની આવી શક્તિથી વિસ્મય પામેલા ગુણધરે તથા બીજા મુસાફરોએ એ મોદક અરેગ્યા. સંધ્યા સમયે ઘીથી પરીપૂર્ણ ઘેબર, બીજે દિવસે ક્ષીર એ પ્રમાણે એ સિદ્ધ પુરૂષ મંત્રશક્તિથી નવીન નવીન મિષ્ટાન પ્રગટ કરી. ગુણધરને તૃપ્ત કરતો હતે.
તેની આવી શક્તિથી અજાયબ થયેલા ગુણધરે પૂછયું, હે શક્તીશાળી! હે ઉત્તમ! આવી શક્તિઓ તને કયાંથી પ્રાપ્ત થઈ?” - ગુણધરના જવાબમાં મંત્રસિદ્ધ પુરૂષ બોલે. મહા દારિદ્રથી દુ:ખી થયેલો હું બહુ દેશ ભમે ત્યારે કઈક મંત્ર શક્તિને જાણનાર કાપાલિક મલ્યો તેની ખુબ સેવા કરી મેં તેને પ્રસન્ન કર્યો. મારી ઉપર પ્રસન્ન થઈને તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #339
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૩૩૧
મને આ વૈતાળમંત્ર આપે, જે મેં આદરથી સિદ્ધ કરેલા હોવાથી એના પ્રભાવથી આપણે બધું મેળવીએ છીએ. એના પ્રભાવથી હું હવે ઘેર જઇને સુખી થઈશ.” અ અન્ય વાર્તાલાપ કરતા તેઓ આગળ ચાલ્યા. આગળ જતાં બન્નેના માર્ગ ભિન્ન ભિન્ન આવવાથી એ માંત્રિક બે “આ ટુંકે રસ્તો તમારા નગર તરફને હોવાથી હવે આપણે જુદા પડશું તે કહે તમને શું આપુ? '
કેટિધનથી પણ સંતોષ નહિ પામનારે ગુણધર બોલ્યો. મારી ઉપર પ્રસન્ન થઈને મને એ વૈતાલમંત્ર આપે ! )
“ધાર્મિક અને પરોપકારી પુરૂષ જ એને સિદ્ધ કરી શકે છે અન્યથા તો એમાં પ્રાણસંદેહ જ રહેલો છે માંત્રિકે સારી રીતે સમજાવવા છતાં ગુણધર એ મંત્રની માગણું કરવાથી એ સિદ્ધપુરૂષે વિધિ સહિત વૈતાલિક મંત્ર આપીને પોતાના વતન તરફ ચાલ્યો ગયો. ગુણધર પણ ત્યાંથી આગળ ચાલતાં તે સુસીમા નગરીએ પિતાના મામાને ઘેર ગયો કેટલેક કાળ ત્યાં સુખમાં વ્યતીત કર્યા પછી તે મંત્ર સાધવાને તેણે વિચાર કર્યો.
પિતાના મામાને સઘળી હકીક્ત નિવેદન કરી કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ શમસાનમાં જઈને ત્રિકેણ કુંડ કરી. તે વિવિધ પ્રકારનાં હેમ દ્રવ્યથી હવન કરવા લાગે. દ્રવ્યથી આહુતિ આપી મંત્રનો જાપ કરવા લાગે. શુક ઉપદ્રવથી તે જ્યારે ચલાયમાન થયે નહિ, ત્યારે તેની નીચેનું પૃથ્વીચક્ર ભમવા લાગ્યું. ભયંકર ગર્જનાઓ થવા લાગી. તેથી તે જરા ભય વ્યાકુળ થવાથી મંત્રનું એકપદ ભૂલી ગયા ને વૈતાળ છળ પામીને બોલ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #340
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
“ અરે પાપી ! આવા તુચ્છ પરાક્રમથી તું મને વશ કરવા માગે છે? “ એ પ્રકારે એની નિત્યના કરતા તે લાકડીથી પ્રહાર કરતા હાકાયો. વૈતાળના ભયથી વ્યાકુળ થયેલા તે ત્યાંજ સૂચ્છિત થઈ ગયા.
પ્રભાતે એના મામા એને પેાતાના ઘેર તેડી લાવ્યા કેટલાક દિવસે તે જ્યારે સાજો થયા ત્યારે ગુણધરના મામા અને જયસ્થળ નગરે તેડી ગયા. ત્યાં એના સ્વજનાએ એને આશ્વાસન આપ્યું પરંતુ દુર્જન પુરૂષાથી નિદાતા તે લેાકેાની હાંસીપાત્ર થવાથી અતિ લજ્જાતુર પણે પેાતાની નિદાને નહિ સહન કરતા ગળે ફાંસાખાઈ દુર્ધ્યાન પૂર્ણાંક તે આ સસારની ક્લેશમય મુસાફરી પૂર્ણ કરી ગયા. છતાંય પાપીને મરવાથી કોઈ દુઃખના છેડા આવતા નથી. દુર્ધ્યાનથી મરણ પામીને ગુણધર પાતાના કૃત્યને અનુસારે નરકમાં નારકીપણે ઉત્પન્ન થયા. ત્યાં વિવિધ પ્રકારની યાતનાઓને-પીડાઓને સહન કરતા દુ:ખમાં કાલ નિમન કરવા લાગ્યા ત્યાંથી નિકળીને તિર્યંચ ચાનીમાં આવી ફરી પાછે નરકમાં જશે. એવી રીતે નારકી, તિર્યંચ, મનુષ્ય એમ દેવતામાં એકાંત દુ:ખનેજ ભાગવશે. દેવતામાં તે કવિચત સુખ ભોગવરો છતાં પણ આ પારાવાર સસારમાં ગુણધર દુ:ખ માત્રના જ ભાક્તા થશે.
૩૩૨
સમુદ્રની માફ્ક મર્યાદાવાળા, ધનાઢય, લેાકેાની આશાને પૂરનારો ગુણાકર સસારમાં ખૂબ પ્રતિષ્ઠા પામ્યા. ગુણધરનું આ પ્રમાણે અકાળ મૃત્યુ જાણી વિશેષ વૈરાગ્યને ધારણ કરનારા ગુણાકર પાંચમા અણુવ્રતને સારી રીતે પાળી સ્વર્ગ ગયા ક્રમે કરીને માન્ને જશે, મુનિએ એ દૃષ્ટાંત પૂર્ણ કર્યું, એ પરિગ્રહ પરિમાણના ગુણ અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #341
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૩૩ દોષ જાણીને મારી સ્ત્રીઓએ ઈચ્છાઓનું પરિમાણ કરી પાંચમુ અણુવ્રત ગ્રહણ કર્યું.
મારી સ્ત્રીઓને પાંચે અણુવ્રત આપી ધર્મશીલા બનાવનાર આ મહા મુનિ ઉપર મેં કેવી દુષ્ટ વિચારણા કરી? અરે પેલા વિહૂની માફક મારી શી દશા થશે ??? એમ ચિંતવતે હું પ્રગટ થઈને મુનિના ચરણમાં પડયો. મારે સર્વ અપરાધ કહીને હું તેમને ખમાવવા લાગ્યા “હે ભગવાન! હાસ્યથી પણ મુનિ માટે દુષ્ટ વિચાર, કરનાર પેલા વિઠની માફક આ ભવ સાગરમાં ડુબી જાઉ, અનંત દુ:ખને ભક્તા થાઉં તે પહેલાં મને એ પાપથી. મુક્ત થવાને ઉપાય બતાવે, ” મારે પશ્ચાત્તાપ જાણી. મુનિ બોલ્યા,
ત્રણ જગતને માન્ય, બ્રહ્મચારી અને કષાય રહિત એવા સાધુ માટે આ વિચાર કરવો એ મહા પાપ છે, ચારિત્ર ગ્રહણ કર્યા વગર આ પાપથી તું મુક્ત થઈ શકીશ નહિ, માટે હે ભાગ્યવાન! આ સંસારની અનિત્યતાનું સ્મરણ કર. કામ ભેગનાં સુખ દુર્ગતિને આપનારાં છે એ શું તું નથી જાણતો? સ્ત્રી, પુત્ર, લક્ષ્મી, દેહ આદિ સર્વે સંગ અનિત્ય છે. ને મૃત્યુ વાટજ જોયા કરે છે, તે ક્યારે પકડશે તેની કોઈને ખબર નથી જ્ઞાનીજ એ એ બધું જાણી શકે છે. તુચ્છ એવાં સાંસારિક સુખને ત્યાગ કરી એકાંત મુક્તિસુખને આપનારા સંયમને ગ્રહણ કર, પરનિંદાને ત્યાગ કર, શમતારૂપ અમૃત વડે તારાં આત્માને તૃપ્ત કર, સંતોષને ધારણ કર, ક્રોધને દૂર કર, લેભને છોડ, પિતાની આત્મશ્લાઘા સાંભળીને એમાં રાજી થા નહિ ને માયાને છોડી દે, મદ, આળસ વગેરે દોષોને ત્યાગ કરી સંયમને અંગીકાર કરવાથી તે આ પાપકર્મ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૩૪ *
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રૂપી પાંજરામાંથી હમેશને માટે મુક્ત થઇશ”
મુનિની એ અખંડ વાગધારા-દેશના સાંભળી છે કુમાર ! મારી એહ નિદ્રા નાશ પામી ગઈ તેમજ મારી વિવેક ચક્ષુ પણ ઉઘડી ગઈ મારી વિચાર શ્રેણિને ક્ષણ વારમાં પલટાઈ જતાં વાર લાગી નહિ,
અરે, આ તપવડે કરીને કૃશ થયેલા શરીરવાળા મહામુનિએ આજે મારે આંગણે પધારી મને શું નથી આપ્યું? મારી પત્નીઓ સહિત મારે તે આજે તેમણે ઉદ્ધાર કર્યો, જેથી આજે મારે તે મનુષ્યરૂપ કલ્પવૃક્ષ મહા ફલને આપનારું થયું. સંસારરૂપી સમુદ્રમાં ડુબી જતા મને આજે વહાણ પ્રાપ્ત થયું જેનાથી હું ભવસાગરને પાર પામીશ. સાતરાજ ઉચે રહેલા શિવપુરનગરમાં જવાને આજે મને જાણે આકાશગામી વિદ્યા પ્રાપ્ત થઈ કે શું? સંયમનું દાન કરનારા આ મહામુનિઓજ ખરા ઉપકારી છે.
એ પ્રમાણે વિચાર કરી મારી પત્નીઓની સાથે સહમત થઈ મારી લક્ષ્મી મેં સાતે ક્ષેત્રમાં વાપરી નાખીને ચારિત્ર લેવાની ભાવનાવાળા મેં એ મહામુનિના ગુરૂ મહારાજ શ્રીસિંહસેનસૂરીશ્વરની પાસે સર્વે ઉપાધિને ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી, જ્ઞાન ધ્યાનને અભ્યાસ કરી તેમના પસાયથી શુભ સંયમરૂપી લક્ષ્મીને પાળવાવાળો થયે, કેમકે પાષાણના ટુકડાને ટાંકણાવડે કરીને સારી રીતે જ્યારે તેને ઘડવામાં આવે છે ત્યારે તે દેવપણાને પામી જગત વંદનીય થાય છે તેમ ગુરરૂપી સુત્રઘારવડે શિક્ષિત થયેલે હું આજે દેવની માફક સંયમના પ્રભાવથી વંદનીય થયે. ગુરૂએ પોતાનું ચારિત્ર કહી સંભળાવ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #343
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને
સ્નેહસંબંધ
૩૩૫
૧૦
પૂર્ણ ચંદ્ર નરપતિ. સુરસુંદરસુરીશ્વરના વૈરાગ્યનું કારણ સાંભળી રાજ સહિત બધી સભા દંગ થઈ ગઈ, તેમના ચરિત્રથી વૈરા૩ના રંગવાલે નરપતિ સિંહસેન ગુરૂની સ્તુતિ કરતાં છે . “હે ભગવન! આપનેજ એક જગતમાં ધન્ય છે કે જેમનું ચારિત્ર આશ્ચર્યકારી ને સાંભળનારને લાભ કરનારું છે. જેથી ખરેખર આપજ એક પુણ્યવાન છો, ત્યાગીએમાં પણ આપ શ્રેષ્ઠ છે, કે જેમણે જગતને આશ્ચર્ય કરનારી રમા, અને રમણીઓના સમુહને ક્ષણમાત્રમાં તૃણની જેમ તજી દીધો, આપે મોક્ષને માર્ગ ગ્રહણ કરી લીધો.
હે સ્વામી! મારા સરખા સત્વ વગરના પુરૂષે તે વિષય અને કષાયમાં મુંઝાઈ ગયા છતાં હજી પણ સંસાર છોડવાને સમર્થ નથી થતા, તો પણ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શાદિક ભેગો મેં ઘણા કાલ પર્યત ભેગાવ્યા રહેવાથી હવે હે પ્રભે! તમારી પાસે નિરવઘ એવી તત્વ વિદ્યા જે સંયમ તેને હું ગ્રહણ કરીશ.
નરપતિ ગુરૂ મહારાજને વિનંતિ કરીને નગરમાં ગયે, મંત્રીઓ સામંતો અને સેનાપતિઓને સાક્ષી રાખીને પૂર્ણ ચંદ્ર કુમારને રાજ્યાભિષેક કરી દીધો તે નિમિત્ત મોટો મહોત્સવ કર્યો. એ રીતે રાજ્ય ચિંતા પુત્રને ભળાવી પોતે રજકાર્યથી નિવૃત્ત થયે. પછી જીનેશ્વરની મોટી પૂજાઓ રચાવી તે નિમિત્તે માટે અષ્ટાદ્દિકા મહત્સવ કર્યો, ને શાસનને માટે પ્રભાવ વધારી રાજાએ દીક્ષા માટે તૈયારી કરી.
નવા નરપતિએ મેટી ધામધુમપૂર્વક નરપતિની દીક્ષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૩૬
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
મહે।ત્સવ કર્યો, ને સિંહસેન નરપતિએ ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરી, ગુરૂની પાસેથી ઉચ્ચરેલા મહાવ્રતને રૂડીરીતે પાલવા લાગ્યા. એ પ્રકારની ગ્રહણ અને આસેવન શિક્ષાતે ગુરૂ પાસેથી ધારણ કરતા, કષાયાને વશ કરીને શાંત પ્રકૃતિવાળા તેમજ ઈંદ્રિયાનું દમન કરીને વિષય વિકારોને વશ કરનારા સિંહુસૈન મુનિ છું, અર્જુમ આદિ તપસ્યા કરતા ને જ્ઞાન ધ્યાનમાં પ્રીતિવાળા તેમજ સસાર અને એક્ષમાં સમાન વૃત્તિવાળા એવા મહામુનિ થયા.
પૂર્ણચંદ્ર નરપતિ શુદ્ધ શ્રાવક ધર્મનું આરાધન કરતા, મેરૂની માફક સ્થિર સ્વભાવવાળા તેમજ સર્વાંગ રાજ્ય લક્ષ્મીથી શાભતા ન્યાયથી પ્રજાનુ પાલન કરતા હતા. એ ન્યાયી અને પરાક્રમી રાજાના કપૂરના સમૂહની માફક ઉજ્જવળ યશ જગત ઉપર વિસ્તાર પામ્યા, ને શ્રાવકનાં અણુવ્રતને પાળવામાં દૃઢ નિશ્ચયવાળા જ્ઞાન અને દર્શનની ભક્તિ કરતા શાસનના મહિમા વધારવા લાગ્યા. શાસન પ્રભાવક તેમજ શ્રાવક ધર્મને પાળવામાં દૃઢ પ્રતિજ્ઞ હોવા છતાં તે રણવાર્તામાં કાયર નહેાતા, યુદ્ધમાં શત્રુઆના સમુદાયને છતી પાતાની કીર્ત્તિ દિગંત પર્યંત તેમણે ફેલાવી હતી.
અણુવ્રતની માફક ગુણવ્રત અને શિક્ષાવ્રતને પાલવામાં પ્રીતિવાળા દીન, અનાથ અને રકજનાના ઉદ્ધાર કરતા તેમણે સીદાતા શ્રાવકાના મનેારથ પૂર્ણ કરી સાધન સપન્ન બનાવી ધર્મોમાં સ્થિર કર્યાં. એ રીતે શ્રાવકાના ઉદ્ધાર માટે રાજાએ છુટે હાથે દાન આપવા માંડયું, જીન મંદિરામાં પૂજાએ રચાવી, જીનાલયા બધાવી પ્રતિમાએ સ્થાપન કરાવી, સાતે ક્ષેત્રમાં રાજ્યલક્ષ્મીના સબ્યસ કરતા રાજા પૂર્ણચંદ્ર શાસન પ્રભાવક થયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #345
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
પરાક્રમવર્ડ મેઢા શત્રુઓને પણ વશ કરતા રાજા રાજ્ય અને રમણીના સુખવિનાદામાં જતા એવા કાલને પણ જાણતા નહી. બહુ કાળ પતિ રાજા રાજ્યસુખને ભાગવતા અનુક્રમે પૌઢ વયમાં આન્યા.
પૂર્ણ ચંદ્ર રાજાને વીરાત્તરનામે પુત્ર થયા તે પણ વૃદ્ધિ પામતા નવીન ચૌત્રન વયમાં આવ્યે તે ચુવરાજ પદ્મવી પામ્યા. ચાગ્ય વયના-કવચધારી રાજકુમારને જોઇ રાજાએ ધીરેધીરે તેને રાજ્યની જવાબદારીઆ સોંપવા માંડી.
૩૩૭
પટ્ટરાણી પુષ્પસુંદરી પણ સમ્યકત્વપૂર્ણાંક પાંચ અણુવ્રત તેમજ ગુણવ્રત અને શિક્ષાવ્રતને શુદ્ધભાવે પાળતી પરમ શ્રાવિકા થઇ. એ રીતે શ્રાવકધર્મને આરાધતાં તે પતિપત્ની સુખમાં સમય વ્યતીત કરતાં હતાં.
એ દરમિયાન પૂર્ણ ચંદ્ર નરપતિને પાતાના પિતા સિંહસેન મહામુનિના મોક્ષે ગયાના સમાચાર મળ્યા તે સસારના રંગમાં રંગાયેલા નરપતિની વિચારશ્રેણિ પલઢાઈ ગઇ, સંસાર ઉપર નિવેદ પ્રગટ થતાં એમના મનમાં વૈરાગ્યની લહેરો ઉડવા લાગી. ઉત્તમ પુરૂષાની ભાવના પણ ગમે તેવા સંજોગામાં ઉત્તમજ હેાય છે જેની વિતવ્યતા સારી હોય છે એને ગમે તેવા સંજોગામાં પણ ધર્મ કરવાની ભાવના થાય છે તેમને ધર્મ કરવાની તક મલે છે.
એ મહામુનિ મારા પિતાને ધન્ય છે કે જેમણે કામલ અંગવાળા છતાં માહના વિલાસાના ત્યાગ કરી સયમના ને સહન કરતાં દુષ્કર કાર્ય સાધી લીધું, આ ભવસાગર તરી પાર ઉતરી ગયા. ત્યારે હું અલ્પસત્વવાળા થઈ પાપમાં આસક્ત થઈ ગયા. અરે! જરાઅવસ્થા આવી તાપણ વિષય લેાલુપ થઇને દેહાર્દિકની અનિત્યતાને જાણવા
૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #346
--------------------------------------------------------------------------
________________
--
--
--
૩૩૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છતાંય જૈન ધર્મને આરાધવામાં પ્રમાદ કરું છું. હા! એ મારા પ્રમાદને ધિક્કાર થાઓ.”
એ ચિંતાતુર નરપતિના મનને શાંત કરતી પુષ્પસુંદરી બોલી. હે સ્વામી! ખેદ શા માટે કરે છે? ઉદ્યમ કરનારનાં કાર્ય સિદ્ધ થાય છે હજી બાજી હાથથી કાંઈ ગઈ નથી નિ:સત્ય નારીયેજ શેક તે કરે છે. હે નાથ! સત્યવંત તે કાર્યમાં ઉદ્યમવાળા થાય છે માટે પુત્રને રાજ્ય સ્થાપન કરી રાજ્યચિંતાથી મુક્ત થાવ, બ્રહ્મચર્ય વ્રતને થાવત છવ સુધી પાળે, શ્રીસુરસુંદર ગુરૂ આવે ત્યાં સુધી સઘળે કાળ ધર્મઆરાધનમાં નિર્ગમન કરે, ને ગુરૂમહારાજ પધારે ત્યારે તમારા મારથ સિદ્ધ કરજો.” પરાણી પુષ્પસુંદરીની વાત સાંભળી રાજા ખુશી થયે,
હે દેવી! તમે સારું કહ્યું, " એમ કહી રાજાએ રાણીનું વચન માન્ય કરી, વીરત્તર રાજકુમારને રાજ્યાસને સ્થાપી દીધો, રાજ્યની તમામ ચિંતાથી પરવારી સજાએ ઉપાધિથી સર્વથા મુક્ત થઈ ધર્મમાં પિતાને કાલ વ્યતીત કરવા લાગે.
દરરોજ તે સંપૂર્ણ શાંતિથી એક ચિત્ત જીનેશ્વરની પૂજા કરવા લાગ્યો. સામાયિક કરતા. પૌષધવ્રતમાં પ્રીતિવાળા થઈ અખંડપણે પૌષધશ્રતને આચરવા લાગ્યો, શાસ્ત્ર અધ્યયન, પરમેષ્ટી જાય, તત્વચિંતવનમાં એ શુભસમય વ્યતીત કરતો પણ પ્રમાણું સેવન કરતો નહિ, અનિત્યત્વભાવના ભાવતો રાજા પોતાના દેહના મમત્વનો પણ ત્યાગ કરવા લાગ્યો, દાન, શિયલ, તપ અને ભાવ એ ચારે પ્રકારના ધર્મનું આરાધન કરતે રાજા ધર્મધ્યાનમાં જ સમય પસાર કરવા લાગ્યો. રાણી પણ રાજાની માફક તપથી કૃશ થયેલી ધર્મક્રિયામાં પ્રીતિને ધારણ કરતી ગુરૂમહારાજના આગમનની રાહ જોવા લાગી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #347
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૩૯
ભાવી બળવાન છે. કેઇની આશા જગતમાં કાંઈ અધીય પૂરી થતી નથી. ગુરૂમહારાજના આવાગમનની રાહ જોતા નરપતિ પૂર્ણ ચંદ્રને અન્યદા અતિસારની ઉગ્ર વેદના થઈ શરીર ઉપરથી પણ મમતા રહિત એવો રાજા શરીરની ઉગ્ર પીડાથી દુ:ખને અનુભવને પોતાનો અંતકાળ નજિક જાણું ધર્મભાવના ભાવવા લાગે,
“જે દેશ, જે નગર અને જે ભૂમિને એ સુરીશ્વર સ્પશી રહ્યા છે તે દેશ, નગર અને ભૂમિને ધન્ય છે. અરે એ મુનિઓને પણ ધન્ય છે કે જેઓ મારા ગુરૂ એ ધર્માચાર્યના પાદયની સેવા કરી રહ્યા છે, જે દિવસે હું ગુરૂના ચરણ કમલને વાંદીશ તે ધન્ય દિવસ મારે કયારે આવશે? સાધુઓની ઉત્તમ દિનચર્યા હું ક્યારે આચરીશ? ગુરૂના મુખમાંથી નિકળેલી અમૃતરસથી ભરેલી આગમવાણી હું ક્યારે સાંભળીશ?
સંસારરૂપી અરણ્યમાં ભમવાથી ભયભીત થયેલ, કષાયના શાંત થવાથી સમતારૂપ રસથી ભરેલ, તેમજ તૃણ અને મણિમાં સમાન વૃત્તિવાળુ એવું સુસાધુપણું હું કયારે કરીશ? આ લોકના સંતાપને હરનારી, પાપરૂપી કાદવનો નાશ કરનારી, સુધારસના સમુદ્ર સમાન એવી સાધુઓની જ્ઞાન ગોષ્ઠી પુરૂષને ઉત્તમ એવા નિર્વત્તિ સુખને આપે છે, - ધર્મભાવનામાં એક ચિત્તવાળે રાજા રોગની પીડાને સહન કરતે શરીરનો ત્યાગ કરી કાલ કરીને અગીયારમાં આરણ દેવલોકમાં ઉત્પન્ન થયો. રાણું પણ કાળ કરીને ત્યાંજ ઉત્પન્ન થઈ અને મિત્ર દેવ થયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #348
--------------------------------------------------------------------------
________________
-
-
--
૩૪૦
પૃથ્વોચંદ્ર અને ગુણસાગર પરિચ્છેદ ૬ ઢો. થરસેન અને મુક્તાવલી
મિથિલા નરેશ સ્ત્રી-શીર્તિ-વૃત્તિ-વૃદ્ધિ-દ્ધિ-સિદ્ધિ-વિધા नत्वा शंखेश्वरं पार्श्वनाथमग्रे कथां ब्रुवे ॥
ભાવાર્થ–લક્ષ્મી, કીર્તિ, ધીરજ, બુદ્ધિ, દ્ધિ તથા સલ મનોરથની સિદ્ધિને કરનારા સંખેશ્વર પાર્શ્વનાથને નમસ્કાર કરી હવે કથાને આગળનો ભાગ કહું છું.
સુર્યની કાંતિ સાથે જ્યારે મિથિલા નગરીની તેજસ્વી દિવાલની કાંતિ એક થઈ જાય છે ત્યારે એ નગરી અપૂર્વ શેભાને ધારણ કરે છે. જગતભરમાં પિતાના રૂપ, ગુણ. તેમજ વૈભવે કરીને પ્રસિદ્ધિપણાને પામેલી એ નગરીની જાહોજલાલી વૃદ્ધિ પામે જતી હતી, એના વિશાળ અને મનહર રાજમાર્ગો, અનેક ગગનચુંબિત વિશાળ ઇમારતે, જગતભરમાં ખ્યાતિ પામેલાં ઉદ્યોગમંદિર, વિશાળ, સુંદર, રમણીય અને નવપલ્લવ ફલકુલથી વિકસ્વર થયેલી લત્તાઓથી શોભતા ઉદ્યા, બગિચાઓ અને સહકાર, પુન્નાગ, રાયણ, અશેક, આસોપાલવ આદિ વૃક્ષે નગરીની શોભા વધારી રહ્યા હતા.
એ મિથિલા નગરીને શાસક નરસિંહ નામે નરપતિ પિતાના તેજ અને પરાક્રમથી મહામંડલના શત્રુ રાજાએને પણ જીતી નરસિંહ નામને સાર્થક કરી રહ્યો હતે. શીલ ગુણેકરીને શેભતી અને દષથી રહિત, કલાનિપુણ અને મોહરા ગુણમાલા નામે રાજાની પટ્ટરાણી હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #349
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૩૪૧ અનેક રાણુઓમાં મુગુટમણિ તુલ્ય એ પહદેવી સાથે પાંચે પ્રકારનાં વિષયસુખભેગવતા રાજાએ ક્ષણની જેમ ઘણકાલ પસાર કર્યો,
એકદા એકાંતમાં બેઠેલા નરપતિની આગળ કઈ ચરપુરૂષે રાજાની બિરૂદાવલી બેલતાં વિનંતિ કરી “હે દેવ! આપ જય પામે ! વિજય પામ! નિશા સમયે નગરીનું નિરીક્ષણ કરતાં મેં જે હકીકત સાંભળી છે તે આપ શ્રવણ કરો. નરસિંહ રાજ રાજેશ્વર જય પામે. એક સ્ત્રી બોલી, તે તેના જવાબમાં બીજી સ્ત્રી કટાણું મોં કરતી બેલી આ રાજા તો નામથી નરસિંહ છે કાર્યથી નહિ, કાર્યથી તે એને નર જંબુક કહીયે તોય ચાલે. પુત્રરૂપી ધનથી રહિત હેવા છતાં તે છતી શક્તિએ પણ ઉદ્યમ કરતો નથી, એનું નામ નરસિંહ છે શું છે ?
આ જગતમાં ગમે તેટલી અને ગમે તેવી ક્રિયા કરે પણ ઉદેશ રહિત અગરતે મંત્ર વગરની ક્રિયા નકામી છે. કેમકે નેત્ર વગરના અથાગ અને અપાર સૌંદર્યને પણ ઉપયોગ શે ? તેમજ શીલ વગરનું પણ જેમ તપ નકામું છે એવી રીતે પુત્ર વિનાનું વિશાળ કુળ પણ શા કામનું? એ તો પુત્રથી જ એ બધી શેભા છે”.
ચરપુરૂષની વાત સાંભળી રાજાએ મંત્રીઓને બેલાવી પુત્રની પ્રાપ્તિ માટે ઉપાય પૂછયો, તેના જવાબમાં મંત્રી બેલ્યો. “હે સ્વામિન ! આપણું નગરમાં વિચિત્ર વેષને ધારણું કરનારે એક યોગી આવ્યો છે. તે અનેક મંત્ર તંત્ર અને સામર્થ્યવાળે હેવાથી આપ એની પાસે પુત્રની માગણી કરે. લેકે એની શક્તિનાં બહુ વખાણ કરે છે. તે જનનાં અભિલાષિતને પૂરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરું મંત્રીની વાત સાંભળી નરસિંહ રાજાએ રાજસેવકેને મોકલી એ યોગીને પિતાની પાસે બોલાવી પૂછયું, “ગીરાજ ! તમારામાં કેટલી શક્તિ છે ? " રાજાની વાત સાંભળી પેગી મેં મલકાવતે બો.
રાજન ! પૂછવાથી શું ? આપ કંઈક કાર્ય ફરમાવે. આપ કહો તે પાતાલમાં રહેલી નાગ કન્યાને આપની સેવામાં હાજર કરું, કહો તે શત્રુઓના સમુદાયને આપના ચરણમાં નમાવું, દુઃખે કરીને મેળવી શકાય એવી ગજ, અશ્વ, રથાદિક સમૃદ્ધિ આપને મેલવી આપુ. - હું એટલી બધી તમારી અદ્ભુત શક્તિ છે તે નાગેન્દ્ર કન્યાને અહીં હાજર કરો. રાજાએ આશ્ચર્ય પામતાં કહ્યું.
યોગીએ ક્ષણમાત્ર ધ્યાન કરીને હૃદયમાં કંઇક મંત્રનું ચિંતવન કરતાં એના આકર્ષણથી રત્નાભરણથી વિભૂષિત નાગેન્દ્ર પત્ની ગીની આગળ હાજર થઈ “શું આજ્ઞા છે?” તે બોલી,
રાજા તરફ અંગુલી નિર્દેશ કરતો યોગી બોલ્યો. આ રાજાની આજ્ઞાનો અમલ કરે, મારી નહિ,
નાગગન યોગીની પાસેથી રાજાની આગળ હાથ જોડીને ઉભી રહી ને બેલી, “હે સ્વામી ! હુકમ કરે તમારી કઈ આજ્ઞાને હું અમલ કરૂ? ફરમાવો !”
એ નાગેન્દ્ર પત્નીને જોઈ એની વાણીથી આશ્ચર્ય પામતો નરપતિ બેલે, “ભદ્ર ! તું કોણ છે? કેમ આવી છે?
“હું નાગરાજની પત્ની છું, ગીરાજની શક્તિથી નાગલોકમાંથી અહીં આવું છું. તે સી બોલી.
યોગીની અપૂર્વ શક્તિ પર વિશ્વાસ કરતા રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #351
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૩૪૩
નમસ્કાર કરી તે સ્ત્રીને રજા આપી, નાગપત્નીના અદશ્ય થવા પછી રાજાએ યોગીને એકાંત સ્થળે લાવી કહ્યું, “તમારી આવી અપૂર્વ શક્તિ આશ્ચર્ય પમાડે તેવી છે, તમે જ્યારે આવી અદભૂત શક્તિ ધરાવે છે તો મને એક પુત્ર આપ, મારાં દુઃખ દૂર કરો.
“હે રાજન ! મોટા માહામ્યવાળા મારે એ કાર્ય શું હિસાબમાં છે? સમુદ્રને પાર કરનારને ખાબોચીયાને હિસાબ ન હોય. કૃષ્ણ ચતુર્દશીના દિવસે રાત્રિને સમયે ખગ હાથમાં ધારણ કરી તમારે એકલાએ પિવનમાં આવવું. ત્યાં જવાલિની દેવી તમને પુત્ર આપશે. બીજી પણ તમારી અભિલાષા પૂરી કરશે. તેમજ તમારી સહાયથી મારી ઉપર પણ એ દેવી પ્રસન્ન થશે.
યોગીની વાત અંગીકાર કરી રાજાએ યોગીને વિદાય કર્યો. એ વાત મંત્રીઓએ જાણુને રાજાને કહ્યું. “મહારાજ! આપ એકાકી ત્યાં જાઓ એ ઠીક નહિ એવા માયાવી યોગીને વિશ્વાસ ન કરે, જગતમાં છે તો કર્માધીન ને ભિન્ન ભિન્ન સ્વભાવવાળા હોય છે તેમાંય ગીઓને તો વિશેષ કરીને વિશ્વાસ કરે નહિ”.
તેમ છતાં રાજાએ યોગીની વાત અંગીકાર કરી હેવાથી કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ સંધ્યા સમયે પિત વનમાં (સ્મશાનમાં) આ. યોગી પણ સર્વ સામગ્રી સાથે ત્યાં આવી દીપક પ્રગટાવી મંડલ આલેખી મંત્ર જપવા બેઠે, તેણે દેવતાઓને બલિ બાકી આપી રાજાને કહ્યું, “હે સાહસિક! દક્ષિણ દિશાએ જતાં મેટું વડલાનું વૃક્ષ આવે છે. એની શાખાએ એક શબ બાંધેલું છે તે લાવીને અહીં હાજર કર.”
યોગીની વાણી સાંભળી રાજા એ દિશા તરફ વડલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
નજીક આવ્યા. વડલાની શાખા ઉપર ચઢી તેની સાથે આંધેલા મૃતકના બંધ કાપી એ મૃતકને લઈ રાજા વડની નીચે ઉતર્યાં. તે દરમિયાન મૃતક ફરીને એ શાખાએ જઇ વળગ્યું. રાજા ફરીને વૃક્ષ ઉપર ચઢા મૃતકના બંધ કાપી મૃતકની સાથે નીચે ઉતર્યાં.
રાજાના સાહસની પરીક્ષા કરતા એ મૃતકની અંદર રહેલા વ્યંતર ખેલ્યા. “ હે રાજન ! જો મારા પીછે નહિ છેડે તા હું... તને મારી નાખીશ. ખંડ ખંડ તારા ટુકડા કરી ભૂતાને બલિદાન આપીશ. " વ્યંતરના હાકોટવા છતાં રાજાએ પાતાનુ મૌન છેડયુ· નહિ. વ્યંતરને કઈ પણ જવાબ ન મલવાથી રાજાને ભયભીત કરવા માટે હજારો ભયંકર રૂપા પ્રગટ કરી ભયંકર ત્રાડા પાડવા લાગ્યા. તાપણ વ્યંતરની એ ભયંકરતા રાજાના હ્રદયને લેશ પણ સ્પશી નહિ શકવાથી રાજાના સત્યથી પ્રસન્ન થયેલા વ્યંતર ખેલ્યા.
હે વીર ! હે ધીર ! પાતાના કાર્યને પાર પાડનારાઆમાં તું મુગુટમણિ છે. તારા નિશ્ચયપણાથી હુ પ્રસન્ન થયા છું. કિંતુ એક સત્ય વાત સાંભળ. રાજન ! તુ પુત્રની આકાંક્ષાવાળા છું. છતાં પ્રસન્ન થયેલા આ યાગી તારી આશા પૂરશે નહિ. ચાગી માયાવી છે, ને તું સરલ સ્વભાવી છે. તારા દેહનુ અલિદાન કરી યોગી પાતાની વિદ્યા સિદ્ધ કરવા ચાહે છે. ઈંદ્રજાળથી નાગનારી બતાવવાથી તુ તા એના વિશ્વાસુ બની ગયા છે પણ એક દુન શિરામણિ યાગી તારે ત્યાગ કરવા ચાગ્ય છે. માટે એ ખલને વિશ્વાસ ન કરતાં હું કહુ' તે સાંભળ. ખળ પુરૂષો પાતાના અલ્પ કાર્ય માટે મહાન પુરૂષાને માં ઉતારે છે. કાઢીચા મક્ષિકાના અભાવ માટે સૂર્યાસ્તને શું નથી ઈચ્છતા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #353
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૩૪૫ મૃગલાને તૃણમાં, મીનને જળમાં તેમજ સજજન પુરૂને સંતોષમાં પ્રતિ હેવા છતાં, શિકારી, ધીવર અને દુજને એમના નિષ્કારણ વૈરી શું નથી થતા? પ્રાય કરીને સ્વામીનું મન નીચ-ખુશામતખોર તરફ આકર્ષાય છે કેમકે તેલથી દીપક જે તેજસ્વી દેખાય છે તે ઘીથી દેખાતો નથી. નિચજન પરના કાર્યને નાશ કરવાને શક્તિવાન છે પણ કાર્યને સાધવા શક્તિવાન નથી, મુષક કપડાને ફાડવા-તોડવા સમજે છે, જેડવાને-સાંધવાને નહિ માટે કંટકના સરખા દુર્જન તે તે દૂરથીજ તજવા.
હે રાજન! મારા વચનથી સાત રાત્રી પછી સૂર્યના સ્વમથી સુચિત તારે પુત્ર થશે. આ ગી તારા શરીરને નાશ કરીને પોતાનું કાર્ય સિદ્ધ કરશે માટે તું તારું ખગ એને આપીશ નહિ. તારા ખગના પ્રતાપે મારી સહાયથી તુ એ યોગીને જીતી લઇશ. “એ વ્યંતરનાં વચન શ્રવણ કરી રાજા મૃતકની સાથે યોગી પાસે આવ્યા. ચિગી મૃતકને જોઈ મનમાં ખુશ થયો.
ગીએ રક્તચંદનનો મૃતકને લેપ કરી કણવીરની રક્ત પુષ્પની માળા આરોપણ કરાવી, મૃતકની પૂજા કરી મંડલમાં સ્થાપન કર્યા પછી રાજાને કહ્યું “હે નૃપ ! હવે તમારૂં ખડગ મને આપે. કે જેથી ખ આ મૃતકના હાથમાં ધારણ કરાવું,
વ્યંતરના વચનને યાદ કરી રાજાએ ખ આપ્યું નહિ. ગીએ રાજાને ઘણું સમજાવ્યો છતાં જ્યારે રાજાએ ખગ્ન ન આપ્યું ત્યારે ક્રોધાયમાન થઈને યોગી રાજાને મારવા ધસ્યો ત્યારે રાજા ગીને ગળચીમાંથી પકડતો બોલે “પાપી! તારા જેવા સાધુને મારી મારું પુરૂષાર્થ કલંકીત કરીશ નહિ. માટે મારી નજરથી દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૪૬
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર કર ” રાજાએ યાગીની
(
થઈ તારા આત્માનું રક્ષણ નિના કરી મુક્ત કર્યા. ભયથી વશ થયેલા યાગી રાજાને ત્રણસ હેારણા નામના મણિ આપીને ત્યાંથી રાજાને ખમાવી પેાતાના સ્થાનકે ચાલ્યા ગયા. રાજા પણ પ્રાત:કાળ થતાં તા પેાતાના રાજભુવનમાં આવી ગયા.
મંત્રીઓ વગેરે આગળ રાજાએ રાત્રી સંબંધી યાગીનુ વૃત્તાંત કહી સ‘ભળાવ્યુ. રાજાનુ' વૃત્તાંત સાંભળી મંત્રી ખુશી થયા. રાજાના આન'–હર્ષ નિમિત્તે નગરમાં માટા મહાત્સવ કર્યાં. નગરીના લેાકેાના આનંદની પણ વાત શી !
એ માયાવી ચાગીના વિચાર રાજાના ભાગે પેાતાની વિદ્યા સિદ્ધ કરવાના હેાવાથી એણે માયા જાળ બિછાવી રાજાને બરાબર છટકામાં લીધા હતા પણ જેનુ પુણ્ય જોર કરે છે તે બળવાન છે તેને દેવતાઓ પણ સહાય કરે છે આખરે તા ધમીને જય અને પાપીને ક્ષય એ જગમાન્ય સિદ્ધાંત સાચાજ કરે છે.
२ અગીયારમા ભવમાં
આરણ દેવલામાં એકવીશ સાગરે પમનું આયુષ્ય પુરૂ' કરી પૂર્ણચંદ્ર રાજાના જીવ સાતમી રાત્રીને અંતે ગુણમાળા પટ્ટરાણીની કુક્ષિમાં ઉત્પન્ન થયા મહાદેવીએ તે સમયે સ્વાવસ્થામાં સંપૂર્ણ રીત્યા મુશાભિત અને તેજસ્વી એમ ડી જોય, સ્વમ જોઇને જાગ્રત થયેલાં દેવીએ પ્રાત:કાળે રાજાને પાતાનુ' સ્વમ્ર નિવેદન કર્યું. રાજાએ વ્યંતરના વચનને અનુસારે કહ્યું “દેવી ! તમારે નયનને આનંદકારી રાજ્ય ભારતે વહન કરનાર ચાગ્ય પુત્ર થશે. ” રાજાનાં એ અપૂ વચન સાંભળી નવીન મેઘના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #355
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૪૭
ઉદયે મયુરી જેમ પરમ આનંદ પામે તેવી રીતે હર્ષને ધારણ કરતી મહાદેવી ગર્ભનું સારી રીતે પાલન કરવા લાગી. સાતમે મહિને રાણીને દેહદ ઉત્પન્ન થયે સમગ્ર. સૈન્ય સહિત હું રાજ્ય લીલાને અનુભવ કરતી વનક્રિડા. કરવા જાઉં.” રાજાએ રાણીની એ અભિલાષા પૂર્ણ કરી. કેમકે સ્નેહના વશ થકી માણસ શું શું નથી કરતું ?
પરાણુ ગુણમાળા ગંધહસ્તિ ઉપર આરૂઢ થઈ, મંત્રીઓ એની આજુ બાજુએ રહ્યા, સામંત નરપતિઓ એની સેવા કરવા લાગ્યા, રમણીઓ એની સ્તુતિ કરવા લાગી. અદ્દભૂત દાન વડે દીન, અનાથ અને રકજનેને. સંતેષ પમાડતી, ભાટચારણે વડે બિરદાવળી બેલાવાતી નગરીની બહાર રાજાની સાથે અરણ્યમાં વનક્રીડા કરવા લાગી,
એ સમયે કરૂણ સ્વરે રૂદન કરતી કેઈક સ્ત્રીને શબ્દ સાંભળી રાણી બોલી “હે સ્વામીન! મને લાગે છે કે વિદ્યાધરી રૂદન કરે છે તે તેની પાસે જઈને કઈક ઉપકાર કરીયે. કારણકે શાસ્ત્ર બોધને માટે, ધન દાનને માટે જીવિત ધર્મારાધન માટે અને પંડિત પુરૂષનું શરીર પરોપકાર માટે હોય છે.”
રાણીનાં વચન સાંભળી બન્ને જણ શબ્દને અનુસારે તે સ્થળે ગયાં કે જ્યાં પ્રહારની પીડાથી આકૂળ વ્યાકુળ થયેલ વિદ્યાધર મહાવ્યથા અનુભવી રહ્યો હતો. તેની આગળ દિવ્ય સ્વરૂપ વિદ્યાધરી આંખમાંથી અમૃપાડતી રૂદન કરી રહી હતી. તેને જોઈને કરૂણાપૂર્ણ હૃદયવાળા રાજાએ યોગીએ આપેલા મણિને જળમાં પ્રક્ષાલિત કરી એ જલના સિંચન વડે ઘાવને રૂઝવી દેવાથી પ્રાપ્ત ચેતનાવાળા વિદ્યાધર સાવધ થઈ રાજાને કહેવા લાગ્યા. “અહો!'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૪૮
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
અમારા ભાગ્યેાય છે કે તમારા જેવા સજ્જતાનેા અમને સમાગમ થયા. ”
“ તમારા જેવા સત્પુરૂષોને વિધાતા પુણ્યના પરમાણુઆથી મનાવે છે, તાપણ તમારા જેવા ભાગ્યશાળીને આફત કર્યાંથી ? છતાં સપત્તિ અને વિપત્તિ મહાન પુરૂષાને હાય છે, હીન પુરૂષને નહિ, ક્ષય અને બુદ્ધિ ચંદ્રને હોય છે અગણિત એવા તારાઓને નહિ. તે હું મિત્ર! તમને આ કષ્ટ શી રીતે પ્રાપ્ત થયું તે કહે ”
“
રાજાની વાત સાંભળી વિદ્યાધરે પાતાનુ વૃત્તાંત કહેવું શરૂ કર્યું. “હે સન્ ! દેવતાએથી અધિષ્ઠિત વૈતાઢચ પર્યંતની ઉત્તર અણિમાં રત્નધપુર નગરને વિષે જયંત રાજા રાજ્ય કરતા હતા તેના જયવેગ નામે હું પુત્ર.
એ જ વૈતાઢયની ઉત્તર શ્રેણીના કુંભપુર નગરના ધર્નામે રાજા હતા તેણે મારી માટી ખેનને મારા પિતાપાસે માગી પણ તેનું અલ્પ આયુષ જાણીને મારા પિતાએ કન્યા આપી નહિ. અને સચલપુરપતિ અન’તવેગ વિદ્યાધરને આપી. એ વૃત્તાંત જાણી કાપ પામેલા ધરરાજા મારાપિતા સામે યુદ્ધ કરવાને આવ્યેા માટુ'રણયુદ્ધ થયુ તેમાં મારા પિતાએ ધરરાજને મારી નાખ્યા.
તેના પુત્ર કિન્નર અમારા પર વૈરને ધારણ કરતા મને શત્રુના પુત્ર જાણી છિદ્રને શાધતા તે સમયની રાહ જોવા લાગ્યા. એકદા મારી પ્રિયા સાથે ક્રીડા કરવાને તમારા નગરની સમીપે આ અરણ્યમાં આવ્યા. અહીયા મારી પ્રિયા સાથે ક્રીડા કરતા જાણી મને તીવ્ર પ્રહાર કરીને નાશી ગયા, તેના પ્રહારની પીડાથી હું મૂર્ચ્છિત થઈ ગયા, મારી આવી દશા જોઇ મારી પ્રિયા દુ:ખથી રૂદન કરવા લાગી. તેના રૂદન બિન સાંભળી તમે આવી પહોંચ્યા તે પછીની હકીકત તા તમે જાણા છે.. ""
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #357
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ અધ
૩૪૯
જયવેગ વિદ્યાધરની હકીકત સાંભળી રાજા મેલ્યા પ્રમાદીને અથવા તા કાઈને છેતરીને ઘા કરવા એ સજ્જનનું કામ નથી. ”
፡ “ હશે” તમારા જેવાનાં દશન થવાથી મારે તા આપદા પણ સંપદા રૂપ થઇ. ” રાજા એ પ્રકારે ઉપકાર માનતા વિદ્યાધરને તેની પ્રિયા સહિત પાતાના સ્થાનકે તેડી લાબ્યા, ત્યાં તેમના સારી રીતે સત્કાર કર્યો. પટ્ટરાણી અને તે વિદ્યાધરીને સહીપણાં થયાં. રાજાની મહેમાનીના સ્વાદ ચાખી વિદ્યાધર પાતાની પ્રિયા સહિત પાતાના સ્થાનકે ચાલ્યા ગયા.
પૂર્ણ સમયે સારા ગ્રહના યાગ થયે છતે પટ્ટરાણીએ પુત્રના જન્મ આપ્યા. વધામણિ આપનાર ચેટીને રાજાએ મુગુટને વઈને સર્વે આભરણ આપી દીધાં. રાજાએ માટા જન્મ મહાત્સવ કર્યાં. દીન અને ૨ કજાને ખુબ દાન દીધાં. સ્વને અનુસારે રાજાએ સગાં સમધીની સાક્ષીએ એ પુત્રનું નામ રાખ્યુ. શૂરસેન,
પાતાના મિત્રને ત્યાં પુત્રના જન્મ જાણી જયવેગ વિદ્યાધર પાતાની પ્રિયા સાથે ત્યાં આવી પહેાચ્યા. એમને જોઇને રાજારાણી પણ ખૂબ ખુશી થયાં. કુમારના અદ્દભૂત રૂપથી પ્રસન્ન થયેલી રવિકાંતા વિદ્યાધરી પેાતાના દ્રિવ્ય આભરણથી એને શણગારવા લાગી હતી રાણીને કહેવા લાગી. “ સખી ! કોઈ નિમિત્તિયે મને કહ્યું છે કે તારે પ્રથમ ગલે કન્યા આવશે, તેથી જો મારે પુત્રીને જન્મ થશે તા એ કન્યાને હું આ કુમાર સાથે પરણાવીશ. ”
વિદ્યાધરીનું વચન સાંભળી રાણી મેલી. “ પ્રિય સખી ! દેહ માત્રથીજ આપણે જુદા છીએ મનથી નહિ, માટે તને જેમ રૂચે તેમ કરજે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૫૦
-
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાણુએ પણ વિદ્યાધરીને દાન અને માનથી સારી રીતે સત્કાર કર્યો, માન, અને ખાન, પાન આદિ રાજાના સત્કાર અને સન્માનથી ખુશી થયેલાં વિદ્યાધર અને વિદ્યાધરી પોતાના રાજ્યમાં ચાલ્યાં ગયાં,
વૈતાઢયના પિતાના રમણીય નગરમાં રાજ્ય કરતા એ વિદ્યાધરને પોતાની વિદ્યાધરી સાથે ભેગોને ભેગવતાં પુષ્પ સુંદરીને જીવ અગીયારમા સ્વર્ગથી ચવી એવિદ્યાધરીની કક્ષામાં કન્યારૂપે ઉત્પન્ન થયા. તે સમયે રવિકાંતાએ સ્વપ્નામાં મનહર કાંતિવાળી મોતીની માળા જોઈ.
ગર્ભનું પિષણ કરતાં એ વિદ્યાધરીને અનુક્રમે પૂર્ણ માસે પુત્રીને જન્મ થા. સુંદર અંગોપાંગવાળાતે કન્યાને જઈ માતા પિતા ખુશી થયાં, પુત્રીને જન્મ મહેસવ કરી રાજાએ સ્વપ્નને અનુસારે એનું નામ રાખ્યું મુક્તાવલી.
સમયને જતાં કાંઈ વાર લાગતી નથી. કલાનો અભ્યાસ કરતાં શુરસેન મુક્તાવલી બંને અનુક્રમે યૌવનવયમાં આવ્યા,
નેશ્વરની પૂજા અને સાધુજનની ભકિત કરતાં, ચંદ્રના જેવા ઉજ્વળ યશવાળા, તે તીવ્ર વિષય કષાયથી રહિત લેકેને દર્શન વડે આનંદ આપનારાં થયાં
એકદા જયવેગ વિદ્યાધર પિતાની વિદ્યાધરની સમૃદ્ધિને વિસ્તાર પિતાના પરિવાર સહિત પુત્રીના લગ્ન માટે મિથિલા નગરીએ આવી પહોંચ્યા. સેના સહિત મોટા પરિવારવાળા વિદ્યાધરનું રાજાએ સન્માન કર્યું ને એમના, ઉતારા માટે વ્યવસ્થા કરી. રાજા, મંત્રીઓ, રાજપુરૂષો એમની સરભરા કરવા લાગ્યા કુમાર અને કુમારીના વિવાહ નિમિત્ત નગરીને સુશોભિત કરી સ્વર્ગ પુરી સમાન બનાવી, એક શુભ દિવસે મોટા મહેસવપૂર્વક કુમાર કુમારીનાં લગ્ન થઈ ગયાં, કરમચન સમયે વિદ્યારે બહુ રત્ન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #359
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩પ૧
સુવર્ણથી કેટિ દ્રવ્ય દાન આપ્યું તે પછી પુત્રીને સારી રીતે શિખામણ આપી પ્રિયા સહિત વિદ્યાધરરાજ પિતાના નગર તરફ ચાલ્યા ગયા.
માતા પિતાના વતન તરફ જવાથી વિદ્યાધરબાળા મુક્તાવલી શેક કરવા લાગી. માતા પિતાને વિયેગ એને વારંવાર યાદ આવવાથી બાળા ઉદાસ રહેવા લાગી. કંઇપણ વિનેદના સાધનમાં એને આનંદ આવતો નહિ છતાં પૂર્વભવના સ્નેહથી રાજકુમાર નાજરની માફક એની આગળ હાજર રહી એના મનોવિનોદ માટે અનેક પ્રયત્ન કરતો હતો,
દેવદુર્લભ નાટક બતાવી એના મનને રીઝવવા તે પ્રયત્ન કરતો હતો. ગીત, નૃત્ય વગેરે અનેક મનહર દો એના આનંદ માટે પ્રતિક્ષણે એની નજર સમક્ષ હાજર રહેતાં હતાં. અનેક વિજ્ઞાન ભર્યા કૌતુકે વડે પણ એ વિદ્યાધરતનયાને રીઝવવાના પ્રયત્ન થતા હતા. પૂર્વના
હને આ ભવમાં અનેક રીતે એ બાળા સમક્ષ પ્રગટ કરતો રસેન એના શેકને ભૂલવી સુખને ભેગવત ક્ષણની માફક સમયને પસાર કરતા હતા. સમય જતાં વિદ્યાધરબાળા પણ માતા પિતાના વિયેગને ભૂલી કુમાર સાથે સુખમાં સમય વ્યતીત કરવા લાગી.
- શરસેનને રાજ્યપ્રાપ્તિ દેવ સમાન ભાગેને ભાગવતાં તેઓ બને જતા એવા સમયને પણ જાણતાં નહિ, એક દિવસે સુખમાં કાળનિર્ગમન કરતાં મુકતાવલીએ પિતાના સ્વામીને પ્રશ્ન પૂછે છે, સ્વામિન ! વિજ્ઞાનની વૃદ્ધિ થાય અને મનને આનંદ આપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૫૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેવા વિદને માટે કંઈક પ્રશ્ન પૂછો. મુક્તાવલીનાં વચન સાંભળી કુમાર બેલ્યો.
હે કાંતે! વિશ્વનું જીવન શું ? સામર્થ્યને સૂચન કરનારૂ ૫દ કર્યું ? તેમજ તારા વદનની ઉપમા આપી શકાય એવી વસ્તુ શી ? એકજ શબ્દમાં ત્રણે જવાબ આવી જવા જોઈએ. »
પતિને પ્રશ્ન સાંભળી મુક્તાવલી બોલી. “ કમલ કે” એટલે જળ, અલં' એટલે સામર્થ્ય એ બન્ને મળી મુખની ઉપમા માટે શબ્દ થયો કમલ કેમ ખરૂને “સ્વામી ! )
બરાબર છે. હવે તમેજ પૂછો ત્યારે
“સ્વર્ગત નક્ષત્રના જલથી છીપમાં શું પ્રગટ થાય? એક્ષણ શત્રુઓને હણી નાખે શું ! ને મારા હૃદયનું ભૂષણ શું !” મુક્તાવલીનાં વચન સાંભળી કુમાર બોલ્યો” મુક્તાવલી.”
મુક્તા એટલે મોતી છીપમાં ઉત્પન્ન થાય, બળી માણસ, શત્રુઓને હણી નાખે છે, તેમજ હૃદયનું ભૂષણ માતાની માળા કહેવાય,
પુન:મુક્તાવલીએ પૂછયું. સમુદ્ર થકી હરિને શું મળ્યું? કર્યું અને પુષ્ટિ કારક નથી થતું ? આપના હાથ પગને કેની ઉપમા આપી શકાય ? * *
જવાબમાં કુમાર બે “હરિને સમુદ્ર થકી તાં કહેતાં લક્ષ્મી મળી, તેમજ નિરસ અન્ન પુષ્ટીકારક થતું નથી, હાથ પગને તામરસ કહેતાં રક્ત કમલની ઉપમા આપી શકાય ?
“કામદેવ કોણ છે? જગતને આધાર કેણ છે? કમલિનીને પ્રિય કેણુ તેમજ મારા મનને મોહ પમાડ નાર કેણ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #361
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૫૩
જવાબમાં કુમારબલે “સુર કહેતાં દેવતા કામદેવ દેવ છે, સૂર કહેતાં સૂર્ય જગતને આધાર છે કમલિનીને પ્રિય પણ સર્ય છે. કેમકે સૂર્યના કિરણે કમલિનીને વિકસ્વર કરે છે. ને મુક્તાવલીને મનમોહન સુરસેન કુમાર છે ?
એ પ્રમાણે શાસ્ત્રના વિદમાં એ નવ પરણીત યુગલ પિતાને કાલ સુખમાં વ્યતીત કરતું હતું. દેવતાની માફક તેમને જતા એવા કાલની પણ ખબર પડતી નહિ.
અન્યદા નરસિંહ રાજા સ્નાન કાર્યથી પરવારી અલકાર ધારણ કરવાને આરીસા ભુવનમાં આવ્યા, આરીસામાં પોતાના દેહની શોભાને જોતાં તેમને વૈરાગ્ય આવ્યે.
યૌવનવયમાં જે શરીર મજબુત, મનહર હેય છે તેની વૃદ્ધાવસ્થામાં શી દશા થાય છે? ભ્રમરની કાંતિ સમાન શ્યામ કેશ પણ આ અવસ્થામાં કપાસના જેવા શ્વેત થઈ જાય છે. હાથના ગંડસ્થલની માફક જે જંઘાએ યુવાની કાળમાં જણાતી હતી તે કીક જંઘા માફક અત્યારે કેવી દુર્બલ થઈ ગઈ છે ? આવા અનિત્ય અને અસાર શરીરને માટે મેં અજ્ઞાનીએ અત્યાર લગી બહુ કષ્ટ ભેગવ્યું છતાં આત્મ હિત કર્યું નહિ. અરે ! આ દુખપૂર્ણ સંસારમાં કાંઈ સુકૃત કર્યું નહિ.”
એ રીતે ભાવના ભાવતાં નરસિંહ રાજને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું ને વૈરાગ્યથી રંગાયેલો રાજા પ્રત્યેકબુદ્ધ થયે, સિંહના જેવા પરાક્રમી રાજા પછી તો પંચ મુષ્ટિ લેચ કરી સંયમ ગ્રહણ કરવા તૈયાર થયે દેવતાએ સાધુવેષ અર્પણ કરવાથી એ વેષને ધારણ કરી નરસિંહુ રાજર્ષિ ગૃહરૂપ ગહવરમાંથી બહાર નિકળી પૃથ્વી ઉપર વિહાર કરતા ભવ્ય જિનેને બોધ કરવા લાગ્યા,
પિતાની ત્યાગવૃત્તિથી શેક ગ્રસ્ત ” ૨૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #362
--------------------------------------------------------------------------
________________
૫૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર મંત્રીઓએ સમજાવી તેને રાજ્યાભિષેક કર્યો. રાજ્યસુખને અનુભવ કરતાં સુરસેન રાજાનો બહુ કાળ ચાલ્યો ગ, ત્યારે મુક્તાવલી પહેરાને ચંદ્રસેન નામે પુત્ર થયે કુમાર ચંદ્રસેન પણ વૃદ્ધિ પામતે કલાઓને પારંગામી થઇ યૌવનવયમાં આવ્યો. પિતાએ તેને આઠ રાજકન્યાઓ પરણાવી. તેની સાથે વિષય સુખ ભેગવતો ચંદ્રસેન પિતાની છાયામાં સુખમાં સમય પસાર કરતો હતો
અન્યદા શરતકલ આવી પહોંચ્યો તે સમયે રાજા મંત્રીઓના કહેવાથી અશ્વોની પરીક્ષા કરવા માટે હયારૂઢ થઈને નગરની બહાર ઓવ્યું ત્યાં અશ્વોને દેડાવી એમના ગુણદોષની પરીક્ષા કરતાં મધ્યાહ્ન સમય થયો, ત્યારે તાપથી વ્યાકુળ થયેલા રાજા ત્યાં વૃક્ષની છાયામાં આરામ લેવાને માટે બેઠો - તે સમયે સૂર્યની સામે દષ્ટિ સ્થાપન કરી ધ્યાન અને તપને કરતા મુનિ ઉપર દૃષ્ટિ પડતાં રાજા તરતજ એ મુનિ પાસે આવીને નમ્યો. મુનિની ઉગ્ર તપસ્યા વડે ભક્તિથી રોમાંચ અનુભવતો રાજા સ્તુતિ કરવા લાગ્યો.
સ્તુતિ કરી પરિવાર સહિત રાજા હાથ જોડી મુનિની આગળ બેઠે, મુનિએ પણ ધ્યાન પૂર્ણ કરી રાજાને ધર્મ દેશના આપી,
હે રાજન ! ડાહ્યો માણસ રોગની માફક ભાગમાં રક્ત થતો નથી, અસાર અને અસ્થિર ભેગોને રેગનું મૂળ તેમજ દુર્ગતિને આપનારા જાણુને તે તજી દે છે. મેંગેવિષય ભેગકાલે તે મધુરા હોય છે પણ એનાં પરિણામ દારૂણ ભયંકર છે. હે રાજન! દુઃખથી નિરંતર પાડા પામતા નારકીઓને લેગ સામગ્રી હોતી નથી. વિવેક રહિત પશુઓને પણ તથા પ્રકારની સામગ્રીને અભાવે હોય છે ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #363
--------------------------------------------------------------------------
________________
1
એકવીશ ભવને નેહસંબંધ
૩૫૫ - મનુષ્યમાં લેગ સામગ્રી હોવા છતાં પ્રિય વિજોગ, રેગાદિ તેમજ અલ્પ કાળ માટેના ભાગો હોય છે. દેવતાએને પણ ભોગ સામગ્રી શાશ્વતી હોતી નથી. એ ભોગે પંડિતના મનને મેહ પમાડી શકતા નથી તે એ અસાર ભોગે ત્યાગ કરી તમારે આત્મહિત સાધી લેવું
મુનિની વાણું સાંભળી રાજા નગરમાં ચાલ્યો ગયો. મુનિના ગુણને નિશા સમયે પણ યાદ કરતો રાજા નિકા વશ થઇ ગયે, બ્રાહ્મ મુહૂર્ત દેવ દુદુભિથી રાજાની નિકા નાશ પામી. મુનિને કેવળજ્ઞાન પ્રગટ થયેલું જાણી રાજા મોટા આડંબરથી મુનિને વાંદવા આવ્યો,
દેવતાઓથી મહત્સવ પૂર્વક પૂજાતા મુનિને જોઇ રાજા અધિક હર્ષવાન થઈ કેવલીને નમી સ્તુતિ કરી છે હાથ જોડી મુનિના મુખમાંથી નિકળતા વાક્યામૃતનું પાન કરવા લાગે, . એ સમયે કે તેજસ્વી અને જય જય શબ્દ કરતો દેવપુરૂષ મુનિના ચરણમાં નમ્યો તેને જોઈને ખુશી થયેલા રાજાએ કેવલી ભગવાનને પૂછયું, “હે ભગવન ! આ કેણ પુરૂષ છે? આપની ઉપર અત્યંત ભક્તિવાળે છે એનું કારણ શું ?
૨જાને પ્રશ્ન સાંભળી કેવલી ભગવાને એ પુરૂષનું ચરિત્ર પર્ષદા આગળ સર્વના લાભને માટે કહેવું શરૂ કર્યું.
રાત્રિલેજનનું ફલ. જેમ જેમ સમ્યકત્વ શુદ્ધ થાય છે તેમ તેમ દેવગુર અને ધર્મ ઉપર શુદ્ધ ભક્તિરાગ જાગે છે. તેમાંય વળી આ પુરૂષની ભક્તિનું કારણ હે રાજન! તું સાંભળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૫૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પધખંડ નગરમાં ધનવાન ઈશ્વર અને ધનેશ્વર નામે બે વણિક મિા રહેતા હતા, ઇશ્વર જૈન ધર્મમાં પ્રીતિ વાળા તેમજ રાત્રીભોજનના ત્યાગરૂ૫ વતવાળા ધર્માનુરાગી હતા ત્યારે મિથ્યાત્વધર્મથી દુષિત ધનેશ્વર વિપરીત બુદ્ધિનો હેવા છતાં પણ બને વચ્ચે કંઈક મિત્રતા હતી,
પ્રતિદિવસ દિવસના આઠમા ભાગે ભોજન કરવામાં તત્પર ઇશ્વરને જાણીને કદાગ્રહી ધનેશ્વર ધર્મની નિંદા કરવા લાગે છે ! આ અજ્ઞાની ઈશ્વરની ચેષ્ટા તો જુઓ ! દિવસમાં બે વાર ભોજન કરે છે પરંતુ શાસ્ત્રમાં સદા પવિત્ર કહેલું નક્તવ્રત (રાત્રીભોજન) ક્યારે પણ કરતા નથી.”
ધનેશ્વરની વાત સાંભળી ઈશ્વર બોલ્યા, “મિત્ર! કદાગ્રહમાં સાવધાન પણે ધર્મની નિંદા કરી આત્માને ભવ સાગરમાં ડુબાવનાર નિવિડ પાપકર્મ વડે તું શા માટે બંધાય છે? બુદ્ધિમાનોએ તે વિચાર કરીને પ્રવૃત્તિ કરવી જોઈએ, અલ્પ દોષ વાળાને આદરી બહુ દોષવાળું છોડી. દેવું જોઈએ. આદનાદિક અલ્પષ વાળું ભોજન કરી મહાદેષવાળા માંસાદિકને ત્યાગ કરવો, પરવ્ય હરણ, અને પરસ્ત્રી સેવન એ બહુ દેદિયા પાપને પણ ત્યાગ કરી શ્રાવકે સ્વદ્રવ્ય અને સ્વસ્ત્રીમાંજ સંતોષ ધારણ કરે તેમજ રાત્રી ભોજન (વક્તવ્રત)માં તે પારાવાર દોષ હેવાથી વિવેકી પુરૂષે તેને અવશ્ય ત્યાગ કરે છે, - રાત્રી ભોજનના દેને તે પાર નથી જ્યારે ગુણ એક પણ નથી અને અનેક જીવોની વિરાધના રાત્રી ભોજનમાં રહેલી છે. દિવસે ભોજન કરવાથી તૃપ્તિ ન થઈ તે રાત્રી ભોજન કરનારને તૃપ્તિ થશે નહિ, - રવિ ભજન જે પ્રાણી કરતું નથી તેનું જીવતર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #365
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩પ૭
અધું તપમાં જાય છે તો રાત્રી ભોજનના દોષ જાણું એમાંથી નિવૃત્ત કરવી એ લાભકારી છે. છતાંય કદાગ્રહ ધારણ કરી જાણી જોઈને આડે રસ્તે દોરાવું એ ખુબજ નુકશાન કરનાર થશે, પિલા ગ્રામ્યપુત્રે ગધેડાનું પુછડું પકડી રાખ્યું તો ગધેડાની લાતે ખાઈને મહાવ્યથાને પામ્યો તેમ મેં કદાગ્રહ ધારણ કરવાથી અતિ દુ:ખ સહન કરવું પડે છે ઇશ્વરની સત્યવાત સાંભળવા છતાં ધનેશ્વરે પિતાને મમવ મૂ નહિ - એ નક્તવ્રતમાં પ્રીતિવાળો ધનેશ્વર આર્તધ્યાને મરણ પામીને વાળમાં ઉત્પન્ન થયે ત્યાં મરણ પામી પાંચ વાર વાગોળનો ભવ પામ્યો, બે વાર ચામાચીડીયામાં ઉત્પન થયે, બે વાર ઘુવડના ભવમાં, બે વાર શિયાળના ભવમાં ભમી મરણ પામી વિશાળાપુરીમાં દેવગુપ્ત બ્રાહ્મણની નન્દા નામની પત્ની થકી પુત્ર પણે ઉત્પન્ન થયો, તે જન્મથીજ રોગી થયો એક રોગ મટે તે બીજા બે નવા ઉત્પન્ન થાય, મોતના મેમાન એવા તે પુત્રનું નામ પણ - ન પાડવાથી ગામમાં રેગ નામે તે પ્રસિદ્ધ થયે ને વિષ્ટામાં રહેલા કીડાની માફક તે વૃદ્ધિ પામવા લાગ્યો કારણકે દુ:ખમાં પણ દિવસે તો જાય છે,
અન્યદા શ્રાવકના વ્રતને ધારણ કરનારે ઇશ્વર સંસારથી વૈરાગ્ય પામીને ચારિત્ર લેવાને ઉત્સુક થયા. શ્રી ધર્મે વરગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી પૃથ્વી ઉપર વિહાર કરતાં તે મુનિ વિશાલાપુરીમાં આવ્યા. પક્ષ ઉપવાસન ધારણા નિમિત્તે નિકળેલા તે મુનિને પેલા દેવગુપ્ત બ્રાહ્મણે જોયા તેમને નમસ્કાર કરી પ્રતિ લાભિત કરી પિતાના પુત્રના રોગનું કારણ પૂછ્યું
હે ભાગ્યવાન! ગોચરીએ જતાં વાર્તા કરવાનો પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #366
--------------------------------------------------------------------------
________________
૩૫૮
પૃથ્વીચંદ્ર અને ગુસાગર
અમારા આચાર નથી. તાપણ તું ધર્મારૂપી ઔષધને આચર. એમ કહી મુનિ ચાલ્યા ગયા. પાછળથી પુત્રની સાથે તે બ્રાહ્મણ પણ એ મુનિની પાસે આવી ધરૂપી ઔષધ પૂછવા લાગ્યા.
મુનિએ તેને ઉપદેશ આપતાં કહ્યું, “રોગની શાંતિન માટે પ્રથમ રોગનું કારણ જાણવુ જોઇએ. એ કારણના ત્યાગ કરવાથી તેમજ ઔષધરૂપી ધનુ સેવન કરવાથી સૌ સારૂ થશે. રોગના કારણભૂત, જીવહિંસા, અસત્ય, ચારી મૈથુન અને પરિગ્રહ તેમજ રાત્રીભાજનને જાણી અને છેાડી દેવાં.
પચપરમેષ્ટીના જાપ, કષાય અને ઈંદ્રિયનું દમન, યથાશક્તિદાન, પાપની નિંદા-ગર્હા, એ બધાં ધોષધ જાણવા, જેના સેવનથી આરોગ્ય પ્રાપ્ત થાય છે.” મુનિએ વિસ્તારથી ધર્માંના સ્વરૂપનુ. વર્ણન કરવાથી બ્રાહ્મણ પુત્ર સહિત સમકિતને પામી શ્રાવકના વ્રતને પાલનાર થયા. ક્રમને રોગનું મૂળ જાણી દૃઢ શ્રદ્ધાવાળા તેમણે ધીરજથી સહન કરતાં કાળ વ્યતીત કર્યાં.
તેમની પરીક્ષા કરવાને પ્રથમ દેવલાકમાંથી એ દેવતાઓ વૈદ બનીને આવ્યા. તેમણે મધ, માંસ, માખણ અને દારૂથી મિશ્રિત દવા ખવરાવવાના અનેક પ્રયત્ન કર્યો. છતાં તેઓ પાતાના નિશ્ચયથી ડગ્યા નહિ. જેથી દેવતાઓએ પ્રસન્ન થઇ એ છેાકરાને નિરોગી કર્યાં. તેમનાં વખાણુ કરી દેવતાઓ પેાતાના સ્થાનકે ચાલ્યા ગયા. ત્યારથી લાકમાં અરાગ નામથી તે પ્રસિદ્ધ થયા.
તે અરેગ ધર્મમાં વિશેષે તત્પર રહીને અનુક્રમે મરણ પામી સ્વર્ગ દેવ થયા, તે દેવ અવધિજ્ઞાને મને ધર્માચા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #367
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૩૫૯
જાણી નમવાને આવ્યા છે. મને કેવળી જાણીને તે વિશેષ કરીને નૃત્ય કરતા પાતાના હ તે જણાવવા લાગ્યા.
ઇશ્વર કેવલીના વચનથી રાત્રી ભાજનના અનેક દાષા જાણી અનેક લાકાએ રાત્રી ભાજનના ત્યાગ કર્યાં.
૧
સૂરસેનની દીક્ષા
શ્રી ઈશ્વર કેવલીના ઉપદેશ સાંભળી વૈરાગ્યવાન તેમજ પેલા દેવના વૃત્તાંત સાંભળી સ`સાંરના સ્વરૂપને વિચારતા રાજા સુરસેન એ હાથ મસ્તકે લગાડતાં ખેલ્યા. ભગવન! આપને ધન્ય છે કે આપે . વ્યાધિથી પીડાયેલા
આ પુરૂષના ઉદ્ઘાર કર્યાં. આ દેવ પણ કૃતજ્ઞ છે કે પાતાના ઉપકારી ગુરૂ ઉપર આવી અપૂર્વ ભક્તિ છે. 'મે પણ સાધુ અને શ્રાવક ધર્મનું વ્યાખ્યાન સાંભળ્યુ તેમાં યુનિ ધર્મ તા એકાંતે મેક્ષ આપનારો છે ત્યારે શ્રાવક ધર્મ સ્વર્ગાદિ સુખને કરનારા છે, તા હે ભગવન્ ! જો મારી ચામ્યતા હોય તેા મને સયમલક્ષ્મી આપે !”
દ
રાજાની વાત સાંભળી મુનિ એલ્યા. રાજન્ ! તું ચારિત્ર લક્ષ્મીને ચાગ્ય છે તે પ્રતિબંધના ત્યાગ કરી સચમને ગ્રહણ કર ! ”
""
ગુરૂની વાણી સાંભળી રાજા નગરમાં ગયા, ત્યાં હર્ષોંવાન થયેલા રાજા મત્રીઓ અને પત્નીને કહેવા લાગ્યા. ૮ જલબિંદુની માફક આયુષ્ય ચપળ છે, સંચાગાના અંત વિયેાગમાં આવનારા છે. અ છે તે અનને કરનારા છે. સ્નેહ પણ દુ:ખનું મૂળ છે. માટે વિદ્વાને સસારમાં પ્રીતિ કરવી યુક્ત નથી. અનત મુખને આપનાર માક્ષ સ્વાધીન છતાં સ્વમ અને ઈંદ્રજાલ તુલ્ય આ સસાર સુખમાં કાણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #368
--------------------------------------------------------------------------
________________
૩૬૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રતિ કરે છે? તપથી પ્રાપ્ત થનારાં મુક્તીનાં સુખ પોતાને સ્વાધીન હોવા છતાં આ અસાર સંસારમાં કેણ રમે? આ માટે આ રાજ્ય, રમણી, હાથી, ઘોડા અને રથાદિક સર્વને ત્યાગ કરી હું શ્રમણધર્મની ઉપાસના કરવાની ઈચ્છાવાળો થયે છું” સૂરસેન રાજાની વૈરાગ્યમયવાણી સાંભળી રાણી મુક્તાવલી એમાં અનુમતિ આપતી બોલી “હે સ્વામી ! આપની વાણી સત્ય છે. આપે ભેગે પણ ભગવ્યા, મિત્રોને પણ સંતોષ્યા, સામંત વર્ગને ખુશી કર્યા. પુત્ર પણ વૃદ્ધિ પામ્યો. વિશ્વમાં કીર્તિ પણ વિસ્તાર પામી, નર જન્મનાં પુણ્ય ફલ આપે ભોગવ્યા ને હવે જો ચારિત્ર અંગીકાર કરીયે તો જગતમાં આપણને શું નથી પ્રાપ્ત થયું ? )
માટે હે સ્વામી! ક્ષણ માત્ર પણ હવે એ કાર્ય માટે વિલંબ ન કરેસંયમ રૂપી નાવ વડે ભવ સાગર ઉતરી જાઓ, કારણ કે ગુરૂને જેગ પામ દુર્લભ છે. વળી સારા કાર્યમાં વિદને પણ ઘણાં આવે છે.”
: રાણી મુક્તાવલીનાં વચન સાંભળી મંત્રી બોલ્યા, ધમી પુરૂષને કેઈપણ વિન્ન કરી શકતું નથી.” ' રાજાએ ચંદ્રસેન કુમારને શુભમુહૂર્ત પિતાની પાટે સ્થાપન કર્યો, નવા રાજાને શિખામણ આપી. “હે વત્સ! નરકને આપનારા આ રાજ્યમાં આસક્તિ ન રાખવી. કારાગ્રહ સમાન અને પરાધીન એવા રાજ્યને પામી લોચન છતાં માણસ અંધ થઈ જાય છે. સત્તાના મદમાં ભાન ભૂલી જાય છે. વગર મદિરાએ પણ એ રાજ્ય ઉત્પાદન કરનાર છે. તેમજ વગર સાંકળે પણ બંધન જેવું છે માટે તેમાં બહુ મુંઝાઈ જવું નહિ, પ્રજાને પુત્રની માફક પાળવી અને અનીતિ દુરાચારને રાજ્યમાંથી નાશ કરે મંત્રી
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #369
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવન નેહસંબંધ
એન રાજાએ વાણિયા કરી
એની હિતવાર્તાને અનાદર કરવો નહિ, ઈત્યાદિક ઉપદેશ આપી રાજાએ જીનમંદિરમાં અષ્ટાક્ષિક ઉત્સવ કરી શ્રાવકના સમુહને, વસ્ત્ર, રૂપું, સુવર્ણ, મણિ માણેક વગેરેનું દાન આપી ચંદ્રસેન રાજાએ મહોત્સવ કર્યો છે એવા રાજાએ ગુરૂપાસે આવી પ્રિયા સહિત દીક્ષા ગ્રહણ કરી.
અનુકમે તેઓ રાજારાણી અગીયાર અંગનાં જ્ઞાતા થયાં. નિરતિચારપણે ચારિત્ર પામતાં રૂડી ભાવના વડે આત્માને નિર્મળ કરવા લાગ્યાં. તરૂપી અગ્નિ વડે કરીને તેમણે મહાન ગાઢ કર્મ પણ બાળી નાખ્યા ને આત્માને પાપથી રહિત-શુદ્ધ કર્યો. જીનમતના જાણ એવા તેમણે મિથ્યાત્વ રૂપી વૃક્ષને નાશ કરી રાગ અને દ્વેષરૂપ બને શત્રુઓને નાશ કર્યો.
આર્તધ્યાન અને રૌદ્રધ્યાન રૂપી ચેરે ચારિત્ર રૂપી ધનનું હરણ કરી જતા હતા. તેમને જીતીને વશ કરી લીધા, સંયમરૂપી સામ્રાજ્યલક્ષ્મીને પામતાં ત્રણ ગાવ રૂપી અરિત્રિકનો નિર્મમત્વરૂપી શસ્ત્ર વડે નાશ કરી નાખે, ક્રોધાદિક ચારે કષાયને પિતાના ચારિત્રના પ્રભાવે મંદ પ્રતાપવાળા કરી દીધા. કામદેવના માહાભ્યને વિદ્વસ કરી દીધો ને પ્રમાદાદિ દોષોને હટાવી દૂર કર્યો. એ પ્રમાણે અપ્રમત્તપણે ચારિત્ર ધર્મનું આરાધન કરતા મોક્ષની લક્ષ્મી તેમણે નજીક કરી. દીર્ઘકાલપર્યત ચારિત્રને પાળી અંત સમયે તેમણે એક માસનું અણસણ કરી દીધું.
નર ભવનું આયુષ્ય પૂર્ણ કરી રૂડા ચારિત્રના પ્રતાપે પ્રથમ શૈવેયકને વિષે વીશ સાગરોપમના આયુષ્યવાળા અનુક્રમે તે બને ઉત્તમ દેવ થયા અને ઈકની પદવીને પ્રાપ્ત થયા,
ચૌદ રાજલોકરૂપી પુરૂષના ગાળા સ્થાનકે રૈવેયક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #370
--------------------------------------------------------------------------
________________
પૃથ્વોચંદ્ર અને ગુણસાગર આવેલાં છે ત્યાં નવે શૈવેયકનાં ત્રણસે અઢાર વિમાને આવેલા છે. દરેક વિમાને છન ભવન હોય છે. એ દેવતાઓ વિષય કષાયથી રહિત હોય છે. તે છતાં નીચેના દેવો કરતાં તેમને અનંતગણ સુખ હોય છે. તેમને પુરૂષદેદય મંદ હોવાથી વિષય તરફ તેમનું મન જતું નથી અને તે વિષય રહિત હોય છે. તેઓ બે હાથથી અધિક શરીરવાળા. અને શુદ્ધ શુકલેશ્યાવંત હોય છે
પરિચ્છેદ ૭ મે પવોત્તર અને હરિગ
વનમાલા આ ભરત ક્ષેત્રમાં મધ્ય ખંડને વિશે ઉત્તર દિશાએ ગર્જનપુર નામે નગર હતું. એ નગરને અધિપતિ સુરપતિ નામે મહાપરાક્રમી રાજા હતો. રાજાને સતી નામની પટ્ટદેવી હતી તે પદવીની કક્ષીને વિષે શુરસેન રાજાને જીવ પ્રથમ રૈવેયથી એવીને ઉત્પન્ન થયે તે રાત્રીને વિષે હંસ અને સારસથી શોભાયમાન પદ્યકરને જોઈ રાણી જાગી. રાજા પાસે જઈ સ્વમાન પરમાર્થ પૂછયો, “તમારે સુંદર અને તેજસ્વી પુત્ર થશે” રાજાનાં એ વચન સાંભળી રાજી થયેલી રાણી સારી રીતે ગર્ભનું પાલન કરવા લાગી. ' ' અનેક સારાસારા દેહદ થયા. સર્વે રાજાએ પૂર્ણ કર્યા. કંઈક અધિક નવમાસ વ્યતિકમ્યા ત્યારે શુભ ગ્રહ અને સારા નક્ષત્રના ગે નયનને આનંદ કરી એવા મનહર પુત્રને જન્મ આપે, નિવેદન કરનારી ચેટીને રાજાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #371
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
- ૩૬૩ ખુબદાન આપી દાસીપણામાંથી મુક્ત કરી મેટ વર્થાપન મહેસવ કર્યો,
વર્યાપન મહોત્સવ કરી રાજાએ પુત્રનું નામ પાડયું પવોત્તર,
દ્વિતીયાના ચંદ્રની જેમ વૃદ્ધિ પામતે તે કલાઓમાં વિશારદ થઈ દુનિયાને આશ્ચર્યકારી યૌવનવયમાં આવ્યું. વૈભવ, ઐશ્વર્ય, અને ઠકુરાઈ હોવા છતાં દયાલુ, દાનેશ્વરી, સજજનપ્રિય, શાંત, દાંત, સૌમ્યમૂર્તિ, અને દાક્ષિણ્યવાન હતો. મિથ્યાત્વીના કુળમાં ઉત્પન્ન થવા છતાં યજ્ઞની વાત પણ એને રૂચતી નહિ, બ્રાહ્મણનું ઔચિત્ય પણ માત્ર પિતાના ચિત્તની અનુકૂળતા માટે કરતો હતો. બ્રાહ્મણોના. પુરાણની કલપનાકારી કથાઓ પણ એના ચિત્તને ઉગ કારી થતી હતી. બ્રાહ્મણના વાતાવરણમાં વૃદ્ધિ પામેલો. હેવાથી તે જૈન ધર્મથી વંચિત હતા, કારણકે ઝવેરીના સંસ્કાર વિના શુદ્ધ મણિ પણ નિર્મળપણને પામે છે કે,
વૈતાઢથ પર્વતની દક્ષિણ એણિમાં સુભૌમપુર નામે નગરના અધિપતિ તારવેગ નામે રાજા હતો તેની કમલમાલા નામે રાણીથકી મુક્તાવલીને જીવ પુત્રપણે ઉપન્ન થયો, સ્વમામાં સિંહના બાળકને જેવાથી તેનું નામ રાખ્યું હરિવેગ. અનુક્રમે વિદ્યાધરની લક્ષ્મીથી લાલનપાલન કરા હરિવેગ યૌવન વયમાં આવ્યું.
એ સમયે મથુરા નગરીના ચંદ્રવજ નામે રાજાને બે સીએથકી એકએક પુત્રી થઈ. શશિખા અને સૂર્યલેખા, એ બન્ને પુત્રીએ જ્યારે યૌવન વયમાં આવી. ત્યારે પિતાએ એમનો સ્વયંવર કર્યો, દેશદેશના રાજકુમારોને આમંત્રણ કરવાને દૂતો રવાને થયા, એક દૂત ગર્જનપુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #372
--------------------------------------------------------------------------
________________
उ६४
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર નગરે આવી સુરપતિ રાજાને વિનંતિ કરી સ્વયંવરની હકીક્ત કહી સંભળાવી કુમારને માટે આમંત્રણ કર્યું.
પિતાની આજ્ઞાથી પડ્યોત્તર કુમારે પિતાના પરિવાર સહિત મથુરા નગરી તરફ પ્રસ્થાન કર્યું. પ્રયાણ કરતાં વન, પર્વત, નદી, વાવ, શહેર અને નગરોનું નિરીક્ષણ કરતાં તેઓ વનમાં રહેલા મહદય નામે તાપસાશ્રમ નજીક આવ્યા, ખજુરી, નાળીયેર, દ્રાક્ષ, પુન્નાગ, નાગરવેલ, તારંગ અને સહકારાદિક અનેક વૃક્ષરાજીથી શોભી રહેલા આશ્રમને જોઈ કુમારે ત્યાં પડાવ નાખ્યો અને પિતે તાપસાશ્રમમાં તાપસપતિને નમવાને આવ્યો,
તાપસપતિને નમી એમની સામે બેઠે, તે વારે તાપસપતિ પણ એને ઉત્તમ અતિથિ જાણી (સુરપતિ નૃપ પુત્ર) એને લાયક એક મનહર કન્યાને બોલાવી કુમાર આગળ હાજર કરી. એ મનહર બાળાનું રૂપ સૌંદર્ય જોઈ કુમાર દિમૂઢ થઈ વિચાર કરવા લાગ્યો “અરે ! શુ આતે નાગ કન્યા કે પાતાળ કન્યા, અને તે રૂષિ આશ્રમમાં ક્યાંથી? - કુમારને શંકાશીલ ને વિચારમાં પડેલો જાણું તાપસપતિએ એને ખુલાસો કરવા માંડ્યો. કુમાર પણ એ કન્યા સંબંધે વૃત્તાંત સાંભળવા લાગ્યો. ' “ઉત્તર દિશાએ સુરભિપુર નગરમાં વસંત રાજા રાજ્ય કરતે હતો તેને પુષ્પમાલા આદિ ઘણું રાણીઓ હતી. પુષ્પમાલાને ગુણમાલા નામે પુત્રી થઈ. રાજકુમારી ઉપર રાજાને અપૂર્વ પ્રેમ હોવાથી યૌવનવયમાં અનેક રાજકુમારે એને વરવાને આતુર છતાં રાજાએ પોતાની કન્યા કેઈને આપી નહિ.
એકદા ચંપાનગરનો યુવરાજ શુકુમાર મોટા સૈન્ય સાથે ફરતો ફરતે ત્યાં આવ્યું. રાજાએ એને આદરસત્કાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #373
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૬૫ કર્યો, શુકકુમારના મંત્રીઓએ સારી રીતે રાજાને સમજાવવાથી રાજાએ પોતાની ગુણમાલા પુત્રી ગુણવાન શુક રાજકુમાર સાથે પરણાવી દીધી.
રાજાએ આપેલા રાજભુવનમાં પ્રિયા સાથે નિવાસ કરતા રાજકુમારમાં સ્થિરતા, ગંભિરતા, દાક્ષિણ્યતા, આદિ અનેક ગુણે હોવા છતાં ચંદ્રમામાં કલંકની માફક એક દૂષણ હતું તેને મૃગયાનું વ્યસન ખુબ લાગેલું હોવાથી રાજ દૂરદૂર તે શિકાર કરવાને જંગલમાં જઈ, અનેક નિર્દોષ પ્રાણુઓને હણી નાંખતો હતો
રાજાએ પોતાના જામાતાને બંધ કરવા માટે સુમુખ નામના એક ભલેને આજ્ઞા કરી, સુમુખે શુકકુમારની પાસે આવી ઉપદેશ આપવા માંડ્યો, “ઉત્તમ જનેએ જગતમાં લજાકારી એવું આ પ્રાણીવધનું પાપ શા માટે કરવું જોઈએ? દીન, અનાથ અને પ્રમાદી તેમજ નાશી જતા
ને પાછળ પડીને ઘા કરવો એ ક્ષત્રિય કુલાચાર ન કહેવાય રાજકુમાર!
અન્યને પીડા કરવાથી વિવિધ પ્રકારની વ્યાધિઓ પ્રાણીઓને ભેગવવી પડે છે, અકાલે મરણ આવે છે. બીજાના પ્રાણને વિયેગ કરવાથી પોતાને વિરહાગ્નિથી દહન થવું પડે છે. ગર્ભપાત કરનાર, બાળકની હત્યા કરનાર ભવભવ અપત્યરહિત થાય છે. એકના પ્રાણનો નાશ થાય છે ત્યારે એના ભેગે બીજાને આનંદ થાય છે. એકનું ઘર બળે છે ત્યારે બીજો મૂર્ખ એને અજવાળું માની ખુશી થાય છે. મુળમાં તૃણ નાખેલા શત્રુને પણ શુરવીરે અભય આપે છે ત્યારે આ તૃણુ ભક્ષણ કરનારા પશુઓને મારી નાખવા એમાં કઈ નીતિ છે? અરે ! શૌર્ય પણ શું ?
એ ભદને ઉપદેશ સાંભળી કુમાર કાંઈક નિવૃત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૬૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પામ્યા પણ મનથી એણે ત્યાગ કર્યાં નહિ, એકદા પિતાએ માકલેલા પુરૂષાના કહેવાથી કુમાર રાજાની રજા લઈ પેાતાની આસન્ન પ્રસૂતા પત્નીની સાથે પેાતાના નગર તરફ ચાલ્યા. તે પ્રયાણ કરતાં આ તાપસાશ્રમની નજીક આવી પહેામ્યા.
અનેક વનચર પશુઓને કિલકિલાટ કરતાં જોઈ શુક કુમારની ભૃગયાવૃત્તિ સતેજ થઈ, તે પેાતાના અશ્વને એ પશુઆ તરફ દાંડાવ્યા, દૈવયોગે માર્ગમાં તૃણથી આચ્છા દિત એક ખાઇમાં અશ્ર્વ પડી ગયા. અશ્વના દબાણથી કુમાર મહાવ્યથાને પામ્યા, એના સુલટા હાહાકાર કરતા આવી પહેંચ્યા તેમણે કુમારને ખાઈમાંથી બહાર કાઢો. શ્રુતિના દુ:ખની વાત સાંભળી ગુણમાલા પણ હાહાકાર કરતી પાકાર કરવા લાગી, એની માતા અને પિતાને સમાચાર મલવાથી તે પણ ત્યાં આવી પહેોંચ્યા છતાય એ દિવસ મહાવ્યથા ભાગવી કુમાર ઘાની પીડાથી મૃત્યુ પામી ગયા મૃગયારૂપી પાપનું ફળ એ રીતે એને તરતજ પ્રગટ થયું, ગુણમાલા પતિની સાથે મળી સરવાને તૈયાર થઇ પણ એના માતાપિતાએ એને સમજાવી શાંત કરી, એ રૂદન કરતી પુત્રીના દુ:ખથી દુ:ખી થયેલાં રાજારાણી આ તપાવનમાં કુલપતિની પાસે આવ્યાં.
કુલપતિએ તેમને વૈરાગ્યના ઉપદેશ કરી શાંત કર્યાં. એ ઉપદેશથી સંસાર પરથી ઉદ્ભાસ થઇ ગયેલાં રાજારાણીએ તાપસી દીક્ષા લેવાના વિચાર કર્યાં, મોટા પુત્રને રાજ્ય પર સ્થાપન કરીને તે પછી વસંતરાજ, પુષ્પમાલા અને આસન્ન પ્રસૂતા ગુણમાલાએ દીક્ષા ગ્રહણ કરી.
કેટલાક દિવસ પછી ગુણમાલાએ મનાહર પુત્રીના જન્મ આપ્યા બાદ શલ રાગની વ્યાધિથી પીડાતી તે કાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #375
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૩૬૭ ધર્મ પામી ગઈ, પુત્રીના મરણથી દુઃખી થયેલી પુષ્પ માલાએ સ્તનપાનવડે તે મને હર બાલિકાને ઉશ્કેરવા માંડી. વનમાલા નામે વૃદ્ધિ પામતી એ બાળા નવીન યૌવનને આંગણે આવી. - વસંતમુનિને પિતાના પદે સ્થાપન કરી કુલપતિ પણ સ્વર્ગ ગયા, પુષ્પમાલા પણ દૈવવશાત કાળધર્મ પામી ગઇ, તે વસંતમુનિ હું પોતે.
મારા ગુરૂએ મને કહેલું હતું કે “આ બાળાને જે પતિ થશે તે મેટા મહારાજ-રાજાધિરાજ થશે તે આ બાળા વનમાલાને ગ્રહણ કરી મને આ મોહ બંધનમાંથી હૈ કુમાર! તું મુક્ત કર,
વસંત રાજર્ષિનું વચન અંગીકાર કરી કુમારે આ મમાં વિવાહની ગ્ય સામગ્રી મેલવી વનમાલા સાથે પાણિગ્રહણ કર્યું વસ્ત્ર આભરણ કંઈક હતાં તે વનમાલાને આપી દીધાં. તેમજ પિતાનાં આભરણ અને સિદ્ધ વૈતાલિ વિદ્યા મુનિએ કુમારને આપી, એ રીતે એક મહાન ઉપાધિમાંથી રૂષિ મુક્ત થયા.
એ નવોઢા પ્રિયા સાથે કેટલાક દિવસ ત્યાં સ્થિરતા કરી પછી રૂષિની-કુલપતિની અનુજ્ઞા મેલવી પઘોરકુમાર મથુરાને માર્ગે ચાલ્ય.
મથુરા નગરીમાં પક્વોત્તરકુમાર મથુરા નગરીમાં આવી પહોંચ્યા, રાજ એ તેનું સન્માન કરી તેના નિવાસ માટે ગોઠવણ કરી દેશદેશના રાજાઓ અને રાજકુમારે આવ્યા હતા, આખુંય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #376
--------------------------------------------------------------------------
________________
૩૬૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
નગર તેમજ આસપાસનાં ઉદ્યાન અને વન માણસેથી ઉભરાઈ ગયાં. - સ્વયંવરના સમયે મંડપ અનેક રાજકુમાર અને રાજાઓના ઝળહળાટથી ખળભળી રહ્યો. હીરા, માણેક, મોતી અને રત્નથી વિભૂષિત રાજકુમારના તેજને પાર નહેાતે, પોતપોતાના મંચ પર ગોઠવાયેલા રાજકુમારે અને રાજાના મનમાં કંઇકંઇ અભિલાષાઓ તેફાને ચઢેલી હતી. રાજ્યકન્યાને વરવાની ઘેલછામાં તેઓ તેના આગમનની માર્ગ પ્રતીક્ષા કરી રહ્યા હતા.
યથા સમયે બન્ને કન્યાઓ હાથમાં વરમાલને ધારણ કરી મહા કીમતી વસ્ત્રાભરણમાં સજજ થઇને ગજગામિની. ચાલે ચાલી મંડપમાં આવી પહોંચી. સખીઓથી વીંટળાયેલી એ બાળાઓ પોતાના સૌંદર્યથી અને ગૌરવથી સભામંડપને ક્ષોભ ઉત્પન્ન કરતી, બધા રાજકુમારોને રૂપના જાદુથી સ્વૈભિત કરતી મંડપમાં પોતપોતાના મંચ પર રહેલા રાજકુમારનું અવલોકન કરવા લાગી. રાજકુમારને ઉપરને ભપકાદાર ઠેર જોઈ બાળાઓ મનમાં જરીક હસી.
દાસીએ નિવેદન કરેલા રાજકુમારનો ત્યાગ કરતી બન્ને બાળાએ પોત્તર કુમાર બેઠો હતો ત્યાં આવીને પહોંચી. સર્વાગ સુંદર પદ્યોત્તર કુમારને જોઇ બને બાળાઓની દષ્ટિ ત્યાં સ્થિર થઈ ગઈને એ પુરૂષ સૌંદર્યમાં મુગ્ધ થયેલી બાળાઓની વરમાળ એ પુરૂષ તરફ આકયંતી એના કંઠમાં પડી.
એકજ નરને બને બાળાઓ વરવાથી મંડપમાં ખુબ ખળભળાટ પેદા થયે રાજાઓ અને રાજકુમારે જાણે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #377
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવની નેહસંબંધ
૩૬૯
|
પિતાનું ભારે અપમાન થઈ ગયું હોય તેમ રોષથી હલઅલી રહેલા શસ્ત્રો સંભાળવા લાગ્યા,
સાકેતપુરપતિવિદુરરાજા રાજકુમારને ઉશ્કેરતો , અરે! આ રાજાએ જે પદ્યોત્તરને બને કન્યાઓ આપવાની હતી તે અન્ય રાજકુમારને અપમાન કરવા શામાટે બોલાવ્યા ? એ રાજાએ તો આપણાં નાક કાપ્યાં ?
રાજાએ પિતપોતાના સૈન્ય સહિત રણસંગ્રામ માટે આતુર થયા છતા પદ્મને મારવાને તૈયાર થઈ ગયા, જેથી ચંદ્રવજ રાજાપણ પોતાના સૈન્ય સાથે કુમારની પાસે આ. ચંદ્રધ્વજને રણ કરવાને ઉત્સુક જાણું સાકેતપુરપતિને એક વિદ્વાન દૂત તેમની પાસે આવી વિનંતી કરવા લાગે,
રાજન! એક કન્યા તમે ગમે તે રાજકુમારને આપી રાજાઓના કેપનું નિવારણ કરો નહીતર સર્વે રાજાઓના કેપથી તમારા જામાતાનું જીવન જોખમાતાં વાર લાગશે નહિ જે કાર્ય સરળતાથી સિદ્ધ થઈ શકે છે તેને માટે અનેક પુરૂષરત્નને ક્ષય કરો એ શું ડાહપણને મા છે? ગમે તે શૂરવીર પણ એકલે હોય તો અનેક સુભતેથી તેને પરાભવ શક્ય છે કારણકે કીડીઓને સમુદાય, પણ સપને તાણી જાય છે. બળવાન અને તેજસ્વી સૂર્યને વાદળને સમુહ શું આચ્છાદિત નથી કરત! માટે વિચાર કરીતે કાર્ય કરવામાં ડહાપણ છે દૂતની વાણી સાંભળી રાજકુમારે તેને તિરસ્કાર કસ કાઢી મુકો. ચંદ્રવજ, રાજા અને તેના સૈન્યને અટકાવી પિતે એકલેજ રથાર, થઈ રણ સંગ્રામમાં ધસી આવ્યું
અને રાજા અને તેમના સૈન્યના સસુધારે આ એકાઈ રથારૂઢ રાજકુમારને જે તે રાજા વિદુર અટહાસ્ય કરતો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #378
--------------------------------------------------------------------------
________________
-
૩૭૦.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
-
-
-
છે . “ અરે! બાલક! નાશી જા! નાસી જા ! પીઠ બતાવતા તને અમે કદાપિ મારશું નહિ” વિદુરનૃપની વાની સાંભળી કંઇક હસીને પદ્યોત્તર બોલ્યો રાજન ! રણમાં યુદ્ધ કરવાને આવેલા નર-પુરૂષ કદાપિ પુંઠ ફેરવતો નથી, તમારી તાકાત અજમા ! તમારી અભિલાષા પૂરી કરે.”
પછી તો રણ સંગ્રામની શરૂઆત થઈને કુમારે સિદ્ધ વૈતાલીનું સ્મરણ કર્યું. તે વિદ્યાના પ્રભાવથી શત્રુઓ જે જે શસ્ત્રો છોડતા તે શસ્ત્રોથી તે પોતે જ હણવા લાગ્યા. કુમારની આ અપૂર્વ શક્તિથી શત્રુરાજાઓ કુમારના ચરણમાં પડયા, કુમારને જયજયકાર થય કુમારે સિદ્ધ વૈતાલી વિદ્યા સંહારી લીધી.
ચંદ્રધ્વજ રાજાએ વિદુરાદિક રાજાઓનું સન્માન કરીને વિદાચ ક્યને બને કન્યાઓ સાથે કુમારને વિવાહત્સવ થ, મોટી ધામધુમપૂર્વક એ વિવાહ પ્રસંગથી સારાય નગરમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો. ચંદ્રધ્વજ રાજાના આગ્રહથી કેટલોક કાળ કુમાર શ્વસુરનગરમાં રહ્યો. ત્યાં બને મનમેહક મહિના સાથે વિવિધ પ્રકારે સુખને ભોગવવા લાગે,
અન્યદા શ્વસુરની રજા લઈને કુમાર અને પ્રિયાએ સાથે પિતાના પરિવાર સહિત પોતાના નગર તરફ ચાપિતાના સૈન્યથી પૃથ્વીને આચ્છાદિત કરતો ક્રમે કરીને પોતાના નગરમાં આવ્યો. રાજાએ માટે પ્રવેશ મહોત્સવ કર્યો ને ભાગ્યવાન રાજકુમારને રાજાએ યુવરાજ પદવીથી વિભૂષિત કર્યો. એ વિશ્વવલ્લભ કુમાર પુણ્યમાં મધુર ફલને ભાગવત પિતાની છાયામાં પિતાનો સમયનિર્ગમન કરવા લાગ્યો
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #379
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૩૭૧
મેલાપ રજતમય વૈતાઢય પર્વતનિ પહેલી મેખલાએ ઉત્તર દક્ષિણે વિદ્યારોની બે શ્રેણિઓ રહેલી છેએ શ્રેણિઓમાં રાજધાની સહિત સાઠ અને પચ્ચાસ નગર આવેલાં છે. ઉત્તર શ્રેણિની અંદર ગગનવલભ નામે મનોહર અને દેવની ભૂમિ સરખુ રમણીય નગર આવેલું છે. ત્યાંને રાજા કનકકેતુની કનકાવતિ અને રત્નાવતી નામે બે રાણુઓ થકી કનકાવલી અને રત્નાવલી નામે બન્ને પુત્રીઓ યૌવનવયમાં વિહાર કરી રહી હતી. સખીઓ સાથે ક્રીડા કરતી એ મનહર બાળાઓની ખ્યાતિ બન્ને શ્રેણિઓમાં પુષ્પમાં સુવાસની જેમ પ્રસરી ગઈ. રારણકે જગતમાં રૂપનાં જાદુ અદભૂત હેય છે.
મિમિત્તિયાએ એ બાળાઓની ભાગ્યરેખા જોઈ કહેલું કે જે એક બાળાને પતિ થશે તે એક શ્રેણિને અધિપતિ થશે, ને બન્ને બાળાઓને થનાર પતિ અને શ્રેણિનો અધિપતિ થશે.”
એ મનોહર લાવણ્યની પ્રતિમા સમી બાળાઓ માટે રાજાએ સ્વયંવરની રચના કરી, સ્વયંવરમાં આવેલા અનેક વિદ્યાધમાંથી એ બને બાળાઓ હરિગ કુમારને વરીતે મોટા મહત્સવપૂર્વક તેમનોવિવાહ ઉત્સવ ઉજવાય.
સુરના આગ્રહથી હરિવેગ થોડા દિવસ રોકાઈને પછી તેમની રજા લઈ પિતાના નગર ક્રિયાઓની સાથે આવ્યા પુત્રને કવચ ધારી, ભાગ્યશાળી ને રાજાને યોગ્ય જાણી એને પિતા તારવેગ વૈરાગ્યને ધારણ કરતા મનમાં વિચાર કરવા લાગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૭૨
પૃથ્વીચંદ્રઅને ગુણસાગર મનુષ્યપણામાં પણ વિદ્યાધરની ઋદ્ધિ મોટા ભાગે. મલે છે તેમાંય મારે પુત્ર તે ભાગ્યશાળી છે કે તે બને શ્રેણિનો અધિપતિ થશે એ બન્ને બાળાઓ અનેક વિદ્યાધર, નરેશને ત્યાગ કરી મારા પુત્રને વરી એમાં એક પુણ્યજ પ્રધાન કારણ છે. ભવાંતરના મોટા તપ સિવાય આવી સમૃદ્ધિ ન મળે, કેમકે જ્ઞાનીનું વચન અન્યથા થશે નહિ, તો એના પૂર્વભવની વાત જ્ઞાનીને પૂછું. )
રાજા તારવેગના મનમાં એ પ્રકારના વિચારો ઉદ્દભવતાજ કેવલી ભગવાન શ્રીતેજ નગરીની બહારનંદનવનમાં સમવસર્યા. એ વધામણિ સાંભળી રાજા પુત્રકલત્રાદિક પરિવાર સાથે ભગવાનને વાંદવાને આવ્યો. કેવલીને વાંદી તેમની ધર્મદેશતાં સાંભળી રાજાએ હરિગનો પૂર્વભવ પૂછયે.
કેવલી ભગવાને શંખરાજા અને કલાવતી રાણીથી શરૂ કરી દ્યોત્તર અને હરિગ સુધીના સર્વે ભવ તથા તેમની કરેલી ધર્મ કરણી કહી સંભળાવી. એ ધર્મ કરણીથી પુણ્યાતુ બંધી પુણ્ય બંધાય છે તેનાં આ બન્નેનાં પ્રગટ ફળ છે. એ રીતે પુત્રના ચરિત્રથી વૈરાગ્ય પામેલા તારવેગ રાજાએ પુત્રને રાજ્ય અર્પણ કરી ચરિત્ર અંગીકાર કર્યું. હરિગે પણ ગુરૂના મુખથી પદ્યોત્તર કુમારની હકીક્ત જાણી લીધી. ધર્મ રહિત પદ્યોત્તર પિતા થકી ધર્મસમ્યકત્વ પામશે એ બીના પણ કેવલી ભગવાને કહી સંભળાવી, કેવલી ભગવાન વિહાર કરી ગયા, હરિન પણ કેવલી ભગવાનને નમી પિતાને સ્થાને ગયો,
- પરાકમે કરીને અદ્વિતીય હરિવેગ નરપતિએ પિતાના અતુલ તેજ વડે કરીને વિદ્યાધરની બને શ્રેણિઓને તાણે કરી ચયતી રાજા થયે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #381
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
- ૩૭૩
એકદા પાતાના સ્નેહી પદ્યોત્તર કુમારને મલવા માટે ગજનપુર નગર તરફ જવા માટે હરિગે મંત્રીને રાજ્યની ચિંતા ભળાવી મોટા પેટવાળે માર વિવી તેની સાથે સામાન્ય રૂપમાં ગર્જનપુરના બજારમાં ઉપસ્થિતપ્રગટ થયો.
રાજમાર્ગમાં ઉભા રહેલા એની આસપાસ અનેક વિ તેમજ અન્ય સેકેનું જુથ વીંટળાઈ ગયું પણ પેલા મારની એક લાખ ટકા કીમત સાંભળી બધા પાછા પડયા, અને તે પુરૂષ રાજસભામાં આવી પહોંચ્યો
કુમાર પર્વોત્તરના હૃદયમાં આ પુરૂષને જોતાં સ્નેહના અંક પ્રગટ થયા. તેણે આ પુરૂષનું સ્વાગત કરતાં સ્યુલ કાલ માજરને જોઈ પૂછયું,
હે સુંદર ! આ તમને ક્યાંથી મળ્યો?
મારી ભક્તિથી પ્રસન્ન થયેલા દેવતાએ આ મારતનની મને ભેટ કરી છે એનામાં ઘણા ગુણ રહેલા છે. એક લાખ દીનાર આપે તે જ આને લઈ શકે છે. ” પેલા પુરૂ-વિદ્યાધરે કહ્યું.
એનામાં એવા ક્યા ગુણે છે તેનું વર્ણન કરે ? રાજાના પૂછવાથી વિદ્યાધર બે “એક મહા પ્રામાણિક બીજો ગુણ અને મારેથી આ અજેય છે અને ત્રીજો ગુણ આ માર જ્યાં રાત્રીએ નિવાસ કરે છે ત્યાંથી મૂષકે બાર જોજન દૂર ભાગી જાય છે. એ તે એના બાહ્ય ગુણે છે, પણ અત્યંતરના ગુણોને તો પાર નથી મહારાજ! માટે વિદ્વાને પાસે એની કિંમત કરો. પછી હું મારે સ્થાનકે જાઉં.”
રાજાએ બ્રાહ્મણને બોલાવી એ માર હવાલે કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #382
--------------------------------------------------------------------------
________________
૩૭૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બ્રાહ્મણોએ મારને એક કર્ણ ખંડિત જોઈ વિદ્યાધરને પૂછયું, “આને એક કર્ણ કયાં ગયે ? - માર્ગમાં આવતાં રાત્રી પડી જવાથી એક દેવ મંદિરમાં હું રાત્રી વાસો રહ્યો. નિશા સમયે અમે બને નિદ્રાવશ થયા તે સમયે એક મૂષક બહારથી ધસી આવી આને કહ્યું કરડીને નાશી ગયો-પલાયન કરી ગયો.
વિદ્યાધરની વાત સાંભળી બ્રાહ્મણે હસીને બેલ્યા જરૂર ત્યારે તો એને ત્રીજો ગુણ પણ એ સાથે પલાયન કરી ગયો.”
“અરે ! એવા એકાદ નજીવા દોષથી રત્નની કીંમત કાંઈ ઓછી થતી નથી. દેવતાઓમાં પણ એવું દેખાય છે. તે પછી મારની તો વાત જ શી ?”
“દેવમાં તો દૂષણ હવાને સંભવ નથી. “વિ બોલ્યા,
“જે એમ છે તો તે બ્રાહ્મણ ! હું કહું તે સાંભળે જે બ્રાહ્મણ, ગાય, બાલક અને સ્ત્રીને હણી નાખે છે તે કેવો ગણાય છે ?”
તે મહાપાષિષ્ઠ, કૂર, ઘાતકી, એનું મુખપણ જોવા લાયક નથી એવા કહેવાય છે. બ્રાહ્મણ બોલ્યા
જો એમ છે તે અગ્નિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે બાળ, ગાય, બ્રાહ્મણ કે સ્ત્રી કેઈને પણ દહન કર્યા વગર છોડતો નથી, એની ઝપટમાં આવેલ કેઈ સલામત નથી છતાં એને દેવ બુદ્ધિથી કેમ પૂજે છે? તમે કહેશે કે તે તેત્રીસ કોટિ દેવેનું મુખ છે જેથી તેઓની તૃપ્તિને માટે ધી, મધાદિ વડે કરીને એની પૂજા અમે કરીએ છીએ. છતાં એ બરાબર નથી. જે અગ્નિ દેવનું મુખ છે તે - અનિષ્ટ એવાં મૃતક, કલેવરાદિ અસુચિને તે કેમ ગ્રહણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #383
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ અધ
૩૭૫
કરે છે. અસુચિનું ભાજન કરનાર દેવતાનું પૂજન કરી તમે પવિત્ર શી રીતે થાઓ છે ? આ વિરાધને તમે કેમ જાણતા નથી ?”
પાણીને પણ વિષ્ણુની મૂર્તિરૂપ કહીને તેનાથી ગુદા, પાદાદિકનું પક્ષાલન કરો છે તે શું પ્રત્યક્ષ વિરોધ નથી ? તમે કહેશેા કે જલ એ વિશ્વનુ જીવન છે. વિશ્વના ઉપકાર કરનારૂ છે તેા જલ પણ દૈવરૂપ છે. એમ માનશા ા કાર્ય કારિત્ર્ય-કારણપણાએ કરીને કુંભકારને પણ દેવ માનવા પડશે. કારણ કે તે પણ લેાકેા ઉપર ઉપકાર કરનારા છે.
ગાય કે મેાકડાના સૂત્ર વગર બ્રાહ્મણાના સતકની શુદ્ધિ થતી નથી તેમજ જલ વગર દેહની શુદ્ધિ થતી નથી. તેા પછી એ મૂત્ર અને જલ અનૈને તમારે દેવ માનવા પડરો, પણ ખરી વાત તે એ છે કે જલ અને અગ્નિનુ' માના કે ઉપકારપણું છે છતાં એમાં દેવની કલ્પના કરવી ચુક્ત નથી.
મહાદેવે કામને બાળી નાખ્યા છે છતાં તે ગગા અને ગૌરીમાં આસક્ત થયા છે એમ સાંભળવા છતાં તેમને નિર્દોષ માનેા છે. તેા પછી મૂષકના કરડવાથી ખંડિતકર્ણા આ માર દૂષિત કેવી રીતે હાઇ શકે ?”
એ પુરૂષની આ પ્રમાણેની શાસ્ત્રિય વાત સાંભળી બધા બ્રાહ્મણા નિરૂત્તર થઇ ગયા. સુરપતિ રાજા પણ આ પુરૂષની વચનયુક્તિથી ક્રૂ'ગ થઈ ગયા. અને બ્રાહ્મણાના મતમાં મદ્ર આદરવાળા થયા.
એ પુરૂષની આવી વાણી સાંભળી પદ્મોત્તર કુમાર પણ વિચાર કરવા લાગ્યા. શું આ મારા વેચનાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૭૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
છે કે! આ કઈ મહાન પુરૂષ જણાય છે માટે એને જ ધર્મનું સ્વરૂપ પૂછું, એમ વિચારી કુમાર ,
હે મિત્ર! રાજહંસ જેમ પદ્મ-વનમાં રમણ કરે છે તેમ તમારું મન ક્યા દેવ, ગુરૂ અને ધર્મમાં રમે છે તે કહે,
કુમારના પૂછવાથી તે પુરૂષ બોલે. “સર્વે દર્શનના શાસ્ત્રોને હું જાણું છું. કિંતુ એક જૈન દર્શન વગર બીજું કઇ દશને વિવેકનંત નથી કે જેને વિશે આદર થઈ શકે બધા દર્શનવાળા અહિંસા, સત્ય, અસ્તેય બ્રહ્મ અને સંતોષયુક્ત વ્રત-ધર્મને કહે છે પણ એ પ્રમાણે તેમનું વર્તન જોવામાં આવતું નથી. અન્ય દર્શનના દર્શનીયે કટકાદિની હિંસા કરે છેપચન, પાચનાદિક આભને પણ કરે છે. કેટલાક કંદ, મૂળ, ફળના આહન કરતા તે દયા ધર્મનું વર્ણન કરતા વનસ્પતિમાં જીવે છે તે જાણતા નથી, કેટલાક મૂર્ખાઓ ધર્મને નામે યજ્ઞમાં પશુઓને પણ હેમે છે. એવી રીતે દયાધર્મનું વર્ણન કરતાં છતાં પણ કેટલાક હિંસા આચરે છે.
દહીં અને અદડના મિશ્ર અન્ન વડે ભોજન કરતા કેટલાક કલુષિત અન્નની માફક ધર્મ અધર્મનું મિશ્રણ કરી કલુષિત ધર્મનું સેવન કરે છે પણ નિર્દોષ ધર્મ તે જીનેશ્વર ભગવાને કહેલ તે જ છે તેને શુદ્ધધર્મ જાણ. જ્યાં અઢાર દેષ રહિત છને તે જ દેવ કહેવાય છે. પંચ મહાવ્રતને ધારણ કરનાર ગુરૂ કહેવાય છે. અને ધર્મ પણ તે જ કહેવાય છે કે જે દુર્ગતિમાં પડતા પ્રાણીવર્ગનું રક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #385
--------------------------------------------------------------------------
________________
એકવીસ ભવનો સ્નેહસંબંધ
ગુરૂ સમાગમ શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મનું સ્વરૂપ જાણુને કુમાર ખુબ પ્રસન્ન થયે. કુમારને પ્રસન્ન થયેલા જાણી હરિગ બે, “હે પદ્ધોત્તર! જૈનધર્મના અભાવથી ઘણા કાળ પર્યત ભેગવેલાં પ્રવેયકનાં સુખને પણ શું તું ભૂલી ગયો? એ મણિરત્નથી નિર્મિત વિમાન, અહંઇકપણું, એકને આઠ પ્રતિમાથી યુક્ત સિદ્ધાયતન એ બધું શું વિસરી ગ? હે મિત્ર! ધર્મને સાંભળવા છતાં તું આચરતો કેમ નથી?” હરિગની પરભવને સૂચન કરનારી વાણું સાંભળી પડ્યોત્તર કુમારને પણ જાતિસ્મરણ જ્ઞાન થયું.
આશ્ચર્યથી મસ્તકને ઘુણાવતો પદ્યોત્તર બેલ્યો “વાહ! શું જ્ઞાનનું મહાભ્ય? કે પરભવનો સ્નેહ! પરોપકારમાં કેવી પ્રીતિ! મુક્તાવલીને જીવ તું અત્યારે મહાન વિદ્યધનમાં અગ્રેસર-ચકવતી થયો છે. તે મારા બેધને માટે તું અહીં આવ્યો છે તો હવે માયાનો ત્યાગ કરી તારે મૂળ સ્વરૂપે પ્રગટ કર, કુમારના કથનથી હરિગે પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું
એ વિદ્યાધરનું મૂળ સ્વરૂપ જે ઈ બધા સ્વરૂપથી આશ્ચર્ય પામ્યા છતા એને જોઈ રહ્યા. કુમારે એને આલિંગ ગન આપ્યું પિતાના અર્ધાસને બેસાડેલો હરિગ બોલે “હે મિત્ર! તને મલવાને ઘણા સમયથી હું ઉસુક હતા. કેવલી ભગવાન પાસેથી આપણા પૂર્વ ભવની હકીક્ત જાણી ત્યારથી હું એવા વિદ્યાધરના ઐશ્વર્યમાં સુખી હવે છતાં પણ ક્ષણ વારે તને ભુલ્યો નહિ, ને અવસર મેલડી આજે તને મલવા આવી પહોંચે છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #386
--------------------------------------------------------------------------
________________
==
=
૩૭૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હરિવેગનું વચન સાંભળી કુમાર છે . તમારા સરખા સજ્જન પુરૂષનું સૌજન્ય કહેવાને કેણ સમર્થ છે? પરંતુ મારે તે આજે સુવર્ણને સૂર્ય ઉદય પામે. અત્યારનીજ વેલા સુખકારક થઈ કે જે વેલાએ આપણે સમાગમ કરાવ્યું.” - ઘણા સ્નેહવાળા એ બનેને જાણ રાજા સુરપતિ, વિચારમાં પડે છતો બોલ્યો, “અરે! તમારે બનેને આ સ્નેહ સંબંધ ક્યાંથી ?”
એ પ્રશ્નના જવાબમાં હરિવેગે પૂર્વના સમગ્ર ભવ કહી સંભળાવ્યા. કુમારે પણ એ વાતમાં અનુમતિ આપી. એ કથન સાંભળી બ્રાહ્મણથી સંયુક્ત રાજા પણ જૈનધર્મ માં પ્રીતિવાળે થશે. નગરમાં પણ ઉદ્દષણ કરાવી કે જૈન ધર્મ પૃથ્વી ઉપર જયવંત છે.”
એ દરમિયાન રામાનુગ્રામ વિહાર કરતા કેવલી ભગવાન શ્રીગુણસાગર કેવલી એ નગરના ઉદ્યાનમાં સમવસર્યા. તેમના આગમનથી હરીત થયેલા પાદિક સર્વે ગુરૂને વાંદવાને આવ્યા, કેવલી ભગવાનને બધા નમસ્કાર કરી ધર્મ સાંભળવાને બેઠા. ભગવાને પણ પાપને નાશ કરનારી દેશના આપી.
જન્મ, જરા અને મૃત્યુ રૂપી કન્હેલેથી ભયંકર આ સંસાર સમુદ્રમાં આપદારૂપ મગરોથી પીડા પામી રહેલા તમારા સરખા પ્રાણુઓના રક્ષણ માટે સર્વજ્ઞા ભગતવાને કહેલ ધર્મરૂપ નાવ-વહાણજ સમર્થ છે. ચિંતામણિ, કામધેનું, કલ્પવૃક્ષ અને કામકુંભ દુખે કરીને પ્રાપ્ત થયેલી એ વસ્તુઓનું તમે યતનાથી રક્ષણ કરે છે, તે એ થકી પણ અધિક મૂલ્યવાન એવા ધર્મને વિશે ઉદ્યમ કેમ કરતા નથી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #387
--------------------------------------------------------------------------
________________
-
-
-
એકવીશ ભવને નેહસંબંધ
૩૭૯
અરે ! કલ્પવૃક્ષનું ઉમૂલન કરી સ્તુહિ (થોર)ને કઈ વાવે? ચિંતામણિને બદલે કોઈ કાંકરા-પત્થરાને ગ્રહણ કરે? . તેમજ અમૃતનો ત્યાગ કરી તેને બદલે કેઈ વિષપાન કરે? તેવી જ રીતે કોઈ દુર્મતિ પુરૂષ જ અહંત ધર્મને ત્યાગ કરી મિથ્યાધર્મને અંગીકાર કરે,
ગુરૂના ઉપદેશ વગર એવા શુદ્ધધર્મની પ્રાપ્તી થતી નથી. એ તત્વત્રચીના ઉપદેશક ગુરૂ મહારાજ જ હોય છે. જેમ જલ વગર કમલ હેતુ નથી, સુર્ય વગર દિવસ શું હોઈ શકે? તેવી રીતે સ્વર્ગ અને મુક્તિને આપના ધર્મ ગુરૂ વગર ન હોઈ શકે, તે ગુરૂના સમાગમે એ સંસાર સમુદ્રથી પાર ઉતારનાર દુર્લભ જૈનધર્મ પૂર્વના પુણ્યથી પ્રાપ્ત કરી તેને આરાધવાને હે ભવ્ય પ્રાણીઓ ! તમે પ્રયત્ન કરો !!
કેવલી ભગવાનની દેશનાથી વૈરાગ્ય પામેલા રાજાએ પદ્યોત્તર કુમારને રાજ્ય સ્થાપન કરી ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી, ને પક્વોત્તર રાજાએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો,
વિદ્યાધર ચક્રવર્તી હરિવેગ રાજાએ પદ્યોત્તર રાજાને વૈતાઢય પર્વત ઉપર પિતાના નગરમાં તેડી લાવી ખુબ આગતા સ્વાગતા કરી. પૂર્વના અપૂર્વ પ્રેમથી વશ થયેલા હરિગની ભક્તિમાં તે શી ન્યૂનતા હોય?
હે મિત્ર! આ મારૂ બન્ને શ્રેણિનું રાજ્ય અને પરે, પરાથી આવેલી-પાસ થયેલી વિદ્યાઓને ગ્રહણ કરી. મને કૃતાર્થ કર !”
હરિવેગની વાણી સાંભળી પડ્યોત્તર બે “તારા ને મારામાં શું અંતર છે? તારું રાજ્ય તે મારૂ છે ને મારું તે તારૂ છે. દુર્લભ એવો જૈનધર્મ આપીને તેં મને શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #388
--------------------------------------------------------------------------
________________
૩૮૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
નથી આપ્યું ? એનાવડે પ્રાપ્ત થતુ ખુદ મોક્ષનું સામ્રાજ્ય તો તેં મને આપ્યું છે, કારણકે ધર્મને ઉપદેશ કરનારા પુરૂ જગતમાં દુર્લભ હોય છે તે હે મિત્ર! આપણે સાથે - રહીને બન્ને રાજ્યને ભેગવીયે, જ્યારે રાજ્ય ભારને સમર્થ પુત્ર થાય ત્યારે એને રાજ્યમાં સ્થાપન કરી આપણે સાથે જ દીક્ષાને આદરશું.”
પદ્યોત્તર રાજાનું વચન હરિવેગે અંગીકાર કર્યું છે મિત્ર! મારા મનમાં જે વાત હતી તેજ તમે કહી. તે પછી બન્ને મિત્ર સાથે જ રહીને રાજ્ય ભેગોને ભેગવવા લાગ્યા,
ચારિત્ર ગ્રહણ હરિવેગ અને પવોત્તર રાજા બન્ને સાથે રહીને ધર્મ કર્મ પણ પ્રીતિપૂર્વક કરવા લાગ્યા. મહાવિદેહાદિક ક્ષેત્રમાં જઈને જીનેશ્વરને વંદન કરી તેમને ધર્મોપદેશ સાંભળતા હતા નંદિશ્વરદ્વીપાદિના શાશ્વતા ચૈત્યમાં તેઓ યાત્રા, પૂજાદિક બહુ ભક્તિથી કરવા લાગ્યા, જગતને આશ્ચર્યકારી એવા બન્ને રાજ્યને ભેગવતા અને સુખમાં પિતાને કાલ નિર્ગમન કરતા તેઓ ચિત્ય અને સાધુની પ્રત્યુનીકતાને નિવારતા મોટા પ્રભાવક થયા. ને જૈનધર્મની અપૂર્વ સેવા બજાવી ધર્મની પ્રભાવના કરી.
શ્રાવક ધર્મના ઉદ્ધાર માટે તેમણે પોતાની સમૃત્તિને વ્યય કરી નાખે. જગતભરમાં ગરીબ શ્રાવકની શોધ કરતાં પણ જડે નહિ, પ્રજાને પણ કર વગરની કરી સુખી કરી. એ રામરાજ્યમાં લેકે મહા આનંદને પામ્યા. ચારી, જારી વિજારીને ભય નાબુદ થઈ ગયે, બ્રાહ્મણે પણ જૈન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #389
--------------------------------------------------------------------------
________________
એકવીસ ભવનો સ્નેહસંબંધ
૩૮૧
=
==
ધર્મને વિષે આદરવાળા થયા. ધર્મનું આરાધન કરતા જન ધનાઢયોને જોઈ અન્ય લોકો પણ તેમની અનુમોદના. કરતા આસન બાધિલાભવાળા ને મસર રહિત તે બને, સરળ સ્વભાવી થયા,
અન્યદા રાજ્યભારને ધારણ કરવામાં સમર્થ તે બન્ને મિ ગનપુર નગરે આવ્યા. ત્યાં શ્રીમંત જેનો જૈન પ્રાસાદને વિષે મહાપૂજાઓને રચાવતા, ગીત, ગાન, વાજિંત્ર અને નાટકાદિવડે મહાભક્તિથી મોટો મહત્સવ કરતા હતા, એ ઉત્સવને જે લોકો પણ પરમ આનંદને પામતા હતા.
આ બન્ને મિ-રાજાઓ પણ મોટી સમૃદ્ધિવડે જીનભવનમાં આવ્યા. ભગવાનની પૂજાને જેઈ પરમ સંતોષને ધારણ કરનારા થયા થકા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા, સ્તુતિ કરીને બન્ને રાજમિત્રે ચત્યથકી પોતાના સ્થાનકે ચાલ્યા ગયા.
માર્ગમાં ઘુળથી મલીન એવા કેઈ પુરૂષને બાંધીને મારતા અને બિભત્સ શબ્દથી નવાજતા કેટલાક પુર પિને જોઈ રાજાએ હાકેટયા, “અરે મારા રાજ્યમાં આ શુ અન્યાય?” રાજાએ એ પુરૂષને પોતાની પાસે બોલાવી મગાવ્યો,
રાજાની પાસે રહેલા એ પુરૂષને જોઈ એને તાડના કરનારા પુર બેલ્યા, “દેવ! નવકોડ દ્રવ્યના સ્વામી, વરુણ શેઠને આ પુત્ર આપણાજ નગરને એ વ્યવહારી, પણ જુગારના વ્યસનમાં રક્ત થયેલા તેને તેના પિતાએ ઘણે સમજાવ્યા છતાં એ વ્યસનમાં આ કુલાંગાર ઘણું દ્રવ્ય હારી જવાથી પિતાએ એને ઘર બહાર કાઢી મુકો. તે પણ વાતના વ્યસનથી આ વિરામ પામે નહિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #390
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
હાથ અને પગને પણ હાડમાં મુકીને રમતા, તે હારી જતા ત્યારે કઇ પણ આપતા નહિ એવી રીતે જીગારીઓથી પીડા પામતા આને સાતવાર એના પિતાએ દ્રવ્ય આપીને છેડાવ્યા અનેક શપથ (સાગાન)પૂર્ણાંક પણ એ દ્યુતથી વિરામ પામ્યા નહિ, જો એ વ્રુતમાં જીતી જતા તે કાઈની પાસે કાંઈ પણ રહેવા દેતા નહિ તે હારી જતાં તે નાશી જતા હતા. હાલમાં એક લાખ દ્રવ્યનુ પણ ફરી રમતાં હારી જવાથી તે અમારા પંજામાંથી છટકી ગયા પણ અમે એને પકડીને અમારા લાખ દ્રવ્યની માંગણી કરીએ છીએ. છતાં તે આપતા નથી. માટે હે દેવ ! દુરાચારી એવા આને આપ છેાડી દ્યો.”
૩૮૨
એ લેાકાની વાણી સાંભળી રાજા વિચારમાં પડચા. “ અહા ! કના કેવા પરિણામ છે ? અજ્ઞાનની આવી ચેષ્ટાને ધિક્કાર થાઓ.” એમ વિચાર કરતા રાજા મેલ્યા. “ જે આ પુરૂષ સાથે જુગાર રમશે તેને મહા દંડ થશે.” એક લાખ દિનાર પાતાના ભંડારમાંથી મગાવી પેલા પુરૂષોને આપી તેમના પંજામાંથી મુક્ત કરી હવેગ સાથે રાજા રાજપ્રસાદ તરફ ચાલ્યા ગયા.
વૈરાગ્યવાન રાજા હરિવંગ વિદ્યાધરે ને કહેવા લાગ્યા. “સખે ! આ જુગારી મૂર્ખ છે. જુગારના વ્યસનથી વાર વાર પીડા પામ્યા છતાં તે જુગારને અડતા નથી. અરે પણ એના શું શાક કરવા એના કરતાં આપણી સ્થિતિ કેટલી સારી છે તે ? સસારની અસારતા જાણવા છતાં પણ પ્રમાદના વશ થકી અશુચિથી ભરેલા એવા ભાગામાં આપણે પ્રીતિ કરીયે છીએ. જીતકારનું નિંધ ક જેમ જગત નિંદે છે તેમ સસારી પુરૂષાનું વિષયસેવન પણ જ્ઞાની પુરૂષાએ નિર્દેલું જ છે, જેમ મેાટા કથી ઉપાર્જન કરેલુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #391
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ :
૩૮૩.
દ્રવ્ય જુગારી શીઘતાથી જુગારમાં હારી જાય છે તેવી રીતે પૂર્વે ઉપાર્જન કરેલું સુકૃત વિષયના સેવનથી પુરૂષ હારી જતો નથી શું ? આ જુગારીને અનેક રીતે સમજાવવા છતાં તે જુગારને છોડતો નથી, તેમ આપણે પણ ગુરૂ મહારાજને બહુ ઉપદેશ સાંભળવા છતાં પણ વિષયથી વિરામ પામતા નથી. આ જુગારીને આ લોકમાંજ બંધનાદિ કષ્ટ પ્રાપ્ત થાય છે તેવી રીતે આપણને નરકમાં વધબંધનાદિ પ્રાપ્ત થશે. માટે હે વયસ્ય ! આ દુ:ખપૂર્ણ સંસારમાં આત્માને ડબાવ આપણને યુક્ત નથી.”
પઘોત્તરનૃપની વિરક્ત વાણિ સાંભળી હરિગ બોલે. હે મિત્ર! મારી ઈચ્છા-ભાવના પણ ઘણા કાલથી સંયમ ગ્રહણ કરવાની છે. પણ તમારે સ્નેહ અને પ્રતિબંધ કરે છે.
સંયમની ભાવનાવાળા તેઓ બન્નેએ પિત પિતાના પુત્રને રાજ્યપદે સ્થાપન કરી રત્નાકરસૂરી ગુરૂની પાસે દીક્ષા ગ્રહણ કરી, અનુક્રમે તેઓ બાર અંગને જાણના થયા. તેમનું ચારિત્રે પાલન મોટા મહર્ષિઓને પણ અનુસરવા યોગ્ય થયું. એવી રીતે નિરતિચાર પણે ચારિત્ર પાલતા ને છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, અર્ધમાસ અને માસક્ષમણની તપસ્યા કરતા તેઓનાં શરીર તદ્દન કુશંગ બની ગયાં.
અંત સમયે તેમણે-એ બને મહામુનિઓએ સંલેખના કરી-અનશન કરી દીધું. પાપની આલોચના કરતાને શુભ દયાનમાં પરમેષ્ઠીના ધ્યાનમાં તત્પર રહેવા તેઓ મનુષ્યનું આયુ પૂર્ણ કરી મધ્યમ ગ્રેવેયકે-પંચમ ગ્રેવેયકને વિષે સત્તાવીસ સાગરોપમના આયુષ્યવાળા મિત્રદેવ થયા-અહ ઈંદ્રપણાને પ્રાપ્ત થાયા. '
રૈવેયકના દેવતાઓ પોતાનિ દિવ્ય ભૂમી છોડીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #392
--------------------------------------------------------------------------
________________
૩૮૪.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અન્ય સ્થળે જવાના સ્વભાવવાળા હોતા નથી. પોતાના વિમાનમાં રહ્યા થકા જેના સકળ મનેર સિદ્ધ થાય છે, આ લોકમાં પણ બાર દેવલોકથી ઉપરના દેવતાઓનું આવાગમન હોતું નથી તેમજ સ્વામી સેવક સહિત ત્યાં સર્વે દેવતાઓ પોતપોતાના વિમાનમાં સમાન રદ્ધિ સિદ્ધિ વાળા હોય છે ગમે તેવી દિવ્ય શકિતઓ છતાં તેમને શક્તિ ફેરવવાની–પ્રગટ કરવાની જરૂર પડતી નથી. શાસ્ત્રની વાતમાં સંદેહ પડે છે તે વારે પોતાના વિમાનમાં રહ્યા
હ્યા કેવલી ભગવાનને મને વર્ગણા દ્વારા પૂછીને સમાધાન કરી લે છે. દેવાંગનાઓને સહવાસ ન હોવા છતાં તેમને અનંતગણું સુખ હોય છે. લગભગ બે હાથના શરીરવાળા તે દેવતાઓ પોતાના વિમાનમાં દિવ્ય સુખને ભાગવતા જતા એવા કાળને પણ જાણતા નથી - પદ્યોત્તર રાજા અને હરિગ વિદ્યાધરેંદ્ર પિતાના અપૂર્વ ચારિત્રના પ્રભાવથી એવી અનુપમ સમૃદ્ધિવાળા અહી ઈકના સામર્થ્યપણાને પ્રાપ્ત થયા, એ દેવતાઓના અનુપમ સુખનું વર્ણન આપણે મનુષ્યો શું કરી શકીએ ? કેટલું કરી શકીયે? આપણે તો એટલું જ કહી શકીએ કે તેમને એક બીજાથી અનંતગણ સુખ, સૌભાગ્ય અને સમૃદ્ધિ હોય છે.
પરિચ્છેદ ૮ મે ગિરિસુંદર અને રત્નસાર
રાજકુમાર ગિરિસુંદર वर्धमान जिनो जीयाद् वर्धमान गुणान्तिः वर्जते सांप्रतं यस्य, शासनं पापनाशनम् ॥१॥
1
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #393
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંધ
પરિચ્છેદ ૮ મા
ગિરિસુંદર અને રત્નસાર,
૧
રાજકુમાર ગિરિસુંદર वर्धमान जिनो जीयाद् वर्धमान गुणान्वितः । वर्त्तते सांप्रतं यस्य, शासनं पापनाशनम् ॥१॥
૩૮૫
ભાષા તીવ્ર પાપને નાશ કરનારૂ' જેમનુ શાસન કાલ જયવત વી રહ્યું છે, તેમજ વૃદ્ધિ પામતા ગુણાના સમુદ્ર એવા ચરમ તીથ પતિ વ માનસ્વામી જયવ'ત રહેા.
પૃથ્વીને વિષે તિલક સમાન પુ'દ્રપુર નગરના અધિપતિ શ્રીમલ નામે પરાક્રમી રાજા હતા એ રાજાને શતખલ નામે નાના ભાઇ યુવરાજ હતા. તેમને સુલક્ષ્મણા અને લક્ષ્મણા નામે એ રાણીઓ હતી. રામ અને લક્ષ્મણની માફક રાજ્ય કરતા તે સ્નેહથી સાથે રહેતા હતા. સુખમાં કેટલાક સમય વ્યતીત થયા ત્યારે પટ્ટરાણી સુલક્ષ્મણાની કુક્ષીને વિષે પદ્મોત્તર રાજાનેા જીવ ત્રૈવેયકથી ચ્યવીને ઉત્પન્ન થયા તે સમયે પટ્ટરાણી ઉન્નત એવા મેરૂ ગિરિને જોઇ
જાવ્રત થઇ.
રાજાની આગળ સ્વપ્ર નિવેદન કરતાં રાજાએ કહ્યું. “મેરૂના જેવા ગભિર અને સ્થિરતાવાળે તમારે પુત્ર થશે. ” ગર્ભનું પાલન કરતાં રાણીને યથાસમયે પુત્રના પ્રસવ થયા. રાજાએ પુત્રના જન્માત્સવ કરીને સ્વપ્રને અનુસારે તેનું નામ રાખ્યુ ગિરિસુંદર
૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #394
--------------------------------------------------------------------------
________________
E
૩૮૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજકુમાર યુવાનવયમાં આવ્યું તે દરમિયાન રાજાના લઘુભ્રાતા શતબલ યુવરાજની રાણી લક્ષ્મણાની કુક્ષીને વિષે હરિગને જીવ સ્વર્ગથી વી ઉત્પન્ન થયો તે સમયે સ્વમમાં રત્નને ઢગ જોવાથી એ પુત્રનું નામ રાખ્યું રત્નસાર,
બને રાજપુત્ર ભણીગણી કળામાં પાવરધા થઈ યૌવનવયમાં આવ્યા, એમને પરભવને સ્નેહ સંબંધ પણ અહીંયાં વૃદ્ધિ પામવા લાગ્યો. સાથે ખાતા, સાથે પીતા ને સાથે કીડા કરતા તેમજ તેઓ શયન પણ સાથે કરતા ક્ષણમાત્ર પણ તેઓ એક બીજાનો વિયોગ સહન કરી શકતા નહિ. એ નાના બાળકના અપૂર્વ સ્નેહ સંબંધથી રાજ અને યુવરાજને સ્નેહ પણ ઝંખવાણે પડી જતો હતો કારણ કે ભવાંતરના જે જે સંસ્કારને પોષણ મળ્યું હેય તેને ભવિષ્યમાં સારી રીતે ફાલવાની-ખીલવાની તક મળે છે.
અન્યદા છત્રીસ રાજકુળથી શેભતો રાજા સભા ભરી બેઠો હો ત્યારે નગરલોકેએ આવી પિકાર દીધે“હે સ્વામી! તમે જયવંત છતે પણ અમને નગરમાં ઘણું કષ્ટ પ્રાપ્ત થયું છે. કેઈક ચાર હરરોજ નગરમાંથી કન્યાઓ અને દ્રવ્યને ચારી જાય છે. છતાં પકડાતો નથી પણ કન્યાઓની કરૂણ ચીસે જ માત્ર સંભળાય છે.” - નાગરિકેને પોકાર સાંભળી રાજાએ કેપથી જવયમાન થઈ કેટવાલને હાકે , “અરે પામર ! તું મારે પગાર ખાઈ મારી નગરીની આવી જ રક્ષા કરે છે? રાવીને સમયે તું શું નિરાંતે ઘેરે છે કે જેથી ચાર નિરપણે નગરીને લુટે છે.”
“દેવ! આ વાત સાંભળતાં મને પણ લાજ આવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #395
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભ્રષના સસ્નેહસખ ધ
૩૮૭
છે. રાત્રીએ સુભટો ખડે પગે નગરીની રક્ષા કરે છે. દરવાઆ પણ બરાબર અધ કરવામાં આવે છે. જરાક પાકાર સાંભળતાં હું અને મારા સુભટા દાડાઢાડ ક્વીયે છીએ છતાં તે પક્ડાતા નથી-નજરે પણ પડતા નથી. "" તમા રક્ષકની વાણી સાંભળી રાજા વિચારમાં પડી ગયેા.
રાજા અને રાજસભાની ભારે મંઝવણ જોઈ રાજકુમાર ગિરિસુંદર હાથ જોડી રાજાને કહેવા લાગ્યો, “ દેવ ! અને આજ્ઞા આપે. તેા સાત રાત્રી સુધીમાં એ દુરાચારીને ગમે ત્યાંથી પકડી આપની સામે હાજર કરીશ. રાજકુમારની વિનતિ સાંભળી રાજા મેલ્યા. પુત્ર! તારા જેવા આાલથી આ હરામી પકડાય નહિ. જે કાર્યોમાં અમાશ જેવા પ્રમળ પુરૂષા પણ મુંઝાઇ ગયા છે. એવા દુ:સાધ્ય માં તને યાજવા ચુક્ત નથી. છ
૬ છતાં પણ હું પિતાજી ! તમે મને આજ્ઞા કરી સિંહનાસુત બાળપણામાં ગજેંદ્રના મદ ઉતારી નાખે છે એ શું આપ જાણતા નથી? ‘રાજકુમારના અતિ આગ્રહ છતાં રાજાએ તેને રજા આપી નહિ. તાપણ રાત્રીને સમયે ખડ્ગને ધારણ કરી કુમાર ચારનીતપાસ માટે રાજમહેલસાંથી નિકળી ગયેા. ગુપ્તપણે નગરમાં અને નગર બહાર ચારની જેમ તે ભમવા લાગ્યા.
નિર્ભયપણે ભમતા ગિરિસુંદર પર્યંતની ગુફામાં, ખડે રામાં, જીણુ દેવાલયામાં તપાસ કરતા રખડતા હતા. ત્યારે પુતની અંદર અગ્નિ પ્રજ્વલતા જોઇ રાજકુમાર પતની મધ્યમાં ચાલ્યા ગયા.
પુતની મધ્યમાં કાઇક વિદ્યાધર અગ્નિકુંડમાં મણિ પ્રગટાવી શુગ્ગલની ગાડીએ હામતા વિધા સારી હો હતા તેની પાસે જઈને ' સિદ્ધિરસ્તુ કુમાર ખેલ્યા જેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #396
--------------------------------------------------------------------------
________________
--
૩૮૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેના પુણ્યથી આકર્ષાયેલ ક્ષેત્રપાલ વિદ્યાધરની આગળ પ્રગટ થઈને બોલ્યો, “હે વિદ્યાધર ! આ મહાપુરૂષ ભાગ્યવાનનું આગમન ન થયું હોત તો તારી વિવા. સિદ્ધ ન થાત બકે કઈક તારૂં હું અનિષ્ટ કરત, પણ હવે તો આ પુણ્યવાનના પ્રભાવથી તને હું સિદ્ધ થાઉં છું ધ્યક્ષના વચનથી વિદ્યાધરે ખુશી થઈને યક્ષની પૂજા કરી.
હું જ્યારે યાદ કરું ત્યારે તમારે હાજર થવું” એમ કહીને યક્ષને રજા આપી, તે પછી વિદ્યાધર રાજકુમારને કહેવા લાગ્યા.
“હે મહા સત્ય ! તારો મારી ઉપર મહાન ઉપકાર થ, તારા પ્રભાવથી મારું કાર્ય સિદ્ધ થયું. તે કહે ! તારું શું કાર્ય કરું?” વિદ્યાધરની વાણી સાંભળી કુમાર બોલ્યો, “નગરની રક્ષા કરતાં પર્વતમાં અગ્નિ સળગતે જાણ કૌતુકથી હું તે અહીં આવ્યું હતું છતાં એમાં પણ તમારી મંત્રસિદ્ધિ થઈ તો સારું થયું એ તો !)
ઈચ્છાવગરને કુમારને જાણી નવાઈ પામતે વિદ્યાધર છે . એમ ના બોલ ! તું તે મારે ગુરૂ સ્થાનકે છે માટે કંઈક માગ ! જે કે ગુરૂ આશા ખંડન કરવી પાપ છે છતાં મારી પાસેથી રૂપ પરાવર્તની વિદ્યાને ગ્રહણ કર. એમ કહીને પાઠસિદ્ધરૂપ પરાવર્તાની વિદ્યા રાજકુમારને આપી.
એ સમયે “હા તાત ! હા તાત ! હે માતા ! મારૂં રક્ષણ કરો ! એ કેઇક સ્ત્રીને રૂદનવનિ કુમારના કણે અથડાયે, શબ્દને અનુસાર કુમાર તે તરફ દોડ્યો ને તપાસ કરી છતાં કેઈપણ દેખાયું નહિ. “અરે ઘણુ ગુફાવાળા આ પર્વતમાં છુપાયેલો પાપી શી રીતે જણાય?” વિચાર કરી કુમારે એક નિશ્ચય કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #397
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૮૯
ચેર નિગ્રહ પ્રાત:કાળ થઈ ગયો હતો. સર્વે આકાશ મંડલમાં પિતાની મુસાફરી શરૂ કરી દીધી હતી. તે સમયે એક મઢા મનમોહન સુંદરી નિડરપણે પર્વતની ગુફામાં પરિ. ભ્રમણ કરી રહી હતી. એક ગુફામાંથી બીજી ગુફામાં ભમતી એ રમણીએ વનકુંજની અંદર રહેલા દેવમંદિરમાંથી ભયંકર વેશ ધારી કેઈ કાપાલિકને નિકnતે જે ફરીથી આવતા એ ભયંકર કાપાલિકને જોઈ વિચાર કરીને એ લલના પથ્થરની શિલા ઉપર વિશ્રામ લેવાને બેઠી. જાણે કાપાલિકાના આગમનની ખબર જ ન હેય એવી રીતે તે મહાદુઃખી અને ઉદાસ વદનવાળી થઈ છતી રૂદન કરવા લાગી.
મંદમંદ ડગલાં ભરત ને રૂદન કરતી ચંદ્રવદનાને જેતે કાપાલિક એની પાસે આવ્યો. એ મને હર બાળાને જોઈ એના રૂપના જાદુથી સ્થભિત થઈ ગયેલો કાપાલિક છે. “હે સુંદરી! દુષ્ટ વિધાતાએ તેને દુઃખી કરીને શી મઝા માણી હશે! આ વનમાં તું એકલી કેમ છે ? શા માટે રૂદન કરે છે? કહે તારા સુખને માટે હું શું કરું? ' ગી! તમારી આગળ સત્ય વાત કહીશ. સુશર્મનગરના રાજાને કુમાર પિતાથી અપમાનિત થઈને પરદેશ ચાલે, તેની પત્ની હું સર્વેની મના છતાં તેની સાથે ચાલી નિકળી, ગઈ રાત્રીએ આ શીલા ઉપર અમે સુઈ ગયાં તે સમયે મને નિધિત જાણીને મારે ત્યાગ કરી તે જ રહ્યો. જતાં જતાં મારો પતિ આ એની તલવાર પણ ભૂલી ગયે. એ દુઃખથી હું રૂદન કરું છું કે એકાકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #398
--------------------------------------------------------------------------
________________
૩૯૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પરદેશમાં મારે હવે શું થશે.” એ રમણીની વાર્તા સાંભળી યોગી બે
હે સુચને ! વરાક જેવો એ તને છેતરીને નાશી ગયા, તું તે શાણી અને સમજુ જણાય છે. માટે રૂદન કરીશ નહિ ને મારી સાથે ચાલ.” સુંદરીએ કાપલિનું વચન અંગીકાર કરવાથી કાપાલિકા એ મનમોહનાને લઈ દેવકુલિકા તરફ પાછા વળ્યો. એ દેવમંદિરમાં બને જણ આવ્યા, મૂર્તિવિનાના શુન્ય મંદિરમાં પ્રવેશ કરી કાપાલિકે પાંદ પ્રહાર કર્યો ને એક ગુપ્ત દ્વાર ઉઘડી ગયું. દ્વારમાં એક રૂપસુંદરી નજરે પડી. કાપાલિકે પોતાની સાથે આવેલી રમણીને કહ્યું, “તું પણ આ સુંદરી સાથે દેવનું આરાધન કરે. હું પૂજાને સરસામાન લઈને છેડી વારમાં આવી પહોંચીશ એ નવીન સ્ત્રીને ગુફામાં પ્રવેશ કરાવી ગુફાનું દ્વાર બંધ કરી કાપાલિકા ચાલે ગયે. ગુફામાં પેલી સ્ત્રીઓ એ દુષ્ટનાં જવાથી આનંદ પામી હૃદય ખેલી વાત કરવા લાગી..
કાપાલિકના જવા પછી દ્વાર ઉઘાડનારી સ્ત્રી બેલી: સખી તું આ રાક્ષસના પંજામાં શી રીતે આવી?
“મારી વાત રહેવા દે, પ્રથમ તું કહે કે સખી! આ પુરૂષ કેણ છે? અને તું અહીંયાં શી રીતે એના સકંજામાં આવી?
“હે સખી! દંડપાલ નામે આ વિદ્યાવાળો મહાન ચાર દિવસે કાપાલિકના વેષે મગરમાં બધે ભમે છે ને રાત્રીને સમયે આ નગરીના ધનિકેનાં દ્રવ્ય અને રૂપવાન કન્યાએને લુંટી જાય છે બધુય દ્રવ્ય અને કન્યાઓ આ પાતાલ ગૃહમાં એ દુછે એકઠી કરેલી છે તારા સહિત એકસો આઠ કન્યાએ એણે ભેગી કરી છે. આ નગરીના ઈશ્વર શેઠની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #399
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહઁસ અધ
૩૯૧
કન્યા છું, મહાબલવાન રાજા અને યુવરાજની સુખમય છાયામાંથી પણ આ દુષ્ટ અમને ઉપાડી લાવે છે, શું કરીયે દુનિયા બળવાનથી પણ બળવાન છે. ” એ શ્રેષ્ઠીકન્યા સુભદ્રાની વાત સાંભળી રમણી માલી,
પણ સખી ! આ બધુ પરાક્રમ એ કાની સહાયથી કરે છે? શું કોઇ દેવની સહાય છે કે કાઇ વિદ્યાના અને નગરીને તે લુટે છે ? ”
“એમાંનું હું કાંઈ જાણતી નથી પણ દરરાજ એ દુષ્ટ એક ખડગરનની પૂજા કરે છે. ” શેઠની કન્યાની વાત સાંભળી પેલી રમણી ખેાલી.
એ ખડગ મને બતાવ. ” તેણીએ કહ્યું.
પછી તેા તે માળા આ નવી રમણીને લઇ પાતાલ ગૃહમાં અંદર ચાલી એ મણી માણેક અને સુવર્ણ તેમજ ધન ધાન્યથી પાતાળ ગૃહ જોતાં તે બન્ને પેલા ખડ્ગરત્ન પાસે આવી પહોંચ્યા. તે ચંદ્રહાસ ખડ્રગને જોઈ પેલી નવીન શ્રી ખુશી થઈ તેને નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગી.
સ્તુતિ કરીને તેણીએ એ ખડ્ગને ઉપાડી લીધું ને એ ખડ્ગને સ્થાનકે પાતાનું ખડ્ગ સુકી ઇત્યાંથી પાછી ફરી. નવીન રમણીનું આ કૃત્ય જોઈ બધી કન્યાઓ હાહાકાર કરવા લાગી. “સુખી ! આ દુષ્ટને તારા કૃત્યની ખબર પડતાં જ તને યમના મંદિરમાં રવાના કરશે. માટે ખડ્ગને પાછું હતુ. તેમજ મુકી દે, નહીતર તારી સાથે અમારી પણ 1ઠી વલે થશે. ”
એ કન્યાઓના કલકલાટ સાંભળી આગતુક રમણીસુદરી ખેલી. “ સખીએ ! ગભરાશા નહિ. આ ખડ્ગ સાથેનું મારૂ કૌતુક જરી જુઓ તે ખરી. ધીરજ ધરો તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૯૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શું થાય છે તે જરી જોયા કરે એ નવી રમણી ધીરજથી બધી કન્યાઓને સમજાવતી હતી તે દરમિયાન ગી આવી પહોંચે એ ગુપ્ત દ્વાર ઉઘડતાં તે અંદર દાખલ થયે ભયભીત થયેલી સર્વે કન્યાઓ આતુરતા પૂર્વક નવીન રમણીને જોવા લાગી. નવીન રમણીના હાથમાં પિતાનું દિવ્ય ખ જોઈ યોગી ચમક રકત નેત્રને ધારણ કરી કેપને વરસાવતે મેગી ખગ ગ્રહણ કરવાને એકદમ પેલી નવીન રમણી તરફ ધ
પિતાની તરફ ધસી આવતા ચારને નવી રમણીએ હકેટ, “ખબરદાર ! શીધતાથી એનું રૂપ પરાવર્તન થઈ ગયું ને મૂળ સ્વરૂપે રાજકુમાર તરીકે ચંદ્રહાસ ખડ્ઝને ધારણ કરેલ પ્રગટ થયા. એ સ્ત્રીમાંથી આ નવજવાન રાજકુમારને જોઈ યોગી ચકયો. “તું કેણ?”
“તારે કાળ , પેલો નવ જુવાન બોલ્યો, આ માયાવીને જોઈ બધી બાળાઓ પણ તાજુબ થઈ ગઈ તે પછી તે ચાર અને કુમારનું ભયંકર યુદ્ધ થયું. એ યુદ્ધમાં કુમારે ચોરને ચંદ્રહાસ ખના ઘા વડે મારી નાખો, કુમારના પરાક્રમથી અનિમેષ નયને જોતી કન્યાઓ વિસ્મય પામી. “આ પરાક્રમી કેણ હશે?”
ચારના યુદ્ધમાંથી પરવારી રાજકુમાર છે, બાળાઓ ! તમને તમારા સ્થળે પહોંચાડવા માટે કહો હું શું કરું ?” - શ્રેષ્ઠીતનયા સુભદ્રાએ રાજકુમારને ઓળખી સર્વે કન્યાઓ આગળ તે વાત જાહેર કરી દીધી. ચારના નાશથી સર્વે કન્યાઓ રાજી થઈ હતી. તેમાંય પોતાની જ નગરીના રાજકુમારને પોતાની સહાયે આવેલા જાણી અધિક ખુશી થઈ છતી સર્વની સંમતિથી સુભદ્રા બેલી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #401
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૯૩
રાજકુમાર ! અમારા સ્વજન વર્ગને મુખ બતાવવામાં અમને શરમ આવે છે માટે અમને બધાને આ નરકાગારમાંથી મુક્ત કરનારે તમારૂં જ અમને શરણ છે, અન્યથા અગ્નિ. પણ અન્યવરને અમે વરશું નહિ.”
સર્વે કન્યાઓને નિશ્ચય જાણી કુમાર વિચાર કરવા લાગે, “ દુષ્ટ વિધિને ધિક્કાર થાઓ. કે જેણે આ બાળાએને વિટંબનામાં નાખી. આ બધી અગ્નિ શરણ થાય, એ પાપ હું શી રીતે લઈ શકું ? બલકે અત્યારે તો એમની ઇચ્છા સફળ થાઓ.”
એ સર્વે કન્યાઓ સાથે વિવાહ કાર્યથી પરવારી તેમની સાથે વિવિધ ક્રીડા કરતો કુમાર એક માસ પર્યત એ પાતાલ ગૃહમાં રહ્યો,
ભાઈની શોધમાં લધુ બાંધવ રત્નસારને સ્નેહ યાદ આવવાથી એ બંધીય પ્રિયાને પાતાલ ગૃહમાં રાખીને બહાર નિકળે, રૂપ પરાવર્તન કરી ગિરિસુંદર નગરમાં આવ્યું. તે શોક વડે આકુળ વ્યાકુળ નગરીને જોવાથી કેઈને પૂછયું તો જવાબ મળ્યો કે “રાજકુમાર ગિરિસુંદર ચાર નિગ્રહ કરવા ગયા તે વાતને એક માસ થયો છતાં એમના કાંઈ સમાચાર નથી. જેથી તેમને શોધવાને તેમના લધુ બંધુ રત્નસાર પણ ગયેલા હેવાથી નગરી સહિત બધું રાજકુળ શેક સાગરમાં ડુબી ગયું છે.”
એ વાત સાંભળી ગિરિસુંદર પણ બંધુ રત્નસારને શોધવાને ચા . અનેક ગામ, નગર, શહેર, પર્વત વગેરે સ્થાનકે ફર્યો, આખી પૃથ્વી ઉલ્લંઘન કરી છતાં રત્નસારના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #402
--------------------------------------------------------------------------
________________
૪
-
-
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સમાચાર ન મળવાથી દુ:ખી થયેલ કે નગરની સમીપે રહેલા દેવકુલમાં આવ્યું, અનેક મુસાફરે ત્યાં ઉતરેલા હોવાથી પોતે પણ રાત્રી ત્યાં જ પસાર કરવાને નિશ્ચય કર્યો.
રાત્રીને સમયે બધા મુસાફરે એકઠા થઈ સુખદુ:ખની વાતો કરવા લાગ્યા, એ બધામાં એક મુસાફર બોલે,
અરે ભાઈઓ! હું એક મજેહની વાત કહું તે સાંભળે પ્રત્યક્ષ અનુભવેલી એ વાત છે. પરદેશનાં અનેક કુતુહલ જવાને હું ઘરેથી નિકો, વનચર જીવોથી ખળભળી રહેલા કેઈ અરણ્યમાં અનુક્રમે આવ્યો ત્યારે ત્યાં મને એક સ્વરૂપવાન નરને ભેટે થયે એ રાજકુમારની સાથે મુસાફરી કરતાં અમે બન્ને મિત્રો બની ગયા, જમણ કરતા અમે એક શૂન્ય નગરમાં આવી પહોંચ્યા નગરમાં ફરતા ફરતા અમે રાજમહેલમાં ગયા છતાં કઈ પણ મનુષ્યપ્રાણ અમને મળ્યું નહિ.
નિશા સમય અમે રાજમહેલમાં જ પસાર કર્યો, ભરનિશા જામે છતે હું તે નિદ્રાવશ થઈ ગયે ને રાજકુમાર વનસાર જાગ્રતપણે મારું રક્ષણ કરવા લાગે ત્યારે મધ્ય
ત્રીને સમયે એક વિકરાળસિંહ આવી પહએ, તેણે રાજકુમાર પાસે મારી માગણી કરી. “હે સુંદર! હુ શ્રુધાથી મહા પીડા પામું છું માટે તારી પાસે સુતેલા નરને ને આપી દે.”
રાજકુમારે તે માગણી સ્વીકારી નહિ“અરે સિંહા મારે શરણે રહેલાને અપાય નહિ, પણ જો તું ભુખે. &ાય તે મને ખાઈ જા” રાજકુમાર રત્નસારની વાણીથી વિરમય પામેલો સિંહ બો.
કહે મહાવ! ગમે તે હિસાબે પણ પોતાનું રક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #403
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૩૯૫
-
-
-
-
-
- -
-
-
-
- -
-
-
- -
- -
-
કરવું એ નીતિ છે માટે તારું રક્ષણ કરી આ નરને મને આપી દે... સિંહની વાણી રત્નસારે માન્ય કરી નહિ ને કહ્યું કે “તારી યુધાની વેદના તારે દૂર કરવી હોય તે મારે કળી કરીને કર !”
રાજકુમારના સત્વથી પ્રસન્ન થયેલો સિંહ બે. હે પોપકારી! માગ, કંઇક મારી પાસે વરદાન માગ. * સિંહની વાણીથી તાજુબ થયેલે રત્નસાર બે, “કહો. તે ખરા ભલા તમે કોણ છો?”
“હું આ નગરને અધિપતિ દેવ છું.” સિંહની વાણી સાંભળી કુમાર રત્નસાર બોલ્યા, “તમે અધીશ્વર છતાં આ નગરી જનશૂન્ય કેમ છે, તેને ઇતિહાસ કહે ” કુમારની ઈચ્છાને સંતોષતે સિંહ પોતાનું સ્વરૂપ પ્રગટ કરીને બોલ્યો,
ગાંધારપુર નગરના રાજા રવિચંદ્રને બે પુત્રે હતા, રતિચંદ્ર અને કીર્નિચંદ્ર, અન્યદા વૈરાગ્યવાન રાજા રતિચંદ્રને રાજ્યપદે સ્થાપન કરીને કીર્તિ ચંદ્રને યુવરાજ પદ આપી વનમાં તપ કરવાને ચાહે ગયે. રતિચંદ્ર પણ પિતાના બંધુ કીર્નિચંદ્રને રાજ્યકારોબાર સમર્પણ કરી ગીત ને ગાનતાનમાં સમય વ્યતીત કરવા લાગ્યા, રાજ્ય લેબી કીર્તિચંદ્ર સામંત મંત્રીઓને વશ કરી પોતે રાજ્યને માલિક થશે ને રતિચંદ્રને બાંધી પિતાની સામે હાજર કર્યો. મારાઓને લાવી તેને શિરછેદ કરવાને હુકમ કર્યો
રાજ્યભી કીર્તિચંદ્રને સમજાવવાને રતિ ખુબ પ્રયાસ કર્યો. બાંધવ! પિતાસમાન જેણે બંધુને મારી આપણા નિર્મળ કુળને લંક્તિ ના કર. આ રાજ્ય તારંજ છે ને તુંજ ભેગવા, મને છુ કર, કે જેથી પિતાના માર્ગે ચાલી તપવન જઈ તપ કરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #404
--------------------------------------------------------------------------
________________
૩૯૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રતિચંદ્રની વાત કુટબુદ્ધિ કીર્નિચંદ્રને ગળે ઉતરી નહિ, તેણે જ્યારે ભ્રાતવધને પોતાનો વિચાર પણ બદલ્ય નહિ ત્યારે રતિચંદે કહ્યું, કે “જો તારે એ વિચાર કાયમ જ હોય તો મારા રૂધિરથી તારા હાથ રંગીશ નહિ, પણ મને કાષ્ટની ચિતા સળગાવી આપ. હું બળીને તારી ઈચ્છા તૃપ્ત કરીશ.” રતિચંદ્રની એ વાત કીર્તિચંદ્રને ગળે ઉતરી ગઈ
નગરની બહાર ચિતા તૈયાર કરવામાં આવી. તેમાં રતિચંદ્ર પ્રવેશ કર્યો ને ચિતાને પ્રગટાવી દીધી. રતિચંદ્ર આર્તધ્યાને મરણ પામી ભૂત રમણ નામે યક્ષ થયો. રાજ્ય અને લક્ષ્મીને માટે સગા બાંધવો પણ ભાઈને હણી નાખે છે તે પછી બીજાની તો વાત જ શું ?
એ ભૂતરણ યક્ષ હું પિતે વિલંગણાને જ્યારે મેં પૂર્વભવ જોયો ત્યારે ક્રોધથી ધમધમતા મેં કુટબુદ્ધિ મંત્રી અને સામંતને ગ્રહણ કરીને દૂર ફેંકી દીધા. રાજા કીર્તિચંદ્ર તે આ ઉપદ્રવ જાણીને પલાયન કરી ગયે પ્રજા બધી જેને જ્યાં ગમ્યું ત્યાં નાશી ગઈ. ત્યારથી જનશૂન્ય આ નગરમાં મેં તને જે. તને જોતાંજ ક્રોધથી ધમધમતો હું તને મારવાને સિંહ બની આવેલે પણ તારા પુણ્યથી-સત્વથી હું પ્રસન્ન થયો છું–શાંત થયો છું. માટે હે મહાસત્વ ! મારી પાસે કંઇક વરદાન માગ,
એ યક્ષની વાત સાંભળી કુમાર રત્નસાર બેચે. - “હે દેવ! જે મારા પર આપ પ્રસન્ન થયા હો તો આ નગરને ફરી વસાવ કારણ કે રોષ પણ તેનેજ ઉત્તમ ગણાય છે કે જે પાછળથી પ્રસન્ન થાય છે.”
“હું તારી વાણીથી આ નગરને તો વસાવી આપુ, પણ તું આ નગરને સ્વામી થાય ત્યારે જ તે બની શકે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #405
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૯૭
તેમજ ભાઈને શેધવાને તું નિકળે છે તે તારે ભાઈ તને મહિનાને અંતે અહીજ મલશે. ભૂતરણ યક્ષની વાણી કુમારે અંગીકાર કરીને યક્ષ અદશ્ય થઈ ગયે, મારી. પણ નિદ્રાનો નાશ થવાથી હું જાગે ને મેં કહ્યું, “મિત્ર! હવે તમે સૂઈ જાઓ.”
રાજકુમાર પણ નિદ્રાવશ થઈ ગયો. તે જ્યારે જાગ્યો ત્યારે પ્રાત:કાળ થઈ ગયો હતે. સવિતાનારાયણે જગતને જાગ્રત કરી પોતપોતાના કર્તવ્યમાં જોડી દીધું હતું, દેવની પ્રેરણાથી મંત્રીઓ ને સામે વાદિના નાદ સાથે નગરમાં આવી પહોંચ્યા, પ્રજા પણ ચારેકોરથી નગરમાં પાછી ફરવા લાગી. સર્વેએ રત્નકમારને રાજ્યાભિષેક કર્યો તેનું નામ રાખ્યુ દેવપ્રસાદ
દેવપ્રસાદને મંત્રી સામતિએ પિતાની રૂપવતી અનેક કન્યાઓ પરણાવી દીધી. એવો રાજ્યગ છતાં રાજાને શાંતિ થતી નહિ. એકદા રાજાએ મને કહ્યું “મિત્ર! આ રાજ તું ગ્રહણ કરે. કેમકે તારા સમાગમથી આ પ્રાપ્ત થયું છે.”
“હે સ્વામી એમ ના બોલે. આપના ભાગ્યે જ આ રાજ્ય આપને મેલ્યું છે વલી આપને ભાઈને મેલાપ પણ અહીં થવાનું છે એ વાત શું ભૂલી ગયા ? છતાં હું આપના ભાઈની શેધ માટે જાઉં . મને એમનું નામ ઠામ વગેરે કહે,” મારી વાણીથી શાંત થયેલા રાજા રત્નસારે (દેવપ્રસાદે) મને એમના ભાઈ સંબંધી સર્વે હકીકત કહી સંભળાવી. તે પછી તરતજ હું રાજકુમાર ગિરિ સુંદરની શોધ માટે ત્યાંથી નિકળી ગયે તે આજે ફરતે. ફરતો અહીં આવેલો છું તે હે મુસાફરે! તમે અનેક દેશથી આવ્યા છે, તે મારા સ્વામીને બંધું તમે ક્યાંય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #406
--------------------------------------------------------------------------
________________
૩૯૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જો છે??? એમ કહી એ મુસાફરે પોતાની વાત પૂરી કરી.
બધાય મુસાફરે એ વાત સાંભળીને ખુશી થયા પણ ગિરિસુંદરની ભાળ સમાચાર કેઈ આપી શક્યું નહિ, પણ સામાન્ય વેશમાં રહેલ ગિરિસુંદર બો. કહે પથિક! તને ધન્ય છે. તારી મિત્રતાને ધન્ય છે કે જે મિત્રને માટે તું આટલો બધો કલેશ સહન કરે છે. તું મને એ દેવપ્રસાદ ભૂપનું દર્શન કરાવ, મારા સમાગમથી એ રાજા પિતાના બંધુના વિરહને ભૂલી જશે-તે સારૂં થશે.”
“જો એમ હોય તો ચાલે ઝટ” તે બન્ને મિત્રો બનેલા ત્યાંથી ગાંધારપુરના રસ્તે પડ્યા,
પરદેશમાં ચંદ્રહાસ ખર્ગના પ્રભાવથી ગિરિસુંદર પેલા મુસાફર સાથે ગાંધારપુરમાં ખુબ શીઘતાથી આવી પહોંચ્યો મિત્રો થયેલા તેઓ બન્ને રાજસભામાં આવી પહોંચ્યા ત્યારે દેવપ્રસાદ પોતાના મિત્રની સાથે આવેલા આ પુરૂ 'ષને જોઈ ઘણે ખુશી થયો એના મિત્રે કહ્યું. “દેવ! આપના દર્શનની અભિલાષાવાળા આ પુરૂષ વિદ્યાવાન
અને ગુણવાન નર છે.” - દેવપ્રસાદે બનેનું સ્વાગત કર્યું. રાજાને સામાન્ય વેશ ધારી ગિરિસુંદર ઉપર પરમ સ્નેહ થયો. રૂપ, પરાવ
ન હેવાથી પિતાના ભાઈ તરીકે એ પુરૂષને રાજા જાણી શકશે નહિ. કેટલાક સમય જવા છતાં સિરિસુંદર ત આવવાથી રાજા વિચાર કરવા લાગ્યો “ભાઈના નહી આવવાથી દેવવાણી પણ વ્યર્થ થઈ કે શું? અથવા તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #407
--------------------------------------------------------------------------
________________
-
-
૩૯૯
એકવીશ ભવને નેહસંબંધ એ વિચાર વડે કરીને શું ? બંધુ વિયોગના દુઃખથી મુક્ત કરનાર એક મૃત્યુ શ્રેયસ્કારી છે માટે અગ્નિપ્રવેશ કરે
એ પિતાને અભિપ્રાય રાજાએ ગિરિસુંદર અને મિત્રને કહ્યો. એને અભિપ્રાય જાણી ગિરિસુંદર છે. “તમારે એમ કહેવું વ્યાજબી નથી. ઉજવળ એવા તમારા ગુણેએ કરીને વશ થયેલો હું તેને શું તમે હવે મારી નાખવા ધારો છો કે તમારા સ્નેહને વશે કરીને તો હું અહીયાં રહેલો છું, માટે કર્ણને ભૂલ સમાન એ વચન તમારે બોલવું યુક્ત નથી.”
શું કરું? મારે ઉપાય નથી, દેવતાએ કહેવા છતાં પણુ મને ભાઇને મેળાપ થયે નહિ, ને ભાઈ વગર હું જીવીશ નહિ માટે મને તમે આજ્ઞા આપે ને આ રાજ્ય તમે સુખેથી ભેગ.”
“દેવ વાક્ય કદાપિ મિથ્યા થતું નથી. માને કે હું જ તમારે ભાઈ છું. ભાઈને જોવા માટે આખી પૃથ્વીનું ઉલ્લંઘન કરી તેને જોઈ હું સતેષ પામું છું. તે મને જોઈતું પણ સંતોષ પામ”
એ પુરૂષનાં વચન સાંભળી રત્નસારે ચિંતવ્યું, “ની આ મારે જેણે ભ્રાતા ગિરિસુંદર જ છે. રૂપ પરાવર્તન વિદ્યાએ કરી એણે પોતાનું સ્વરૂપ બદલી નાંખ્યું છે, અન્ય રૂપમાં હોવા છતાં મને એના ઉપર પુજ્ય બુદ્ધિ રહે છે ને ગિરિસુંદર જેવા સ્નેહથી હું એને જોઉં છું. કારણ કે તેવા પ્રકારના દેવતાઓની વાણી અન્યથા થતી નથી મનમાં વિચાર કરી રત્નસાર બેલ્યો “જો કે તમારી વાણ સત્ય છે તમારા તરફ મારો પક્ષપાત પણ ખુબ છે છતાં તમારા સામાન્ય વેશથી મને નવાઈ લાગે છે કે
શું?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #408
--------------------------------------------------------------------------
________________
=
=
=
૪૦૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રત્નસારની આતુરતાથી ગિરિમુંદરે પિતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કર્યું પોતાના જેષ્ઠ ભ્રાતા ગિરિસુંદરને જોઈ ખુબ ખુશી થયેલ રત્નસાર વડીલ ભાઈને સારી રીતે મ-ભેટ વડીલનો મેળાપ થવાથી રાજાએ પિતાની ખુશી પ્રગટ કરવાને વર્યાપન મહત્સવ કર્યો. ત્યાં સુખમાં કેટલોક સમય પસાર થે.
દેવતાની અનુમતિથી પેલા મહસેન નામે મિત્રને ગાંધારપુરનું રાજ્ય અર્પણ કરી સારી રીતે શિક્ષા આપીને સપ્તાંગ તેનાથી પરવરેલા અને ભાઈ પોતાના વતન જવાને નીકળ્યા. માર્ગમાં અનેક રાજાઓથી પૂજાતા, દેવતાઓ અને વિદ્યાધર વડે આકાશમાં જોવાતા તેઓ કેટલીક પૃથ્વીનું ઉલ્લંઘન કરી મુંદ્રપુર નગરની સમીપે આવી પહોંચ્યા. - પિતાના બન્ને પુત્રનાં આવાગમન જાણું રાજા ઘણે ખુશી થયા અને તેમને માટે પ્રવેશ મહત્સવ કર્યો. બને કુમારો પિતપોતાના માતાપિતાને મલ્યા. ગિરિસુંદરે પણ પેલા પાતાલગ્રહમાંથી પોતાની પત્નીઓને તેડાવી લીધી રદ્ધિસિદ્ધિ જેની હતી તેને હવાલે કરી દીધી. રાજાના પૂછવાથી ગિરિસુંદરે ચોરને નિગ્રહ કર્યો ને રત્નસારને મેળાપ થયે એ બધી ય હકીક્ત કહી સંભળાવી.
ગિરિસુંદરની વાત સાંભળી ચમત્કૃત થયેલો રાજા તેમના અદભૂત પુણ્યની પ્રશંસા કરવા લાગે. બાળક છતાં આવાં મહાભારત કાર્ય કરનારને પૂર્વ ભવ કેક હશે? તે જાણવાની રાજાની જીજ્ઞાસા વૃદ્ધિ પામી
રાજાની આતુરતા જોઈ પુરોહિત બે, “દેવ! કુસુમાકર નામના ઉદ્યાનમાં શ્રી જયનંદન સૂરીશ્વર પધાર્યા છે તે આપની અભિલાષા પૂર્ણ કરશે. પુરોહિતની વાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #409
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ» ધ
૪૦૧
સાંભળી રાજા સકલ પરિવાર સાથે ગુરૂને વાંઢવાને આબ્યા. ગુરૂને વાંદી યથાસ્થાને ધર્મોપદેશ શ્રવણ કરવાને બેઠા. ગુરૂએ પણ રાજાની આગળ ધર્મોપદેશ શરૂ કર્યો.
“શુભ અને અશુભ કર્મોથી પ્રાણીઓ ઉચ્ચ અને નીચકુળમાં જન્મ ધારણ કરે છે. દેવ તે નારકી, રાજા અને રંક, વિદ્વાન અને મૂખ, સુખી અને દુ:ખી, રૂપવાન અને રૂપા, એ બધા શુભ અશુભ કર્મોના ભેદો સમજવા યાદિક વડે કરીને માણસ પુણ્ય ઉપાર્જન કરે છે જેથી સ્વર્ગાદિક અદ્ભૂત સુખને મેળવે છે. તેમજ ચારિત્રધનુ: આરાધન કરી સ્વ ઉપરાંત અપવર્ગોની લક્ષ્મી પણ શું તે નથી મેળવતા ? માટે શુદ્ધ એવા જીનેશ્વર ભગવાને કહેલા ધમ હે પ્રાણીએ ! તમે આરાધા...”
ગુરૂના ઉપદેશ સાંભળી રાજા શ્રીખલે ગિરિસર અને રત્નસારને પૂર્વ ભવ પૂછ્યા. જેના ઉત્તરમાં ગુરૂએ શખરાજા અને કલાવતીથી શરૂ કરીને સર્વે ભવ રહી સભળાવ્યા. ત્રૈવેયકનાં સુખ ભાગવી તેઓ બન્ને તારા કુળમાં ઉત્પન્ન થયા છે. એ બધા ચારિત્રરૂપી વૃક્ષનાં મના હર કુલ જાણવાં મુક્તિને આપનારા એ ધર્મનાં રાજ્યાનિક પ્રાપ્તિરૂપ ફલ એ તા. સામાન્ય ફૂલ છે. અનાજને માટે ખેતી કરનારા ખેડૂતને તૃણની સમાન છે. પણ આશ્ચર્યની વાત તેા એ છે કે એક મુનિને શુદ્ધ આહાર આપવાથી તમને ચારેને આ અદ્દભૂત રાજ્ય પ્રાપ્ત થયું.”
ગુરૂનાં વચન સાંભળી રાજા વિસ્મય પામતા ખેલ્યા હે ભગવન્! શી રીતે એ બધુ થયુ' ? આપ જરા સ્પષ્ટ સાથી કહે છ
ગુરૂએ શ્રીમલ રાના પૂર્વભવ કહેવા શરૂ કર્યાં. પ્રતિષ્ઠાનપુર નગરમાં સુમૈલ નામે પુત્રને વિમ્ અને
૨૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #410
--------------------------------------------------------------------------
________________
૪૦૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શંબર નામે બે પુત્રો હતા, પિતાની દરિદ્રાવસ્થા હોવાથી અને પુત્રી ધન કમાવાને કંઈક ભાતા સાથે કાંચનપુર તરફ ગયા. કારણ કે ક્ષુધાની વેદના જાગે છતે વ્યાકરણ ભણવાથી કાંઈ દૂર થતી નથી તેમજ જલની ઈચ્છાવાળાને કાવ્યરસથી પણ તૃપ્તી થતી નથી અને વેદના છંદના સ્તોત્રો વડે કાંઈ કુળને ઉદ્ધાર થતો નથી, માટે જે ધન ઉપાર્જન ન કર્યું તે બધી ય ક્રિયાઓ નિષ્ફળ જાણવી. - અન્યદા માર્ગમાં ભેજન સમયે એક કદઇની દુકાનેથી મીઠાઈ વગેરે લાવીને કે વૃક્ષ નીચે ભજન કરવાને બેઠા. ભાગ્યયોગે માપવાસી કૃશ થયેલા મુનિ ધર્મલાભ કહેતા ત્યાં આવી ચડયા. એ મહામુનિને જોઈ ભક્તિથી ભરપુર હૃદયવાલા તેઓએ એ નિર્દોષ મિષ્ટાન્નથી તેમને પ્રતિલાભિત કર્યા. મન, વચન અને કાયાના એકદમ શુભ અધ્યવસાયથી તેમણે ભાગ્ય કર્મ ઉપાર્જન કર્યું,
તે સમયે યક્ષના મંદિરમાં આવેલી બે રાજ્યકન્યાઓ આ દાનને જોઈ તેમની અને દાનની ખુબ પ્રશંસા કરવા લાગી. પ્રશંસા કરતી તે રાજકન્યાઓ પિતાના નગરમાં ચાલી ગઈ એવી રીતે એ ચારે જણે એક સરખુ પુણ્ય ઉપાર્જન કર્યું. તે પછી બને ભ્રાતાએ દાનની અનુમદના કરતા કાંચનપુરના ઉદ્યાનમાં આવ્યા ત્યાં એક વૃક્ષની નીચે વિશ્રામ લેવાને બેઠા,
તે સમયે કાંચનપુરના ચંદ્ર રાજાનો પદહતિ આલાન સ્થંભ ભાગીને નગરીમાં રંજાડ કરવા લાગ્યું જેથી લકે હાહાકાર કરતાં નાસ ભાગ કરવા લાગ્યા બને માં આ કોલાહલ સાંભળીને નગરમાં આવ્યા, પટ્ટહસ્તીને કોઈ વશ કરી શક્યું નહિ, ને ગ્રહ, હાટ, દુકાન વિગેરે ભારત મધ્ય ચોકમાં આવ્યું. રાજાએ ઢઢરે પી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #411
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહુસ ખ ધ
૪૩
બ્યા જે મળવાન પુરૂષ હાથીને વશ કરશે તેને રાજા મનગમતુ· ઇનામ આપશે.”
પણ એ ઢઢા સાંભળવાની કાઈને પડી નહોતી, સૌને પડી હતી પાતપેાતાના જીવ બચાવવાની. આ કોલાહલ સાંભળી પેલા પરદેશી અને ભ્રાતામાં વિચે ક્રમર કસી અને તૈયાર થઇ પહસ્તી સામે આવ્યેા. ગજવિદ્યામાં કુશલ એ વિન્ચે ગજરાજને ખુમવાર લેશ પમાડી–ભમાડી વશ કર્યાં. તે તેને આલાન સ્થ ́ભે બાંધ્યા.
ગજરાજ વશ થવાથી લેાકેા આનંદ પામ્યા, રાજપુરૂષાએ વિન્ધ્યને રાજા પાસે હાજર કર્યા. રાજાએ પ્રસન્ન થઈ વરદાન આપ્યું, તેમની ઇચ્છાથી રાજાએ બન્નેને રાજસેવામાં રાખી લીધા. તેમની ઇચ્છા કરતાં પણ અધિક ધન આપ્યું. ચિરકાલ ત્યાં સુખ ભોગવીને સમાધિમરણ કરી ત્યાંથી દેવમાં બન્ને નર તરીકે ઉત્પન્ન થયા. અનુમાદન કરનારી પેલી નૃપપુત્રીઓ પણ સુખ ભાગથી ફાલ કરીને દેવપુર ક્ષેત્રમાં તે અન્ને નરની સ્ત્રી તરીકે ઉત્પન્ન થઇ. દશ પ્રકારના કલ્પવૃક્ષથી જેમના મનારથ પૂર્ણ થાય છે, અને જેએ અમિદ્ર જેવા સુખી, સતાષી તે ગુણવાન છે. એવા તે ત્રણ પચાપમ સુધી સુખ ભાગવીને સૌધર્માં કલ્પમાં દેવ થયા. ત્યાંથી પુર્દૂનગરના મહાખલ રાજાની વિલાસવતી પટ્ટરાણી થકી તમે અને પેલી અન્ને નૃપ પુત્રીઓ તમારી સાથે સુખ ભાગવતી દેવકુરૂમાંથી પહેલા દેવલાકે તમારી દેવીએ થઇ. ત્યાંથી પહેલી પદ્મખંડ નગરના મહુસેન રાજાની પુત્રી સુલક્ષ્મણા નામે થઇ, તે હે રાજન ! તમારી પત્ની થઇ. મીજી વિજય નગરના પદ્મરથ રાજાની પુત્રી લક્ષ્મણા નામે ચુવરાજની પત્ની થઈ. એ બન્ને કન્યાઓ તમને શી રીતે પામ થઈ તે સાંભળેા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #412
--------------------------------------------------------------------------
________________
૪૦૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
૫
ગુરૂ ઉપદેશ.
શ્રીમલ અને શતબલ જ્યારે નવીન ચૌવનવયમાં આવ્યા ત્યારે એક દિવસે શ્રીગુપ્ત સિદ્ધપુત્રે વિદ્યા સાધન કરવા માટે શ્રીલકુમારની સહાય માગી. શ્રીખલે તે વાત અંગીકાર કરવાથી તે મન્ને કૃષ્ણ ચતુર્દશીની રાત્રીએ મશાન ભૂમિમાં ગયા, ત્યાં મડલને આલેખી શ્રીગુસ વિવા સાધવા લાગ્યા ને શ્રીમલ હાથમાં ખડ્ગને રમાડતો તેની રક્ષા કરવા લાગ્યા.
તે સમયે ભયંકર સ્વરૂપને ધારણ કરનારો એક પિશાચ પ્રગટ થયા તે મંત્ર સાધન કરતા શ્રીચુસના કેશને ખેંચી તેને જંગલમાં ઢસડતા ચાલ્યા. શ્રીઅલ કુમાર તેની પછવાડે દાડયા. પિશાચની પાછળ દોડતા શ્રીઅલ મહાભયંકર વનમાં આવી પહોંચ્ચા પ્રાત:કાળ થયા ત્યારે ન મળે પિશાચ કે ન મળે શ્રીચુસ.
પણ એક સ્ત્રીને કરૂણ રૂદન સ્વર સાંભળી કુમાર તેની સમીપે ગયા. ત્યારે વૃક્ષની શાખાએ ગળે ફાંસ। ખાતી તે માળા ખેલી. હું વન દેવતા ! મારૂ વચન સાંભળેા. મારા પિતાએ આપેલા એ શ્રીમલ કુમાર આ ભવમાં તા મારા પિત ન થયા પણ ભવાંતરમાં થજો, છ
એ ગળે પાશ ઈને આત્મહત્યા કરતી બાળાના શબ્દા શ્રીલે સાંભળ્યા કે ત્યાં જઇ તરતજ પાશ છેી નાખ્યો. આ ભયકર અરણ્યમાં પેાતાને બચાવનાર આ પુરૂષને જોઇ માળા પાતાનાં અંગને વસ્ત્રોથી આચ્છાદિત કરતી માલી. “ અરે ! સર્વને સાધારણ એવું મૃત્યુ પણ ભારે તા દુર્રભ થયું ”
બાળાને આશ્વાસન આપતા કુમાર ખેલ્યા. માળા”
፡
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #413
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૪૦૫
તું કેણ છે? અને શા માટે મૃત્યુનો ઉદ્યમ કરતી હતી તે
એ પુરૂષના શબ્દોથી રાજી થતી બાળા બોલી, પદ્મખંડ નગરના રાજા મહસેનની હું રાજપુત્રી મારે નામ સુલક્ષ્મણા, મારાપિતાએ મને મહાબલ નેરેશના પુત્ર શ્રીબલને આપેલી હતી, એકદા સખીઓ સાથે કીડા કરતાં કઈ અધમ વિદ્યાધર મારૂ હરણ કરી ગયે તે આ જંગલમાં મને મુકી અપરાજીતા નામની વિદ્યા સાધવાને ગયો છે. તે સમયનો લાભ લઈ એ દુષ્ટ મારા ઉપર બલાત્કાર કરે તે કરતાં મારે મારા પ્રાણાને જ છોડવા એમાં ખે શું છે? કુમાર ! બાળા સુલક્ષ્મણાએ પિતાની કથા ટુંકાણમાં કહી સંભળાવીને ઉપરથી પૂછયું, “આપ શ્રીમાન કોણ છે? આ ભયંકર અરણ્યમાં આપ એકલા કયાંથી?
સુલક્ષ્મણાના પ્રશ્નના ઉત્તરમાં કુમારે પોતાની ઓળખાણ આપી, જેથી બાળા પિતાના ભાવી પતિને જાણી રાજી થઈ. એ સમય દરમિયાન વિદ્યા સિદ્ધ કરી શ્રીગુસ પણ નિમિત્તજ્ઞાનથી જાણીને શ્રીબલની પાસે આવ્યા શ્રીગુપને જોઈશ્રીબલ અધિક પ્રસન્ન થઈ બોલ્યો, “મિત્ર! પિશાચ કયાં ગયો ને તેના પંજામાંથી તું શી રીતે મુક્ત થયો ? ”
“મિત્ર! એ બધી પિશાચની માયા હતી, મને કાંઈ પણ વિઘ વગર વિદ્યા સિદ્ધ થઈ પણ તને ન જોવાથી હું દુ:ખી થઈને નિમિત્તથી તારો વ્યતિકર જાણુ હું આવી પહોંચે છું, નિમિત્તથી એ પણ મેં જાણ્યું કે તારા સત્વથી પ્રસન્ન થયેલો એ પિશાચ તારીપ્રિયાનું રક્ષણ કરવા માટે તને અહીયાં ખેંચી લાવ્યો છે. તો હે મિત્ર! ગાંધર્વ વિવાહથી અત્યારે જ તું આ બાળા સાથે લગ્ન કર. અત્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #414
--------------------------------------------------------------------------
________________
४०६
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રનું મુહર્ત ઘણું જ સુંદર અને ભવ્ય છે.”
મનને અનુકૂળ વાર્તા સાંભળી ખુશી થયેલા શ્રીબેલે સુલક્ષ્મણા સાથે ગાંધર્વ વિધિથી લગ્ન કરી દીધાં. પછી ત્રણે જણ વદ વિદ્યાની સહાયથી ક્ષણ માત્રમાં મુંદ્રપુર નગરમાં આવી ગયાં. મહાબલ રાજાએ આ સઘળી હકીક્ત મહસેન રાજાને જણાવવાથી રાજાએ રાજી થતાં પોતાના મંત્રીઆદિને મોકલી વિવાહ મહોત્સવ ઉજવી ખુબ પહેરામણી આપી. - શ્રીમલના ગુમ થવાથી શતબલ ભાઈને શોધવા સૈન્ય સહિત ચાલે. તે દેશના સીમાડે વનમાં રહેલા તાપસના આશ્રમમાં આવ્યું. તે શેકથી આકુળ વ્યાકુલ તાપસ અને તાપસીએને જોઈ શતબલે પૂછયું, “આ બધું શું. છે?
શતબલકુમારને એક તાપસે કહ્યું “ રાજકુમાર ! સાંભળે. વિજ્યપુર નગરના પદ્મરથ રાજાની લક્ષ્મણા નામની કન્યા મંત્રી આદિ પરિવાર સાથે શતબલકુમારને વરવા મુંદ્રપુર તરફ જતી હતી. ગઈ રાત્રીએ અમારા આશ્રમમાં તેઓએ નિવાસ કર્યો. વાત એમ બની કે કિરાત દેશના અરિમથન રાજાને કુંજર નામે કુમાર અને પરણવાની ઈચ્છા કરતો હતો. પણ તેની ઇચ્છા સફલ ન. થવાથી રાત્રીને સમયે આ આશ્રમમાં આવી કન્યાને હરી ચાલ્યો ગયો છે. જેથી અમે બધાં શેક કરીયે છીએ, કે શતઅલમાં પ્રીતિ વાળી એ કન્યા નિશ્ચય વાટમાં જ મરી જશે.”
એ વાત સાંભળી શતબલ ક્રોધથી ધમધમતે કુંજરના માર્ગે દોડ, શીધ્ર ગતિએ જતા એણે કુંજરને પકડી પાડો, તેની સાથે ભયંકર સંગ્રામ કરી કુંજરને હરાવી લક્ષ્મણાને લઈ પાછો ફર્યો, તે દરમિયાન શ્રીગુપ્ત આકાશ'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #415
--------------------------------------------------------------------------
________________
४०७
એકવીશ ભવને સ્નેહસંબંધ માર્ગે ત્યાં આવી શ્રીબાલના સમાચાર જણાવી તેને ખુશી કર્યો. શ્રીગુખની સહાયથી ક્ષણમાં તેઓ મુંદ્રપુર આવી પહોંચ્યા, ત્યાં ભાઈને મળી શતબલ ઘણે રાજી થયે સારા મુ તે પણ લક્ષ્મણાને મહોત્સવ પૂર્વક પર, તે પછી અનુકમે તમે બને રાજા અને યુવરાજ થયા, તમે ચારેએ પૂર્વ ભવે કરેલા સુપાત્રદાનથી આ ભવમાં તમને સુખ પ્રાપ્ત થયું. એ રીતે સુરીએ શ્રીબલ વગેરેને પૂર્વ ભવ કહી સંભળા, પણ પેલા વિદ્યાધરની હકીકત ન આવવાથી રાજાએ પૂછયું, “ભગવન! એ વિદ્યા સાધવા ગયેલા વિદ્યાધરનું શું થયું?”
“વિદ્યા સાધતા એ વિદ્યાધરને દેવીએ છળવાથી એનું મગજ ખસી ગયું. ગાંડાની માફક જ્યાં ત્યાં ભટક્ત તે અનુક્રમે કપિલ્યપુર નગર આવ્યું ત્યાં અઠ્ઠાવીશ લબ્ધિ યુક્ત એવા મહા મુનિ હરિફેણ ગુરૂને જોઈ તેમના તપોબળથી દેવીને છળ દૂર થઈ ગયે, પછી તે પશ્ચાસાપ કરતા તે વિદ્યારે ગુરૂ પાસે ધર્મ સાંભળીને વૈરાગ્ય પામી દીક્ષા ગ્રહણ કરી. અનુકમે કેવળજ્ઞાન પામી તે વિદ્યાધર મુનિ મોક્ષે ગયા.”
ધર્મ સાંભળી વૈરાગ્ય પામેલા શ્રીબલ રાજાએ ગિરિસુંદરને રાજ્યગાદી સમર્પણ કરી રત્નસારને યૌવરાજ પદ આપી શતબલ આદિ અનેક રાજ પુરૂષો સાથે દીક્ષા ગ્રહણ કરી.
સંયમલમી ન્યાયથી પ્રજાનું પાલન કરતા બન્ને બાધ (ગિરિસુંદર અને રત્નસાર) પુણ્યના મધુર ફલને અનુભવ કરી રહ્યા હતા. એ રાજ્ય સુખમાં પાણીના પ્રવાહની માફક યુગના યુગ પસાર થઈ ગયા. રમણીય અને મનહર યુવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #416
--------------------------------------------------------------------------
________________
૪૦૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પણ થાડીજ કાંઇ કાઈની કાયમ ટકી રહે છે ? એ યુવાની ગઇ. મસ્તકના શ્યામ કેશ પણ શ્વેત વર્ણ ધારણ કરવાની હરીફાઈ કરી રહ્યા હતા. સુખ ' અને ભેગા ભાગવીનેય થાકી ગયા હતા. એવા સુખમાં પણ એ ભાગ્યવાનને એક દિવસે વૈરાગ્ય આવ્યેા.
પાતાના પ્રતાપ તેજથી પૃથ્વી મડળના શત્રુઓને જીતી લીધેલા હોવાથી આજે જગત ઉપર શાંતિનું માનું ફરી રહ્યું હતું. પૃથ્વી મંડળના રાજા શુ` કે સુભાશુ સર્વે રંગ રાગમાં પડી ગયા હતા. લક્ષ્મીના સદ્વ્યયી અનેક દારિદ્ર રૂપી વૃક્ષને છેદી દાનનું અનુપમ ફળ ભાગવી રહ્યા હતા. જીનેશ્વરના પ્રાસાઢા કરાવી જિન પ્રતિમાની સ્થાપના કરી જૈન શાસનના ઉદ્યાત કરી રહ્યા હતા. દેવ ગુરૂ અને ધમની સેવા કરતા તે સાતેક્ષેત્રોમાં ધનને વ્યય કરતા તેઓ બની શકે તે પ્રમાણે શ્રાવક ધર્મની આરાધના કરી રહ્યા હતા.
રાજા ગિરિસુંદર એક દ્વિવસે નિશાના ચતુર્થાં પ્રહરે સ્વપ્રમાં પતના શિખર ઉપર રહેલા પેાતાને જોયા. એ સ્વમ જોઇ જાગ્રત થયેલા રાજાના વિચારો કેવા નિર્દેળ અને પવિત્ર હતા. પરમેથ્રીમંત્રનુ સ્મરણ કરતા રાજા પ્રાત:કાલે જાગ્રત થઇ જીનમદિરમાં ગયા. જીનેશ્વરની સેવા પૂજા કરી નગરની બહાર ઉદ્યાનમાં એક આમ્રવૃક્ષની છાયાના આશ્રય લઇ રહેલા મુનિને જોઈ વાંદવા આવ્યેા. મુનિએ ધર્માંતે યાગ્ય જાણી તેને ધર્મોપદેશ આપ્યા.
મુનિના ઉપદેશથી વૈરાગ્યવંત થયેલા રાજા ગુરૂને નમી ઘેર આવ્યા. દીક્ષાની ભાવનાવાળા રાજાએ પાતાના અભિપ્રાય રત્નસારને કહી સભળાવ્યેા. રાજાની દીક્ષાની ભાવના જાણી રત્નસારે કહ્યુ, “હું બધા ! ભૂખ પુરૂષા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #417
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસભ ધ
૪૯
જ ગઈ વાતના શાક કરે છે. શ્રામણ્ય સુખના લાણી આપણને તુચ્છ સાંસારિક સુખામાં રાચવુ* ચાગ્ય નથી. ગુરૂના ચાગ પ્રાપ્ત થતાં આ સસાર કારાગ્રહમાં પૂરાઈ રહેલા આપણે દીક્ષા ગ્રહણ કરી પૃથ્વી મંડલપર વિહરશુ એ જ ગ્રામ અને નગરને ધન્ય છે કે જ્યાં આપણા ગુરૂ જયનંદનસૂરીશ્વરજી વિચરી રહ્યા છે. ” ગુરૂરાજના આગમનની રાહ જોતા એ બન્ને ખાંધવા કાલક્ષેપ કરી રહ્યા હતા, તે દરમિયાન ગુરૂ મહારાજ ત્યાં આવી પહેાંચ્યા, તેની વનપાલકે વધામણ આપી
રાજા પેાતાના આંધવાદિક પરિવાર સાથે ગુરૂ જયનંદનસૂરીશ્વરને વાંદવાને આભ્યા ને ગુરૂને વાંદી ચાગ્ય આસને બેસી ઉપદેશ સાંભળવા બેઠા. ગુરૂએ પણ રાજાને ચાગ્ય જાણી ઉપદેશ આપ્યા.
હે ભવ્યા ! દુČભ મનુષ્યભવ પામીને વિવેકી એવા તમારે ધર્મને વિષે યત્ન કરવા જોઇએ. કારણકે પિતા, માતા, ભાઈ, સ્રી, પુત્ર, મિત્ર અને સ્વામી, કરતાં પણ ધર્મ અધિક શ્રેષ્ઠ છે. આ જન્મમાં કેપર જન્મમાં પ્રાણીને ધર્મ જેવુ હિતકારી કોણ છે? દાંત વગર જેમ હાથી શાભા પામતા નથી, ચદ્ર વગર નિશા શાભતી નથી, સુગંધ વગર પુષ્પ ોભે નહિ, જલ વગર સરોવર શાભતું નથી, લવણ વગર અન્ન સુંદર લાગતુ નથી, નિર્ગુણી પુત્ર તેમજ ચારિત્રહીન યતિ જેમ શાભતા નથી, તેમજ દૈવ વગરનું મંદિર જેમ રોાભતું નથી, તેમ માનવી પણ ધર્મ વગર શાભતા નથી.
માટે હે રાજન ! ધંતુરાના ફુલના જેવા અસાર સસારમાં તારે પ્રીતિ કરવી નહિ, ઈજાલની માફક આંખ મીચાતા આખરે કાંઇ નથી. કેમકે જન્મ છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #418
--------------------------------------------------------------------------
________________
૪૧૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
મૃત્યુને માટે છે, યુવાની જરાવસ્થા માટે રહેલી છે, ભેગે રાગોને કરનારા છે તો એવી તુચ્છ ને અલ્પ કાળ વાળી વસ્તુઓમાં કઈ પ્રાણુ રાચીમાચીને આસક્ત થાય નહિ,
ધર્મની ભાવના વાળા જીવ જ નથી ધર્મકાર્યમાં જોડાઈ જીવનને સુધારી લે છે, ડાહ્યા અને તે બગડેલી. બાજીને પણ એવા જતાંય સુધારી લે છે. જેઓ ભેગમાં આસક્ત બનીને પાપકાર્ય આંખ મીંચી કર્યું જાય છે ને ધર્મ કરવા માટે કુરસદ પણ મેળવી શકતા નથી, તેમને આખરે તો ભવાંતરે કુંભી પાકમાં પકાવું પડે છે. પરમાધામીઓની વેદના સહન કરવી પડે છે. મહા રૌરવ નરક દુઃખના ભક્તા થવું પડે છે. માટે હે ભવ્ય! તમે પ્રમાદને ત્યાગ કરી ધર્મને વિશે ઉદ્યમ કરનારા થાઓ!”
શ્રી જયનંદનસૂરીશ્વરનો ઉપદેશ સાંભળી દીક્ષા માટે આતુર થયેલો રાજા નગરમાં આવી રાજકુમારસુરસુંદરને રાજ્ય સ્થાપન કરી દીક્ષા લેવાને તૈયાર થયેરાજાની સાથે રત્નસાર યુવરાજ પણ દીક્ષા લેવાને તૈયાર હાવાથી જીનેશ્વરની પૂજા ચાવી માટે વર્યાપન મહેસવ. કર્યો. શુભ મુહૂર્ત બન્નેએ દીક્ષા ગ્રહણ કરી, અલ્પ દિવસમાં તેઓ અગીયારે અંગના જ્ઞાતા થયા.
ઉત્કૃષ્ટ સંયમના રંગથી રંગાએલા, ધ્યાન અને ક્રિયામાં તત્પર લગભગ સમાન તીવ્ર તપસ્યા કરતા તેઓ કૃશાંગવાળા થઈ ગયા. પૃથ્વી ઉપર વિહાર કરતા અને અનેક રાજાઓથી પૂજાતા એ બે મહા મુનિઓ અનુક્રમે અણસણને આરાધી શરીરને પણ સરાવી દીધું.
પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરતા તે બન્ને મહામુનિએ કાલ કરીને નવમા સૈવેયકમાં એકત્રીશ સાગરોપમના આયુવાળા અને બે હાથ શરીર પ્રમાણવાળા અહંઈક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #419
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ અધ
૪૧૧
દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં દેવતાઓનાં ઉત્કૃષ્ટ સુખને ભાગવતા તે પોતાના મણિ રત્ન જડિત દિવ્ય વિમાનમાં સમયને વ્યતીત કરતા, જતા એવા કાળને પણ જાણતા નહિ, ઇર્ષ્યા, વિષય કષાયથી રહિત તેમજ દિવ્ય ભાગ સુખમાં પ્રીતિવાળા તેમના સુખની આપણે કલ્પનાય શી કરીયે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #420
--------------------------------------------------------------------------
________________
૪૧૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પરિચછેદ ૯ માં કનકદેવજ અને જયસુંદર
સત્તરમા ભાવમાં બંગાળ દેશમાં આવેલી તામ્રલિપી નગરી પિતાની અનુપમ શાભાથી આજે અલકાપુરીને પણ જીતી ગઈ હતી, ત્યાં સુમંગલ નામે રાજા ઈકના જે પરાક્રમી હતો. ત્યાંની સીઓની સુંદરતાથી પરાભવ પામેલી અપ- સરાઓ લજજાથી સ્વર્ગમાં છુપાઈ ગઈ હતી, મનુષ્પો રૂપવાન અને દેવતાની માફક ક્રીડા કરતા સુખમાં સમય પસાર કરતા હતા, એવી મનહર સ્વર્ગપુરી તામ્રલિમી નગરીના રાજાને શ્રીપ્રભા નામે પકવી હતી. તેની કુક્ષીને વિશે ગિરિસુંદર છવ ઉત્પન્ન થયું. તે સમયે
સ્વમામાં સિંહથી અંક્તિ અને કુસુમાદિકથી પૂજાએલી રનમંડિત દંડવાળી આકાશમાં નૃત્ય કરતી દવજાને જોઈ, જાગ્રત થયેલી રાણી ખુશી થતી રાજા પાસે ગઈ રાજા પાસેથી પુત્ર જન્મની વાત સાંભળી ગર્ભનું પોષણ કરવા લાગી. સારા દેહદે રાણીને પુત્રપ્રસવ થયો તેનું નામ રાખ્યું કનકદવજ,
રાજાની બીજી રાણી સ્વયંપ્રભાની કુક્ષીએ રત્નસારને જીવ નવમા સૈવેયકના સુખ ભોગવીને ઉત્પન્ન થયા. તેનું નામ રાખ્યું જયસુંદર, પિતાએ ધનવ્યય કરી બે પુત્રોને જન્મ મહોત્સવ કર્યો.
અનુક્રમે વૃદ્ધિ પામતા બને ભણી ગણી કલા વિશારદ થયા તે સાથે નવીન યૌવનરૂપી વનમાં આવ્યા. ભવાતરના સ્નેહથી આ ભવમાં પણ એમને સ્નેહ અપૂર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #421
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૧૩ હતો. પાપથી રહિત, નિર્દોષ રમત ગમતમાં તે બને પોતાને સમય પસાર કરતા હતા. રાધાવેધ આદિ અનેક પ્રયોગ કરીને પોતાની કળાને સાર્થક કરી રહ્યા હતા. એવા નાના છતાં સજનેને પણ તેઓ માન્ય હતા.
એક દિવસે નગરીની બહાર ઉદ્યાનમાં મિત્રાદિક પરિવાર સમક્ષ રાધાવેધનો પ્રયોગ કરતા હતા તે સમયે બે વિદ્યાધરે ત્યાં થઈને આકાશ માર્ગે કેઈ કાર્ય પસંગે જઈ રહ્યા હતા તેમણે ભૂમિ તરફ દષ્ટિ કરતાં આ બન્નેને. રાધાવેધને પ્રવેગ કરતા જે પ્રસન્ન થઈને તેમની ઉપર પુષ્પવૃષ્ટિ કરીને આગળ ચાલ્યા ગયા. પુષ્પ વૃષ્ટિ જોઈ તેમને પરિવાર રાજી થયે “વાહ! આ બન્નેની દેવતાઓએ પણ પૂજા કરી.”
એકદા રાજા સુમંગલ રાજસભા ભરીને બેઠો હતો ત્યારે ઉત્તર દિશા તરફ મટે કોલાહલ થતે સંભળાય એ જગતને ભકારી ખળભળાટ સાંભળી સભા સહિત રાજા વિસ્મય પામે. “અરે મટી સેનાવાળે કઈ રાજા ચઢી આવ્યું કે શું ?” રાજપુરૂષ અને સુભટે પણ ક્ષોભ પામી ગયા. અનેક પ્રકારના વાજિંત્રના નાદ સાંભળી બધા આકાશ તરફ જેવા લાગ્યા. અરેઆ બધુ તેફાન આકાશમાં જણાય છે કે શું ? દેવતા અને દાનનું યુદ્ધ જાગ્યું શું ?”
સુંદર સ્વરૂપવાળા બે વિદ્યાધરે બધી રાજ સભાની દષ્ટિને આકર્ષતા આકાશમાંથી રાજસભામાં ઉતર્યા સિંહાસને બિરાજેલા સુમંગલ રાજાને બે હાથ જોડી વિનંતિ કરવા લાગ્યા. હે રાજન! ઉત્તરદિશામાં અનેક ગ્રામ, નગર અને આરામ (બગીચા)થી શોભતા વૈતાઢથ. પર્વતની અને શ્રેણિનું પાલન કરતા સુરવેગ અને સુવેગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #422
--------------------------------------------------------------------------
________________
૪૧૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
નામે બે વિદ્યાધરેશ્વરાને સા સા કન્યાઓ છે. એ મને એચરેથરા એકદા રાધાવેધ કરતા તમારા પુત્રો ઉપર પુષ્પ વૃષ્ટિ કરીને ચાલ્યા ગયા. તે પેાતાની પદામાં તેમના પરાક્રમની સ્વરૂપની ખૂબ તારીફ કરી તેમજ નિમિત્તિયાની વાણી સાંભળી એ કન્યાએ અન્ને રાજકુમારે પર ગાઢ રાગ વાલી થઇ.
નિમિત્તિયા પાસે વિવાહ દિવસ જોવરાવી એ અન્ને એ'ચરેતો પાતાના ન્યાદિક માટા પરિવાર તેમજ અથય સાથે અત્યારે આપના તરફ આવે છે જેની વધામણ માટે અમને આપની પાસે માકલ્યા છે. માટે આપ એમના સ્વાગતની તૈયારી કરો.”
વિદ્યાધરની વિનતિથી રાજાએ ખુશી થઇને તૈયારી કરવા માડી. મંત્રી, સામતા તે મોટા મોટા રાજપુરૂષા સહિત સ સામગ્રી સાથે તેમની સામે રાજા સ્વાગત માટે નિમાયેા. આખા નગરમાં એ વાત પ્રસરી જવાથી નગરીના લાકા પણ રાજી થઇને એ મહાત્સવમાં ભાગ લેવાને તૈયાર થઇ ગયા. પલકવારમાં સારાય નગરને શણગારી શાભામાં ઈદ્રપુરી સમાન બનાવી દીધું,
પાતપાતાની કન્યાઓ સાથે આવેલા ખેચરે ડ્રોનું સારી રીતે રાજાએ માન સન્માનથી આતિથ્ય કર્યું. તેમના ઉતારા માટે વ્યવસ્થા કરી, અનેક રાજપુરૂષા, રાજસેવકો એ હેમાનાની સરભરા કરવા લાગ્યા. એક બીજાની મુલાકાતથી રાજા અને વિદ્યાધરે દ્ર પરમસતાષ પામ્યા, પછીતા વરપક્ષ અને કન્યાપક્ષ તરફથી વિવાહની ભારે તૈયારીઓ થવા લાગી.
સારા મુહૂર્તે અને શુભ દિવસે તે મન્ને રાજકુમારાના વિદ્યાધર આળાએ સાથે મેાઢી ધામધુમથી લગ્ન થઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #423
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૧૫ ગયાં, સુરગ વિદ્યાધરે કે પિતાની સો કન્યાઓ કનકધ્વજ રાજકુમારને આપી ત્યારે સુવેગ વિદ્યાધરે કે પિતાની સે કન્યાઓ જયસુંદર કુમારને આપી, વિદ્યાધરેંદ્રો પોતપિતાની કન્યાઓને લગ્નોત્સવ ઉજવીને પોતાના સ્થાનકે ચાલ્યા ગયા,
સુરકુમારની માફક એ કન્યાઓ સાથે કીડા કરતા
રાજકુમારે રૂપવતી વિદ્યાધર બાળાઓને આનંદ આપનારા થયા સિવાય એમના રૂપ, ગુણ અને સૌભાગ્યથી આકર્ષાયેલી અનેક રાજબાળાઓ દૂર દેશથી સ્વયંવર આવીને તેમને પરણી, એ પ્રમાણે બન્ને રાજકુમારોને પાંચસે પાંચસેં કન્યાઓ થઈ, તેમજ ભરતાર્ધના રાજાએએ મેલેલા હાથી, ઘોડા, રથ રૂદ્ધિ, સિદ્ધિવડે વૃદ્ધિ પામતા તેઓ અનુપમ ભેગોને ભોગવવા લાગ્યા,
સુમંગલ રાજાની દીક્ષા પુત્રના પ્રતાપથી અભ્યદય અને ઐશ્વર્યમાં વૃદ્ધિ પામતા રાજા સુમંગલ પુત્રના અદ્દભૂત ભાગ્યનાં વખાણ કરવા લાગ્યા, “અહો! આશ્ચર્ય છે કે મારા પુત્રને પુણ્યાદય જગતને હેરત પમાડે તેવો છે. જેમના પ્રભાવથી ભૂચર અને ખેચરના નસ્પતિઓ નિરંતર એમની સેવા કરે છે. વગર આમંત્રણ મોટા મોટા નરપતિઓ અને વિદ્યાધરપતિઓ પોતાની કન્યાઓ અને સમૃદ્ધિ આપી જાય છે તો મેટા પુણ્યોદય વગર એ બધું શું બની શકે છે?' - તે મારે પણ હવે શું કરવા યોગ્ય છે? આ મેટું સામ્રાજ્ય પુત્રની તરફેણમાં છોડી હવે મારી વયને ચિગ્ય પરલોક સાધન માટે મારે આત્મહિત કરવું જોઈએ, ને ધર્મની સેવા વગર આત્મહિત થઈ શકતું નથી. જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #424
--------------------------------------------------------------------------
________________
૪૧૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રણશીઘતાથી આત્મહિત કરે એવા ધર્મનું મારે સેવન કરવું જોઈએ કારણકે સારા ધર્મની સેવા કરનારા તો જગતમાં દુર્લભ હેય છે.
ધર્મના મનોરથ કરતા રાજા સુમંગલ સારા ધર્મની ખેવના કરી રહ્યો હતો, મંત્રીને પૂછી પાખંડીઓ પાસેથી ધર્મ સાંભળવાને તૈયાર થયો હતો તે દરમિયાન વનપાલકે રાજાને વધામણિ આપી. “દેવ! દેવરમણ ઉદ્યાનમાં મૂર્તિ-માન ધર્મસમાન શ્રીસ્વયંપ્રભ નામે સૂરીશ્વર પધાર્યા છે તેમને પ્રાત:કાળે કેવલજ્ઞાન ઉપ્તન્ન થયું છે, જુઓ! આ મહાધા દેવતાઓ તેમના ચરણની સેવામાં લીન થઈ ગયા છે બધું આકાશમંડળ દુંદુભિના નાદવડે છવાઈ ગયું છે. એવા જ્ઞાની ગુરૂ-સૂરિને નમી એમને ઉપદેશ આપને સાંભળવા યોગ્ય છે.”
વનપાલકની અમૃતથી પણ અધિક મીઠી સમયને ઉચિત વાણી સાંભળી રાજા ખુબ પ્રસન્ન થયે તેનાં દારિદ્ર
કરી મોટા પરિવાર અને ચતુરંગી સેના સાથે સરીશ્વરને વાંદવાને ચાલે. ગુરૂ પાસે આવી ગુરૂને નમી તેમની સ્તુતિ કરી બે હાથ જોડી ધર્મ સાંભળવાને બેઠે ગુરૂએ તેમને દેશના આપી. - “હે ભો! અપાર અને મહા ભયંકર આ સંસાર
પી કતારમાં મુક્તિની ઈચ્છા કરનારા પ્રાણીઓને શુદ્ધ "માર્ગ પ્રાપ્ત થ ખુબ દુર્લભ છે. અનેક ઉન્માર્ગમાંથી કોઈક બુદ્ધિમાન શુદ્ધમાર્ગ શોધી કાઢે છે. કારણકે અજ્ઞાની છ બહુધા એ કુમાર્ગોમાં મુંઝાઈને જાળમાં ફસેલાની માફક ગુંચવાઈ જાય છે છતાં શુદ્ધમાગ પ્રાપ્ત કરી શકતો નથી, આ ભવરૂપી અરણ્યમાં શું નથી? જ્યાં શ્રેષરૂપી વ્યા અને રાગરૂપી સિંહ, મેહરૂપી રાક્ષસના પેરેલા કઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #425
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ બધ
૪૧૭
પણ પ્રાણીને પેાતાના સકંજામાંથી છટકવા દેતા નથી.
એ અરણ્યમાં માનરૂપી વિશાળ પર્યંત પડેલા છે. ચારેકાર ક્રોધરૂપી દાવાનળ સળગી રહ્યો છે, જ્યાં લાલરૂપી કુવા પ્રાણીઓને પાતાના ઉદરમાં સમાવી રહ્યો છે. ત્યાં માયારૂપી કુમાર્ગમાં ભૂલેલા મુસાફરને શુદ્ધમા ક્યાંથી જ
એ બધાય શત્રુઓથી પ્રાણીઓ પરાભવ પામીને વિષયરૂપી વૃક્ષને આશ્રય લેવા જાય છે. તે। ત્યાં પણ વિષયની છાયાથી દબાયેલા તેઓ જડ જેવા મની જાય છે એવી રીતે અજ્ઞાનથી માહઘેલા થઇ તે દુર્ગતિરૂપી ભયકર ખાડામાં પડે છે. પણ ભવમાંતારના પારને તે પામી શકતા નથી.
માટે હું ભબ્યા ! કુમાના ત્યાગ કરી શુદ્ધ માર્ગ ચાલેા કે જેથી તમે પરમ નિર્વાણ નગરે પહેાંચી જાઓ. હે રાજન! સર્વ સાવદ્યને ત્યાગ કરવા એ જ શુદ્ધ મા છે, તેમજ શત્રુ અને મિત્રમાં, સુવર્ણ અને કથીરમાં, રાજા અને રકમાં જે સમાન-મધ્યસ્થવૃત્તિ ધારણ કરવી, તેને જ ભગવાને ધર્મ ક્હો છે એ જ મેાક્ષના સત્ય માર્ગ છે. માટે હું ભાગ્યવાન ! મેાક્ષમાર્ગને આપનારા એવા શુદ્ધ ધમા માં તું પ્રવૃત્તિ કર ”
ગુરૂની વાણી સાંભળી માધ પામેલા રાજા હાથ જોડી એલ્યા, “ભગવન ! રાગદ્વેષથી ભરેલા લૌકિક વા શ્રિયાદિકથી પરાભવ પામેલા અમારા સરખા છે, તે પ્રાણીઆને એકાંત હિત કરનારા થતા નથી તે આજ મે જાણ્યું. આપના યોગ પામી હું હવે સ યમલક્ષ્મીને વરીશ રાજાએ નગરમાં આવી કનકધ્વજને રાજ્યપદે સ્થા પન કરી જયસુ*દર કુમારને યુવરાજની લક્ષ્મીથી અલ’કૃત
૨૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #426
--------------------------------------------------------------------------
________________
૪૧૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કર્યો. નવા રાજાએ દીક્ષા મહોત્સવ કર્યો અને રાજાએ અનેક સામંત અમાત્યની સાથે ચારિત્ર અંગિકાર કર્યું
નવા રાજા કનકધ્વજ અને યુવરાજ ન્યાયથી રાજ્યનું પાલન કરતા તેમજ પિતાની દીક્ષાનું મનમાં સ્મરણ કરતા તેઓ રાજ્ય ભાગોમાં પણ આસક્તિ રહિત હતા, અનેક વિદ્યાધર અને કિન્નરની કન્યાઓની પ્રીતિવાળા, ભરતાધના રાજાઓથી પૂજાતા, ગજ, અશ્વ, રથ અને મણિ, માણેક તેમજ રનની વિપુલ સમૃદ્ધિ હોવા છતાં ગર્વ હિત અને ગુરૂના સમાગમની ઇચ્છા કરતા તેઓને મોહરૂપી પિશાચ પિતાના પંજામાં સપડાવી શકતો નહિ,
સમ્યકત્વગુણે કરીને શેભતા તેઓ જીનેશ્વરના ધર્મનું આરાધન કરતા હતા. જૈનધર્મની પ્રભાવના વધારતા તેમણે દિશ યાત્રા શરૂ કરી. પૂર્વ પુરૂએ બંધાવેલાં જીનમંદિરાને વંદના કરતા, જીણમંદિરોને પુનરૂદ્ધાર કરવા લાગ્યા, જીનેશ્વરના ધર્મની હીલના કરનારાઓને શામ, દામ, દંડ અને ભેદથી અટકાવ્યા, સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનું સન્માન કરવા લાગ્યા, દાનવડે દીન, દુ:ખી અને રંક જનેનો ઉદ્ધાર કરવા લાગ્યા, કેટલાય નવીન જિનચૈત્યો બંધાવ્યાં
રાજા કનકધ્વજ અનુક્રમે સાકેતપુર નગરે આવ્યા. ત્યાં નગરના ઉદ્યાનમાં અરિહંત ભગવાનનું વિશાળ અને મનહર ચૈત્ય જોઇ ખુશી થયેલા રાજાએ ભગવાનની પૂજા કરી સ્તુતિ કરી, જીનેશ્વરને પૂછ તેમની સ્તુતિ કરી રાજા ચૈત્યગૃહથી બહાર નીકળ્યો, તે એક મોટા વૃક્ષની નીચે મુનિ પરિવારે યુક્ત સૂરીશ્વરને જોઇ હર્ષથી ગુરૂને નો સૂરીએ તેમને ધર્મોપદેશ આપ્યો તે સમયે ત્યાં રાજા પણ પોતાના પરિવાર સાથે ગુરૂની દેશના સાંભળવા આવ્યા હતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #427
--------------------------------------------------------------------------
________________
:
-
એકવીશ ભવને નેહસંબંધ
સાકેતપુરમાં “હે ભવ્ય! મનુષ્યપણું, આર્યક્ષેત્ર, ઉત્તમજાતિ, દીર્ઘ આયુષ્યને ધર્મસામગ્રી એ બધુ પામીને સર્વશક્તિથી તમે ધર્મને વિશે ઉદ્યમ કરે કે જેથી એ બધી સામગ્રી વૃથા ન થાય, વધવૃક્ષને પુષ્પ દુર્લભ હોય છે, સ્વાતિનાં જળ તેથીય દુર્લભ હોય છે, દેવદર્શન પણ દુર્લભ હોય છે, તેથી મનુષ્ય જન્મ પણ પ્રાપ્ત થવો દુર્લભ છે, એવો દુર્લભ માનવભવ મોટા પુણ્યથી તમે પ્રાપ્ત કરી પ્રમાદના વશમાં પડી ધર્મકર્મ ભૂલી હારી જશે નહિ, ભાગ્યયોગે પ્રાપ્ત થયેલા ચિંતામણિ રત્નને કાગડાને ઉડાડવા ફે કે તે કે કહેવાય આ માણસ પૂણ્યથી અનેક રો મેળવી શકે છે. વૈભવ, અધર્ય, ઠકુરાઈ દ્ધિ, સમૃદ્ધિ, સુખ, સાહેબી મેળવી શકે છેછતાં ગયેલી મનુષ્યાયની ક્ષણ કેટી રને આપવા છતાં મેળવી શકતો નથી, તો એવું દુર્લભ મનુષ્યભવનું આયુ પ્રમાદના વશમાં પડી શા માટે હારી જવું? ન ધર્મના અથી મનુષ્યને તે ગુરૂજનની પૂજા, દયા, દાન, જપ, તપ, તીર્થયાત્રા, શાસશ્રવણ અને પરોપકાર એ આઠે કૃત્ય મનુષ્ય જન્મના ફળ સમાન અહોનિશ કરવા યોગ્ય છે કારણકે આ જગતમાં મોહધેલા માનવને ઘડી પછી શું થવાનું છે તેની કાંઈ ખબર પડતી નથી.”
ધર્મ દેશના સમાપ્ત થતાં પુરૂષોત્તમ રાજાના પુરોહિત કપિંજલે ગુરૂને પૂછયું, “હે સૂરીશ્વ! જીવને સદ્દભાવ હેય તે તમે કહે છે તે બધી વાત સત્ય કહેવાય. જતાં કે આવતાં જીવને કેઈએ જે છે કે તમે તેના સર્ભાવ માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #428
--------------------------------------------------------------------------
________________
४२०
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
-
-
આટલી બધી વ્યાખ્યા કરે છે? વસ્તુત: તે કેઈપણ રીતે જીવ દેખાતું નથી. શંખ શબ્દની માફક સંભળાતો નથી. રસ વડે કરીને પણ જણાતું નથી. એવી રીતે કઈ પણ પ્રમાણ વડે આત્માની સિદ્ધિ થતી નથી માટે વાસ્તુત જીવ જ નથી. પાંચ ભૂતથી ઉત્પન્ન થયેલી શક્તિનેજ વિદ્વાને જીવ એવું ઉપનામ આપે છે. ગુડાદિક દ્રવ્યથી જેમ મદ શક્તિ ઉત્પન્ન થાય છે, તેવી જ રીતે મનુષ્ય અને તિર્યંચમાં જેને તમે જીવ કહે છે તે માત્ર પંચભૂતનું જ પરિણામ છે બીજુ નહિ.” એ પિતાને વિદ્વાન મનાવતા કપિંજલે પોતાના જ્ઞાનને ઘડે ઠાલવી દીધો,
નાસ્તિક બ્રાહ્મણ કપિંજલની વાણી સાંભળી જ્ઞાની ગુરૂ બોલ્યા, “હે ભદ્ર! છદ્મસ્થ જી અરૂપી જીવને દેખી શકતા નથી. છતાં શાને કરી ભવનું સ્વરૂપ સમજી શકાય છે. તલમાં તેલ, પુષ્પમાં સુગંધ, કાષ્ટ્રમાં અગ્નિ, દેખાતી નથી છતાં જાણી શકાય છે તેમ શરીરમાં રહેલો આત્મા પણ જાણી શકાય છે, છતાં કેવલજ્ઞાનથી જ તે પ્રત્યક્ષ સિદ્ધ છે.
હે કપિંજલ! તું જે પંચ ભૂતની વાત કરે છે તે બરાબર નથી. કેમકે એ પંચભૂતને તું સચેતન માને છે કે અચેતન? જે સચેતન માનીશ તે સિદ્ધ, એકેબિયાદિ બધા, છવ છે એ સિદ્ધ થયું. જે અચેતન માનીશ તો અચંતન એવા એ પંચભૂત સમુદાયમાં પણ ચેતન શક્તિ શી રીતે પ્રગટ થશે? જે વસ્તુ એકમાં નથી તે સમુદાયમાં પણ રેતીના સમુહની માફક ન સંભવે. કારણકે રેતીના એક કણમાં જેમ તેલ નથી તેમ સમુદાયમાં પણ નથી.”
ઇત્યાદિક અનેક યુક્તિઓ વડે સૂરીશ્વરે કપિંજલને નિરજર કરી દીધે ત્યારે પોતાને કંઈપણ યુક્તિ ન આવડવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #429
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૪૨૧ કપિંજલ મૌન થઈ ગયા છતાં જ્ઞાની એવા સૂરીશ્વર મહ રૂપી મિથ્યાત્વાંધકારમાં ભૂલા પડેલા આ પામર છવપર કરણ લાવીને બોલ્યા, “હે કપિંજલ ! તારે આ કુબોધ સ્વભાવજન્ય નથી, પરંતુ પિતાના પાપે કરીને જાત્યંધ થયેલા તારા મામા કેશવે તને દઢ મિથ્યાત્વ તરફ ખેંચ્યો છે-મોહથી તને ભ્રમિત કર્યો છે. )
કેશવની વાત સાંભળી અનેક વિચારવમળમાં પડેલા પુરૂષોત્તમરાજા હાથ જોડી બે , “ભગવન ! એ કેશવે પરભવમાં શું પાપ કર્યું, કે જેથી તેને આવું અંધત્વ પ્રાપ્ત થયું તે આપ કહે છે?
રાજાના પૂછવાથી પર્ષદાના બોધને માટે ગુરૂએ કેશવનું ચરિત્ર કહેવું શરૂ કર્યું,
મેહનના ભાવમાં વસંતપુર નગરમાં પૂર્વે વીરાંગદ નામે રાજા હતો, ગુણવાન અને ચંદ્રમા સમાન નિર્મળ યશવાળ છતાં એ રાજા મૃગયાને બહુ શેખીન હતો. એક દિવસે અત્યારૂઢ થઈ અલ્પ પરિવાર સાથે મૃગયા ખેલવાને નિકળે, જગલમાં ભ્રમણ કરતાં વનચર પશુઓ તરફ પિતાના અશ્વને દોડાવતે સેવકના કહેવાથી તે રાજા એક શુકરની પછવાડે દેડ અને શરસંધાન કર્યું, - બાણની પછવાડે રાજા પણ વેગથી ધસી આવ્યું. સજાએ શુકરને તે જે નહિ પણ પોતાના બાણથી ચારણને વિધાયેલા એવા ધ્યાનમુનિને જોયા ધ્યાનમાં ઉભેલા મુનિને કલેશ પમાડવાથી રાજા પશ્ચાત્તાપ કરતો મુનિના ચરણે નમ્યો. “ભગવાન ! મારે અપરાધ ક્ષમા કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #430
--------------------------------------------------------------------------
________________
-
-
૪૨૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર આપના જેવા નિરપરાધી મુનિને નાહક મેં પીડિત ક્ય. ઘોરાતિઘોર નરકમાં પણ મને સ્થાન નહી મલે, એ મહા; પાપ મારાં દૂર કરો, હું તમારા શરણે આવ્યું છું.' - રાજા મુનિના ચરણમાં પડી ખુબ પશ્ચાત્તાપ કરવા. લાગે. મુનિએ પિતાનું ધ્યાન પૂર્ણ કરી રાજાને ધીરજ આપતાં કહ્યું. “રાજન ! ભય રાખીશ નહિ, અપરાધીજને ઉપર પણ મુનિઓ કેપ કરતા નથી તે પછી તારા જેવા. પશ્ચાત્તાપ પરાયણ ઉપર તે ક્રોધ શી રીતે કરી શકે ? છતાં કંઈક હિતેપદેશ સાંભળ!
દૂધનું પાન કરનાર માર લાકડીના ઘાને જેતે નથી તેવી રીતે પાપાસક્ત માનવી પણ નરકના ભયને મનમાં લાવતે નથી, ને દુર્લભ મનુષ્યપણ વ્યર્થ ધર્મકર્મ વગર ગુમાવે છે. દિવસે દિવસે આયુ ક્ષીણ થતું જાય છે ને મૃત્યરૂપી રાક્ષસ પકડવાને ઘસી રહ્યા છે તે જ્યાં સુધી એ રાક્ષસે પકડે નથી તેટલામાં મૃગાયારૂપી પાપને ત્યાગ કરી ધર્મને વિશે ઉદ્યમ કર.
નરકાદિક આપવાનું મૂળ કારણ તેમ જ સ્વર્ગ અને મુક્તિની લક્ષ્મીને દૂર કરનાર, દુ:ખની પરંપરાને આપનારી એ જીવહિંસાને હે રાજન ! તું ત્યાગ કર, વિષનું પાન કરી પિતાનું જ અનિષ્ટ કરી રહ્યા છે. જે મહા પાપ રૂપી વ્યાપારે કરી પિતાના કુટુંબી જનેનું પોષણ કરે છે, તે આ ભવમાં દુ:ખી દુ:ખી થવા છતાં તેનું કે રક્ષણ કરી શકતું નથી. માટે હે રાજન ! ધર્મ માર્ગમાં પ્રતિ વાળો થા, કે જે ધર્મ શરીરને નાશ થાય તે પણ પરભવમાં આત્માને સુખ આપનારો થાય છે.”
મુનિના ઉપદેશથી પ્રતિબોધ પામેલો રાજા વીરાંગદ સમ્યકત્વ મુળ બારવ્રતને યથાશક્તિ ગ્રહણ કરી પોતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #431
--------------------------------------------------------------------------
________________
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૨૩ નગરમાં ગયો. તે દિવસથી પ્રતિ દિવસ ધર્મની આચરણ કરતા રાજા અનુક્રમે શુદ્ધ શ્રાવક થયે
એ વસંતપુર નગરમાં જીવાજીવાદિક તત્વનો જાણકાર જનપ્રિય નામે શ્રાવક રહેતો હતો. કદાગ્રહ સહિત અને માર્ગાનુસારી એવા તે શ્રાવક પ્રતિ દિવસ રાજા પાસે આવી શાસ્ત્રની વાત સંભળાવી રાજાને ધર્મમાં સ્થિર કરતો હતો રાજા પણ એ શ્રાવકનું બહુમાન કરતો હતો. એ શ્રાવકની સહાયથી સામાયિક, પૌષધ, જીનપૂજાદિક કાર્ય નિરંતર શુદ્ધપણે કરતો હતો. કારણકે સંસારમાં સાધર્મિક્ષણાની સગાઈ તે જ ખરી સગાઈ છે કે જે સગાઈ ભવાંતરમાં પણ આત્માને સુખ આપે છે.
તે નગરમાં સ્વજન પરિવારથી રહિત, નિધન, મોહન નામે કઈ વિપ્ર રહેતો હતો. તે નાસ્તિક હોવા છતાં આજીવિકા ખાતર જૈન ધર્મને પાળો, લોકેને જૈન ધર્મને ઉપદેશ કરતો ને પોતાનું ગુજરાન ચલાવતો હતે. એણે જીન પ્રિય સાથે કપટ મૈત્રી કરી. એકદા એની સાથે તે રાજાની પાસે આવ્ય, રાજની આગવી જૈનધર્માની પ્રશંસાના પુષ્પને વેરત રાજાના વિશ્વાસનું પાત્ર થયો. રાજાએ તેને પિતાના મુખ્ય જીનમંદિરમાં પૂજારી તરીકે રાખે કે જેથી નગરના મહાજનેને પણ તે માનને યોગ્ય થયે
સંસાર૫ર વૈરાગ્યવાન રાજાએ દીક્ષા ગ્રહણ કરવાને નિશ્ચય કરી મોહનને કહ્યું. “હે ભગુણવાન એવા કેઈક ધર્માચાર્યને તેડી લાવ કે જેમની પાસે હું પરલોકમાં હિતકારી એવા વ્રતને ગ્રહણ કરે, તેમની સેવા કરી સંસાર સમુદ્ર તરી જાઉ. 2
રાજાની વાત અંગીકાર કરી મેહન ચાલ્યો ગયો. પણ તે મનમાં વિચાર કરવા લાગ્યા. “આ રાજા જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #432
--------------------------------------------------------------------------
________________
-
૪૨૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
દીક્ષા લેશે તે મારી આજીવિકા તુટી જશે નો રાજા કિણ જાણે પછી શું કરશે.” એમ વિચારતે કેટલાક દિવસ પછી રાજાની પાસે આવીને કહેવા લાગ્યા. “દેવ! મેં નગરમાં તેમજ બીજે સ્થળે ગુરૂની બહુ શોધ કરી પણ એવા ગુણવાન અને જ્ઞાની ગુરૂ મેં જોયા નહી. કેઈ પરિગ્રહધારી તો કઈ શિથિલાચારી તો કઈ ક્ષાયના ભરેલા. કઇ માયા ૫ટ વૃત્તિથી બાહ્ય આડંબર વાળા જોયા પણ જેમના ચરણ રૂપી યાનપાત્ર વડે સંસાર સમુદ્ર તરી શકાય એવા કે મેં જોયા નહી. માટે હાલમાં તો આપ પુણ્યવાન એવા ગૃહવાસમાં રહે, જ્યાં દાન, શીલ, તપ અને ભાવથી ધર્મ સાધી શકાય છેહું પણ દીક્ષાની ભાવના વાળ છું પણ તેવા ગુરૂના અભાવે દુ:ખે દુખે સંસાર નિભાવી રહ્યા છું”
મોહનના શબ્દો સાંભળી રાજા વિચાર કરવા લાગે અહા ! આ પાપી વ્રતની ઉત્થાપના કરે છે. યતિધર્મ તો મુક્તિની લક્ષ્મી પ્રાપ્ત કરવાનો શીધ્ર ઉપાય છે માટે જીન પ્રિયને પૂછવા દે.” એમ વિચારી મોહનની પાસે જીનપ્રિયને બોલાવી મેહનની વાત અને પિતાનો અભિપ્રાય કહી સંભળાવ્યો, જીનપ્રિય મોહનને ઉદ્દેશી બોલ્યા તુ મોહન છે તે તારું નામ સત્ય છે, કે આ રાજાને પણ તું મુંઝવી નાખે છે. પણ સાંભળ–સાહસિક પુરૂષોને ચપળ ચિત્ત પણ શું કરી શકે તેમ છે? દુર્જય એવા ઈકિયેના વિકારે પણ તેને કાંઈ કરી શકતા નથી. પ્રમાદને ત્યાગ કરી સાવધાન પણે તેઓ વ્રત પાળે છે. સ્વાધ્યાય, ધ્યાન, તપમાં ઉદ્યમવાળા મુનિએનું ચિત્ત કદાપિ ચલાયમાન થતું નથી. અઢાર હજાર શીલાંગ રથના ભારને વહન કરનારા મુનિ એ રથને કયારે પણ અર્ધ માર્ગ છોડતા નથી. કર્મના દોષ થકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #433
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૪૨૫ કેઈને રથ અલિત થઈ જાય તેથી શું અન્ય જનોએ પ્રવૃત્તિ ન કરવી? કઇક પ્રમાદીનું વહાણ સમુદ્રમાં ભાગી ગયું જેથી શું બીજાએ ધન કમાવા સમુદ્રની મુસાફરી ન કરવી? જવરના રોગવાળો કેઈક ઘી ખાવાથી મરી ગયે જેથી બીજા રોગ રહિત જનોએ પણ ઘી ન ખાવું શું?
તે કહ્યું કે સંસાર થકી તારનાર એવા કેઈ ગુરૂ આજે દેખાતા નથી તે તારૂં પ્રગટ બિનવપણું અને ગુપ્ત મિથ્યાત્વ જણાય છે સર્વસંગ રહિત, પંચ મહાવ્રત પાળનાર, પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી ભતા, જ્ઞાન, ધ્યાન અને તપમાં લીન ગુરૂઓ આજે પણ જોવાય છે છતાં તારા જેવાને એવા ગુણવાન મુનિઓ દેખાતા નથી. કારણકે અંધ માણસ નજર સમક્ષ રહેલા ઘટાદિક પદાર્થો પણ જોઈ શક્ત નથી. અરે મૂર્ખ! નિગ્રંથ, સ્નાતક, પુલાક, બકુશ અને કુશીલ એ પાંચ પ્રકારના સાધુએ તીર્થમાં હોય છે તે પણ શું તું જાણતો નથી ?
નિગ્રંથ સ્નાતક અને પુલાક એ ત્રણ હાલ વ્યુછેદ છે પરંતુ બકુશ અને કુશલ જ્યાં સુધી તીર્થ છે ત્યાં સુધી કાયમ રહેશે એ ભૂલીશ નહી. માટે હે મોહન! જો અનંત ભવભ્રમણને ડર હોય તો આ પાપનું તું પ્રાયશ્ચિત્ત કરનારા આત્માને નિર્મળ કર.”
જીનપ્રિયને મેહનને એ પ્રમાણે ઉપદેશ છતાં મોહને પિતાનું પાપ લાગ્યું નહિ. જેથી રાજાએ મોહનને રજા આપી પોતાની પાસેથી દૂર કર્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #434
--------------------------------------------------------------------------
________________
-
-
--
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ગુણધર અને સુમિત્ર - મોહનને દૂર કર્યા પછી જનપ્રિય રાજાને કહેવા લાગે. દેવ ! આપને ધન્ય છે કે આપ નિગ્રંથ થવાને ઈરછા છો, સુખમાં આવા મને ઉત્તમ ને જ થાય. છે તે ગુરૂને જેગ પામી આપના મનોરથ સફળ થાય. હું પણ આપને સહાયકારી થઈશ. આપના પુણ્ય પ્રતાપે આપને નગરના ઉદ્યાનમાં ગઈ કાલે શ્રી જયકાંત મુનીશ્વર પધાર્યા છે તેમની પાસે જઈને આપણે આપણું હિત સાધીયે.
જીનપ્રિયની વાણી સાંભળી પ્રસન્ન થયેલે રાજા ઉઘાનમાં આવી મુનિને નમ્યું ને તેમની ધર્મ દેશના સાંભળી.
હે ભવ્યો ! આ દુ:ખમય સંસારના દુ:ખની શું વાત, કરીયે ? પુરૂષને જન્મતાં પ્રથમ તો ગર્ભાવાસમાં દુ:ખ સહન કરવાં પડે છે. જમ્યા પછી બાલક્ષણાનાં દુ:ખ કયાં ઓછાં છે? મેલીનપણું ગંદાપણું, વિષ્ટાથી લેપાવું તેમજ મલીન શરીરવાળા સ્ત્રીના સ્તનમાંથી સ્તનપાન કરવું એ બધું જ્ઞાનીની નજરે ખુબ વૈરાગ્યનું કારણ છે. તારૂણ્યમાં રોગ શેક, સંતાપ ધન કમાવાનું અને વિરહજન્ય દુઃખ વગેરે અનેક દુઃખો રહેલાં છે. અને વૃદ્ધાવસ્થા તે નરી દુ:ખથી ભરેલી છે, તે હે મનુષ્યો! મનુષ્ય ભવમાં પણ સ્વલ્પ જેટલુંય સુખ નથી તો પછી નરક અને તિર્યંચ ભવની આપદાએનું શું વર્ણન કરીયે?
મનુષ્ય ભવમાં પણ રંક, ગરીબ અને નિર્ધનને દ્રવ્ય કમાવાની ચિંતા, ધનિકને ધનના રક્ષણની ચિંતા, વાંઢા નરને સ્ત્રીની અભિલાષા, ત્યારે પરણેલાને પુત્રની ચિંતા, પુત્ર કે પુત્રી થાય તે પછી એને લગતી ચિંતાને કાંઈ પાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #435
--------------------------------------------------------------------------
________________
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૨૭
આવે છે? એક ચિંતા દૂર થઈ કે બીજી ચિંતા એનું સ્થાન લઇ લે છે માટે એ બધી ચિંતાને ત્યાગ કરી મુક્તિને માગે જવાનો પ્રયત્ન કર,
ગુરૂની વાણી સાંભળી મુક્ત થવાની અભિલાષા વાળા રાજાએ નગરમાં આવી વીરસેન કુમારને રાજ્યપદે સ્થાપન કરી જીનપ્રિય તેમજ મંત્રી, સામંત અને શ્રેષ્ટિની સાથે ગુરૂ પાસે દીક્ષા ગ્રહણ કરી, છઠ્ઠ, અઠ્ઠમ આદિતપસ્યા કરત ને અગીયાર અંગને શાતા રાજા વીરાંગદ મુનિધર્મને સારી રીતે પાલવા લાગ્યો,
સાધુધર્મની દશવિઘ સમાચારીનું આરાધન કરતા ને મુનિગણની વૈયાવચ્ચ કરતાં ખુબ પુણ્ય ઉપાર્જન કર્યું, પ્રાણાતે અનશનપૂર્વક કાળ કરી મહાશુક દેવ કે ઈદ્રપદને પામે. જીનપ્રિય શ્રાવક પણ એ ઈદને મહર્ષિક એવો સામાનિક દેવ થયે. બન્ને મહાશુકદેવપણાનાં દિવ્ય સુખે ભેગવવા લાગ્યા,
પેલે ધિગ જાતિ મોહન ત્યારથી સાધુ હી થઈ સાધુ એનાં છિદ્ર જેવા લાગ્યો. અભિનિવેશ મિથ્યાત્વવાળો તે પૌષધ, પ્રતિકમણના બહાને ઉપાશ્રયમાં જઈ સાધુએનાં ઝીણામાં ઝીણાં છિદ્રને મોટું સ્વરૂપ આપી લોકની આગળ સાધુઓની નિંદા કરતા પણ તેમના ગુણને ગ્રહણ કરતો નહિ,
અરે જુઓ તો ખરા આ સાધુ તો મુખ આડે મુહપત્તિ રાખ્યા વગર બેલ બોલ કરે છે. આ સાધુ બહાર જાય છે ત્યારે હાથમાં દાંડે જ રાખતા નથી. અમુક સાધુ તો દિવસે પણ નિકા કરતા આળસુ બની ગયું છે. ને પેલા સાધુ તે વિકથા કરવામાંથી નવરા જ પડતા નથી. પર્વતીથિએ પણ ઉપવાસ ન કરે એ શું સાધુધર્મ છે? :
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #436
--------------------------------------------------------------------------
________________
૪૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
અમુક સાધુ તે। સૂત્ર પણ બરાબર વાંચતા નથી. કેટલાક સ્વાધ્યાય વગર પાતાના પ્રમાદમાંજ કાલ વ્યતીત કરે છે. ઝ એ રીતે અનગાર મુનિઓના પ્રતિદિવસ અવવાદ ખેલતાં મુગ્ધ શ્રાવકોનાં મન તેણે સાધુ ધર્મથી ભષ્ટ કરી દ્વીધાં.
એ માહન-સાધુ નિંદક પ્રતિદિવસ સાધુ ધર્મની હીલના કરીને સમય નિ^મન કરતાં તેણે મહા પાપકર્મી ઉપાન કર્યું, એ પાપના જોરે તેને આ ભવમાં મુખપાકના રાગ થયા. એ રાગમાંજ મૃત્યુ પામીને વિધ્યાચળની તળે ટીમાં હાથી થયા. ભિલ્લાએ હાથીને પકડી નગરીમાં વેચ્ચા તેને વણીકાએ ખરીદ કર્યાં. વણીકમહાજને રાજાને અર્પણ કર્યાં. આ ારવીર હાથી યુદ્ધમાં ઉપયાગી થશે એમ જાણી રાજાએ એને વૃદ્ધિ પમાડયા. ભવાંતરના સ્વભાવથી હાથીના ભવમાં પણ તે યતિઓના દ્વેષી થયા. એક દિવસે મનમાં સ્વાધ્યાય કરતા સાધુઓના શબ્દ સાંભળી ક્રોધથી ધમધમતા હાથી આલાન સ્તભ તાડી સાધુઆને હણવાને ઢાડયેા પણ માર્ગમાં એક ખાઇમાં પડયા. જેથી એને દેહુ ભાગી ગયા. એના કુંભસ્થળમાંથી મેતી કાઢવા માટે રાજપુરૂષાએ એનુ મસ્તક ફાડી નાખ્યું આ ધ્યાને ત્યાંથી મરણ પામી રત્નપ્રભા નામે પહેલી નરના અતિથિ થયા. ત્યાં ખુબ પાપનાં ફળ ભાગવી ચેન પક્ષી થયા એ ભવમાં ખુબ પાપ કર્મ કરી વાલુકાપ્રભા નામે ત્રીજી નરક પૃથ્વીમાં ગયા. ત્યાંથી નિકળીને સિંહ થયા. એ ભવમાં ખુબ જીવહિંસા કરી પકપ્રભા નરક પૃથ્વીમાં ગયા ત્યાંથી નિકળી ધનપુર નગરમાં કામલી વણીકના ઘેર પુત્ર પણે ઉત્પન્ન થયા તેનુ' નામ સુમિત્ર,
તે સમયે જીનપ્રિય સાતમા દેવલાકથી આયુક્ષયે તે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #437
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૪૨૯
નગરના વિનયંધર શ્રેણીની ગુણવતી સ્ત્રીને પુત્ર થયો તેનું નામ ગુણધર. ગુણધર પણ અનુક્રમે મનહર એવા યૌવન વયમાં આવ્યો,
પૂર્વભવના અભ્યાસથી ગુણધરને સુમિત્ર સાથે મૈત્રી થઈ પણ સુમિત્ર ગુણધર સાથે કપટી નેહ ધારણ કરવા લાગ્યો. જો કે ગરીબ સુમિત્ર અને તવંગર ગુણધર વચ્ચે સ્નેહ અસામાન્ય હતું છતાં ગુણધર સુમિત્રને માનની નજરથી જોતો હતો. અન્યદા માતાપિતાના મૃત્યુ પછી દરિદ્રી સુમિત્ર હવે તદ્દન કંગાળ બની ગયેલ હતો કે માં પણ તે કંગાલપણાથી હાંસીપાત્ર થશે
લોકમાં હાંસીપાત્ર થયેલા સુમિત્રે ધન કમાવા માટે પરદેશ જવાને વિચાર કર્યો. તે માટે સુમિત્રે ગુણધરસાથે પરદેશ સંબંધી વાતચિત કરવા માંડી.
સુમિત્રની વાત સાંભળી એની ઉપર દયા ચિંતવત ગુણધર પોતાની સહાયથી સુમિત્ર ધન પેદા કરે તેથી પિતે પણ એની સાથે પરદેશ જવાને તૈયાર થયોસારા મુહૂર્ત ગુણધર કરીયાણાનાં ગાડાં ભરી સુમિત્રની સાથે દેશાવર નિકળે અનુક્રમે કઇક અટવામાં આવી સાથે ઉતારે કર્યો.
વનની શેભાને જોતા ગુણધર અને સુમિત્ર ફરતા ફરતા એક મોટા પીપળાના વૃક્ષ નીચે આવ્યા, ત્યાં નિરાતે બેસી બન્ને જણા વાતો કરવા લાગ્યા. વનની શીતલ પવનની લહરીઓથી ગુણધર ત્યાં જરીક આડે પડખે થય ને નિદ્રિત થઈ ગયે. ગુણધરને નિદ્રામાં પાણી સુમિત્રે પિતાનું કૌટિલ્ય પ્રગટ કર્યું, ત્યાંથી એકદમ નાઠે ને સાર્થમાં આવી “નાસો! નાસ! ગુણધરને ભિલ્લે લઈ ગયા ને બીજાઓ અહી લુંટવા આવે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #438
--------------------------------------------------------------------------
________________
-
-
૪૩૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર સુમિત્રની વાણી સાંભળી બધા નાસભાગમાં પડ્યા. સુમિત્ર પણ એ સાર્થને સંકેલી લઈને ઝટપટ ત્યાંથી નાશી ગયે, પછી તે એ કરીયાણાના શકટ–ગાડાનો માલેક બની સુમિત્ર રાજી થયો.
બીજો દિવસ થયો તે દિવસના મધ્યાહ્ન સમયે સુમિત્રના પાપથી પ્રેરાયેલ દાવાનળ પ્રગટ થયા. દાવાનળથી ભય પામેલે સાર્થ બૂમો પાડતો નાચવા લાગ્યા, માલ ભરેલાં ગાડાં દાવાનળથી દગ્ધ થઈ ગયાં ને ચાકરે પણ નાશી ગયા. સુમિત્ર નશીબને હાથ દેતા નાઠે તે એક ગુફામાં પેસી ગયે ત્યાં તેને ભિલેએ પકડ્યો ત્રણ દિવસ રાખીને એને છોડી મુકયે મહાકષ્ટથી તે પિતાને ઘેર ગયે.
સાયંકાળે મૃગયા રમવા નિકળેલો શેખરનામે પલીપતિ ત્યાં આવી ચડ્યો. ગુણધરને પોતાના માણસો દ્વારા જાગૃત કરી તેની હકીક્ત જાણું પોતાના સ્થાનકે તેલ લાવી ખાન, પાનથી તેની આગતા સ્વાગતા કરી, - પિતાના માણસે મોકલી શેખર પદ્ધીપતિએ ગુણધરના સાથેની તેમજ તેના મિત્ર સુમિત્રની તપાસ કરાવી પણ તેને પત્તો લાગ્યો નહી. બીજે દિવસે પલ્લી પતિએ ગુણધરને સિદ્ધ રસનું તુંબડું આપીને રવાને કર્યો, પિતાના બે માણસો ગુણધરની સાથે તેને યોગ્ય સ્થાનકે પહેચાડવાને મોકલ્યા. ગુણધર પદ્ધીપતિનો આભાર માનતો તેના સ્નેહ અને સૌજન્યનાં વખાણ કરતાં અનુક્રમે વીરપુર નગરમાં આવ્યું ત્યાં જીણું વણકને ઘેર સુખપૂર્વક રહેવા લાગ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #439
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૪૩૧
કેશવની
કથા
ભુંડે હવાલે ભીખ માગી પેટ ભરતા સુમિત્ર રખડતા રખડતા એક દિવસે વીરપુર નગરમાં આવ્યા ત્યાં ગુણધરના તેને ભેટા થતાં તેને આળખી ગયા. પછી તા કઢ નાટકને ભજવતા ગુણધરના છેડા પકડી સુમિત્ર રૂદન કરતા આપ્યા. હું મિત્ર! સાના કાલાહળ સાંભળી તને જગાડયા વગર હું સામાં આવ્યા તા આપણા માલને ચારતા ભિલ્લુ લાકોને જોઇ આપણા સુભટા સાથે હું તેમની જોડે યુદ્ધ કરવા લાગ્યા પણ મને તેઓએ પકડયા. આપણા માલ બધા ચારીને તેઓ જતા રહ્યા, ત્યાં પેાતાની પલ્લીમાં તેની ઉપર બીજા ભિન્ન લેાકેા ચઢી આવ્યા. તેમની સાથે તેઓ લડથા એ સમયના લાભ લઈ હું મારે જીવ અચાવી સુડીએ વાળી ભાગ્યા. વનેવન તમને શાધતા અનુક્રમે અહીં આવ્યા તા તમને જોઇ હું ખુશી થયા, હું અધુ! પેાતાને ઘેર મુખે રહેતા તમને મેં નાહક કલેશ પમાડચો,” સુમિત્રનાં વચન સાંભળી તેને ઓળખી ગુણધર પેાતાને મકાને તેડી લાવ્યા, ખાન, પાનથી તેને સàાષ પમાડી પાતાની વાત પણ તેને કહી સંભળાવી, પેલી સિદ્ધ રસની વાત પણ સરળ સ્વભાવવાળા ગુણધરે કહી દીધી.
સુમિત્રની પ્રેરણાથી એ રસતુ બી વણીકને ત્યાં થાપણ સુકી બન્ને મિત્ર સકેત કરી ખુબ ધન કમાવા પરદેશ ચાલ્યા. તેઓ તામ્રલિપ્તી નગરીએ આવ્યા, ત્યાં સમુદ્ર કિનારે કટાદ્વીપથી વહાણા આવેલાં હતાં, આ અન્ને મિત્રા તે જોવાને કૌતુકથી ત્યાં આવ્યા. ગુણધરને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #440
--------------------------------------------------------------------------
________________
૪૩૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ઉત્તમ નર જાણું વહાણના માલીકે બધો માલ બતાવી તેની સાથે સોદો કર્યો. પણ પિતાનો માલ થડાક સમય સુધી ત્યાં વહાણમાં રહેવા દેવા વહાણના માલેક સાથે શરત કરી, ગુણધર નગરમાં જવાની તૈયારી કરવા લાગ્યો.
નગરમાં ખબર પડતાં વ્યાપારીઓ સમુદ્ર કિનારે આવી પહોંચ્યા ને માલધણીની તપાસ કરવા લાગ્યા ત્યારે વહાણના માલીકે ગુણધર તરફ અંગુલી નિર્દેશ કરી કહ્યું. “માલધણી તો આ ગુણવાન-ભાગ્યવાન છે. .
વ્યાપારી ગુણધર સાથે સોદો કરી માલ પોતપિતાને ઘેર લઈ ગયા, તેમને નાણાં પણ ગણું દીધાં. ગુણધરે એ નાણું વહાણના માલેકને આપી દીધાં. એ જય વિક્રયામાં ગુણધરને કેટી દિનારને લાભ થશે.
સમુદ્ર મારી ઉપર પ્રસન્ન થયે આજે એમ બેલતા ગુણધરે એ કેટી દિનાર સુમિત્રને આપી દીધા, તોપણ લોભી સુમિત્રની ઇચ્છા તૃપ્ત થઈ નહિ, ને તેણે ચીનદ્વીપ જવાને વિચાર કર્યો. ગુણધર પણ તેની સાથે કરીયાણાનાં વહાણ ભરી ચીનદ્વીપ ચાલે.
ગુણધર ત્યાં પણ પુષ્કળ લાભ પ્રાપ્ત કરી સુમિત્રની સાથે પાછો ફર્યો. માર્ગમાં દુષ્ટ સુમિત્રે રાત્રીને સમયે ગુણઘરને સમુદ્રમાં નાખી દેવાનો વિચાર કર્યો. મધ્યરાત્રીને સમયે ગુપચુપ સુમિત્ર ગુણધર પાસે જવા આવ્યા પણ અંધારી રાત્રીએ દિગ ભ્રમથી પોતે જ સમુદ્રમાં પડી ગયે. * પ્રાત:કાળે સુમિત્રને ન જોવાથી ગુણધર વિલાપ કરવા લાગ્યા. પણ સેવકેએ તેને સમજાવી શાંત કર્યો. અનુક્રમે તે તામ્રલિમી નગરીએ આવ્યું. થોડા દિવસ ત્યાં મુકામ કરી સુમિત્રની શેાધ કરાવી પણ ક્યાંય પત્તો લાગ્યો નહિ પિતાનાં કરીયાણાં વેચી સાર્થની સાથે ગુણધર વીરપુર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #441
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૩૩ આવ્યું. ત્યાં જાણે શેઠને ખુબ ધન આપી રાજ કર્યો, ત્યાંથી પોતાનું સિદ્ધરસનું તુંબડું લઈ ધનપુર નગરમાં આવ્યું. માતપિતાના ચરણમાં નમી સ્વજન અને જ્ઞાતિજનને માનવા ચોગ્ય થયો રાજાએ પણ તેનો સત્કાર કર્યો
સુમિત્રને યાદ કરતા ગુણધર કાલાંતરે પણ સુમિત્રને ભૂલી શકો નહિ ઉદ્યાનમાં રહેલા જ્ઞાની ગુરૂ સુધર્મ મુનિને એક દિવસે ગુણધર વાંદવા ગયે તે સમયે ગુરૂએ જ્ઞાનથી એને વૃત્તાંત જાણી કહ્યું, “હે સૌમ્ય! મેહથી મૂઢ થયેલાની માફક મિત્રને માટે તું શાક શું કરવા કરે છે? મિત્ર અને શત્રનું સ્વરૂપ તું જાણતા નથી.” એમ કહી જિનપ્રિય અને મોહનને સંપૂર્ણ ભવ તેને કહી સંભળાવ્યા. તે પછી ગુણધર અને સુમિત્ર સુધીની સર્વ કર્મકથા કહી દીધી. પૂર્વભવના અભ્યાસથી આ ભવમાં પણ તારી સાથે તે કપટ મૈત્રીથી રહેતું હતું, તને જંગલમાં સુતે મુકી નાશી ગયે ને તારા સાર્થને માલીક થઈ બેઠો તેમજ સમુદ્રમાં તને નાખી દેવા તૈયાર થયેલ તે પોતે જ સમુદ્રમાં પડી ગયે ' નામે સુમિત્ર છતાં કુમિત્ર એ પાપ બુદ્ધિવાળે તે તને વારંવાર કષ્ટમાં નાખવાના પ્રયત્ન કરતો હતો છતાં ધર્મના પ્રભાવથી તારું અહિત તે કરી શકતો નહિ. જે ધર્મના પ્રભાવથી અનેક આફત તરી પાર થયો છે તે ધર્મમિત્રને જ તું સાચો મિત્ર જાણ, એની સાથે મિત્રાઈ કરી તું ભવસાગર તરી જા જે મૂઢ જીવ ગુરૂ ઉપર દ્વેષ કરે છે તે જ રીબાઈ રીબાઈ અકાળમરણે મરી દુ:ખી દુ:ખી થઇ સંસારમાં રડવડે છે.
પિતાની આજીવિકાના ભયથી મોહને સાધુઓની નિદા કરી અનેક પાપયુક્ત મહાગાઢ મિથ્યાત્વ બાંધ્યું,
૨૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #442
--------------------------------------------------------------------------
________________
૪૩૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર જેથી આ ભવારણ્યમાં તે ઘણે કાળ ભમશે, દુ:ખ દારિદ્રય દૌર્ભાગ્ય, રેગ, શાક અને સંતાપથી પરાભવ પામી અનેક દુ:ખ ભોગવશે, જન્મ, જરા અને મરણના અનેક કલેશને સહન કરશે, પણ તું તો ચારિત્ર અંગીકાર કરી છે ભાગ્યવાન ! ભવસાગર તરી જા,
સુધર્મ ગુરૂની વાણી સાંભળી ગુણધર સંસારથી ભય પામતે બોલ્યો “હે ભગવન! સમુદ્રમાં પડેલ સુમિત્ર હાલ કયાં છે તે કહે. »
“સમુદ્રના જલમાં તરફડતાં તેને મોટા જલચર વોએ ફાડી ખાધે, ત્યાંથી મૃત્યુ પામી સાકેતપુર નગરના દરિદ્ર બ્રાહ્મણની દુર્ગના નામે ચીથી પુત્રપણે ઉત્પન્ન થયો. એક વર્ષ પછી મહાદુખે એ બ્રાહ્મણુએ પુત્રને જન્મ આ પૂર્વના પાપકર્મથી જન્મ થતાં તે અંધ થયે, તેના માતા પિતાએ કેશવ નામ રાખ્યું. શ્વાસ, કાસ કંડ ચક્ષ આદિ અનેક રોગથી યુકત કેશવ માતા પિતાને પણ ઉદ્વેગ કરનારે થયે છતાં તે વૃદ્ધિ પામે છે.”
સુમિત્રની ભવ પરંપરાથી ઉદ્વેગ પામેલા ગુણધરે માતાપિતાની રજા લઈ દીક્ષા ગ્રહણ કરી. સમગ્ર શાસ્ત્રના અધિષ્ઠાતા થઈને તે અનુક્રમે સૂરિ પદના ધારક થયા, એવા તે ગુણધર મુની રૂડી રીતે ચારિત્રને પાલતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા, તે જ હું વિહાર કરતા કરતા હાલ તમને પ્રતિબોધવાને અહીંયાં આવેલો છું. વીરાંગ રાજા ચારિત્રને પ્રભાવે સાતમા સ્વર્ગે ગયેલા ત્યાંથી આવી આ સાકેતપુર નગરમાં તમે પુરૂષોત્તમ રાજા થયા છે તે હે રાજન! તમારે પણ હવે આરાધન કરવું તે જ યોગ્ય છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #443
--------------------------------------------------------------------------
________________
-
એક્વશ ભવને નેહસંબંધ
૪૩૫
કનકધ્વજ રાજાની દીક્ષા. ગુણધર મુનીએ કેશવની કર્મકથા કહી સંભળાવી, જેથી પુરૂષોત્તમ રાજાને જાતિસ્મરણ જ્ઞાન થવાથી એણે પિતાને પૂર્વ ભવ જોયે. ગુરૂને કહેવા પ્રમાણે પિતાને ભવ જાણું ગુરૂને નમી બોલે, “હે ભગવન ! ભવાંતરની જેમ આ ભવમાં પણ અમને બોધ કરવાને આપ પધાર્યા એ અમારાં અહોભાગ્ય છે. સંસારથી વિરકત થયેલ હું હવે આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ
રાજ પુરોહિત કપિંજલ પણ જાતિ સ્મરણથી પિતાને ભવ જાણી ગુરૂને નમી બોલે “ભગવન! પણ દુનીતિનું ફલ જોયું છે. તો સંસારથી ભય પામેલા મને દીક્ષા આપી મારો ઉદ્ધાર કરે.”
કપિંજલની વાણિ સાંભળી રાજાએ ગુરૂને પૂછયું, “ભગવન! કપિંજલે દુનયનું ફલ શી રીતે ભેગવ્યું તે કહે. »
“રાજન ! કપિંજલને પૂર્વભવ સાંભળ. વસંતપુર નગરમાં તું જ્યારે રાજા હતા ત્યારે શિવદેવ નામે આ શ્રાવક હતો, તે અણુવ્રતને ધારણ કરનારે ને સામાયિક પૌષધમાં પ્રીતિવાળો, બ્રહ્મચારી હતે સાધુઓની વૈયાવચ્ચ કરનાર હોવા છતાં મેહને એની મતિ ફેરવી નાંખી જેથી સમકિતને વમી તે પણ સાધુઓની નિંદા કરવા લાગે, ગુરૂને વંદન કરવાનું તેમજ તેમને આહારપાણી . આપવાનું છોડી દીધું. વૈયાવચ્ચ કરવા અથવા દર્શન કરવા પણ તે ગુરૂ પાસે જતો નહિ, બલકે મેહનની જેમ સાધુઓની નિંદા કરતા ને તેમની આજ્ઞાની વિરાધના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૩૬
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
કરતા મિથ્યાત્વી એવા તે પાતાને શુદ્ધ શ્રાવક માનતા અનુક્રમે કાળકારી દિલ્મિર્ષિક થયા.
ઢૌર્ભાગ્ય નામ કર્મોના ઉદ્ભયથી ત્યાં પણ સમૃદ્ધ દેવતાઆએ એને પતિ બહાર કર્યાં. તેથી તેણે સ્મશાનાદિકમાં રહીને પાતાના કાલ નિમન કર્યાં. ત્યાંથી ચડાલના કુળમાં અવતર્યાં. અનેક પાપક કરી ત્યાંથી ધૂમપ્રભામાં નારકી થયા એ નારકીની મહાવ્યથા અનુભવી તારો. પુરાહિત કપિ જલ થયા. ભવાંતરના સંબંધથી આજે પણ કષિ જલને કેશવ સાથે પ્રીતિ થઇ. એ કેશવની સંગતથી ફુલને ઉચિત ક્રિયાના પણ ત્યાગ કરી કપિ‘જલ નાસ્તિક થયા છતાં પણ હજી રૂજી પરિણામી હોવાથી શિવદેવના ભવમાં તીવ્ર મિથ્યાત્વ ન આંધવાથી અત્યારે એને જાતિસ્મરણ જ્ઞાન થયું” છે. એ જ્ઞાનથી પાતાના પૂર્વ ભવ જાણી તે પ્રતિબેાધ પામ્યા છે. પણ કેશવ ગુરૂદ્રોહ કરવાથી તીવ્ર અભિનિવેશને ધારણ કરતા ઘણા કાળ ભવારણ્યમાં ભરશે.
જ્ઞાન, ધ્યાન, તપ અને ઉપધાનની વિધિથી શાસનની ઉન્નતિ કરનારા શુદ્ધ સયમ ધારી ગુણીજન એવા સાધુઓની જે અલ્પ બુદ્ધિવાળા પુરૂષા હીલના કરે છે તે આત્માને વારવાર નરકાગારમાં પાડે છે, બ્રહ્મચર્યને ધરનારા શુદ્ધ મુનિવરોના અવર્ણવાદને ખેલે છે તે ભાંતરમાં કાણા, અધા, મહેરા,ડુંડા, મુંગા, દુર્ભાગી દરિદ્રી અને દુ:ખી થયા છતાં સંસારમાં ઘણા કાલ ભમે છે. જીતેઘરના ધર્મને પામીને પણ તે ભવા વમાં ડુબી જાય છે. ' માટે વિવેકી જનાએ તા:સાધુ-મુનિરાજની અવશ્ય આરાધના કરવી. કારણ કે આ દુષમ કાલમાં તરવાને માટે ગુરૂ એ એકજ સાધન વિદ્યમાન છે. ભગવાનની વાણીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #445
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૩૭
જણાવનારા પણ એ જ્ઞાની ગુરૂઓ પોતે જ છે. તેમની વિરાધના લેશ પણ ન થઈ શકે” ગુણધર મુનિએ એ પ્રમાણે કહી પોતાની દેશના સમાપ્ત કરી.
તે પછી પુરૂષોત્તમ રાજાએ પોતાના પુત્ર પુરૂષચંદ્ર કમારને રાજ્યપદે સ્થાપન કરી કપિંજલ વગેરેની સાથે મહામહોત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી,
દિગયાત્રા કરવા નિકળેલા કનકધ્વજ નરપતિ પિતાના બંધુ જયસુંદર વગેરે પરિવાર સાથે ગુણધર સૂરીશ્વરની દેશના સાંભળી વૈરાગ્ય પામ્યા ને જયસુંદરને રાજ્યપદે સ્થાપન કરી દીક્ષા લેવાને તેમને મનોરથ થયો. જેથી તેમણે ગુરૂને વિનંતિ કરી. “ભગવાન ! હું પણ મારા લધુ બાંધવ જયસુંદરને રાજ્ય આપી આપની પાસે દીક્ષા ગ્રહણ કરીશ.” - બાળકે રચેલા ધુલીગ્રહને ડીવાર રમીને પછી તે તેને ત્યાગ કરી દે છે તેમ તમારા જેવા ઉત્તમ નરને મુકિતની વરમાળ માટે પ્રયત્ન કરવા યોગ્ય છે. માટે તમારે હવે ક્ષણભર પણ પતિબંધ ન કરે. ગુરૂનું વચન સાંભળી રાજાએ પોતાના લધુ બાંધવ જયસુંદરને રાજ્ય ગ્રહણ કરવા કહ્યું “હે વત્સ! તું રાજ્ય ગ્રહણ કર, જેથી હુ સંયમને આદરું.
રાજાની વાણી સાંભળી ગદગદિત સ્વરે જયસુંદર બેલ્યો “હે નરેશ્વર! પોતાના પ્રિય જનને કેદખાનામાં ઝીકી પલાયન કરી જવું એ ઉત્તમ નરની રીતિ ન કહેવાય. ગુરૂની વાણીથી વૈરાગ્યવંત હું પણ આપની સાથે દીક્ષા ગ્રહણ કરીશ.” જયસુંદરને દીક્ષાને નિશ્ચય જાણી કનકવજ રાજાએ પોતાની છાવણીમાં સામંત, મંત્રી, સેનાપતિ આદિ સર્વની સમક્ષ કુમાર કનકકેતુને રાજ્યાભિષેક કરી દીધો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #446
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચદ્ર અને ગુણસાગર
મંત્રી, સામંત, સેનાપતિ, મફ્લેશાદિ સાથે કનધ્વજ રાજા અને જયસુંદર યુવરાજે ગુણધર ગુરૂની પાસે મહાસવપૂર્ણાંક દીક્ષા ગ્રહણ કરી. નવેારાજા કનકકેતુ પણ પૂજ્ય એવા પેાતાના વડીલેાને વાંદી શાકગ્રસ્ત થયા છતાં પેાતાના પરિવાર સાથે પેાતાને નગરે ગયા. કનકધ્વજ અને જયસુદર નિર્માળ ચારિત્રને પાળતા, સમિતિ અને ગુસિને ધારણ કરતા રૂડી રીતે જ્ઞાન અને ચારિત્રની આરાધના
ફરવા લાગ્યા.
૪૩૮
દીર્ઘકાલપત ચારિત્રને પાળી પ્રાણાંતે અણુરાણપૂર્ણાંક સમાધિમરણવડે વિજય નામના અનુત્તર વિમાનમાં બન્ને બાંધવા અત્રીશ સાગરોપમના આયુવાળા ઉત્તમ દેવ થયા. એક હાથના શરીરવાળા તે ઉત્પાદ શય્યામાં સુતાં સુતાં પેાતાને સ સમય સુખમાં નિ મન કરે છે. તે ચડવાના મેાતીના ઝુમખામાં ચત્તા નાટારગને જોતા જતા કાલને પણ જાણતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #447
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૪૩૯
-
-
પરિચ્છેદ ૧૦ મે કુસુમાયુધ અને કુસુમકેતુ
અંગાધિપતિ શ્રી જયરાજા जीयात् संखेश्वरः पार्श्व-नाथो विश्वोपकारकः । भृत-भावी-भवद्भाव-विभासनकभास्वरः ॥९॥
ભાવાર્થ–બધા જગત ઉપર ઉપકાર કરનારા, તેમજ ભૂત, ભાવી અને વર્તમાન કાળના ભાવને જણાવવામાં અદ્વિતીય સૂર્ય સમાન શ્રીસંખેશ્વર પાર્શ્વનાથ જગતમાં જયવંતા વ, જય પામો.
આ ભરતાર્ધમાં અંગદેશની રાજ્યધાની ચંપાનગરી સ્વર્ગપુરી સમાન રમણીય અને મનહર હતી, નગરીના રાજા શ્રીજયે શત્રુઓના સમુહને જીતી પિતાનું શ્રી જય નામ સાર્થક કર્યું હતું. એના અંત:પુરની અનેક રાણીએમાં પ્રિયમતીનામે પટ્ટરાણી હતી. અંગદેશની લક્ષ્મી રમા અને રામાને પ્રાપ્ત કરી નરપતિ શ્રી જય સર્વ રીતે સુખી હતે. | કનકધવજ રાજાને જીવ વિજય વિમાનમાંથી પોતાનું આયુ પૂર્ણ કરી પ્રિયમતીના ઉદરમાં ઉન્ન થયે તે સમયે પટ્ટરાણીએ મને હર સ્વમ જેયું. જાણે કે “સિંહાસન પર બેઠેલી પટ્ટદેવીના મસ્તક ઉપર રાજાએ પોતાને મુગુટ આરેપણ કર્યો
સ્વાવસ્થામાંથી જાગૃત થયેલી રાણીએ રાજા આગળ પ્રાત:કાળે સ્વપ્ત નિવેદન કર્યું, તે સાંભળી રાજાએ કહ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #448
--------------------------------------------------------------------------
________________
૪૪૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
તમારે મનેાહર અને રાજ્યભાર ઉપાડવાને સમ પુત્ર થશે.”
રાજાના શબ્દ સાંભળી પ્રસન્ન થયેલી રાણી ગર્ભનું સારી રીતે પાષણ કરવા લાગી, પટ્ટદેવીને જે જે દાઉદ થયા તે રાજાએ પૂર્ણ કર્યાં.
અન્યદા ગ્રીષ્મ ઋતુના કલેશકારી દિવસે આવી પહેોંચ્યા. એ ગ્રીષ્મ રૂતુના એક દિવસે આત્માને શાંતિ આપવા રાજા પટ્ટરાણી સાથે સ રૂતુ ફલદાચી ઉદ્યાનમાં ગયા. કપૂર અગરૂ, કસ્તુરી મિશ્રિત શીતલ વાવનાજળમાં ક્રીડા કરી દ્રાક્ષના માંડવામાં પરિશ્રમ ઉતારતા બેઠા. તે પછી હાથમાં વીણાને વગાડતા કિન્નરાના મનને માહ પમાડે તેવાં એક પછી એક મનેાહર ગીત શરૂ કર્યાં, પટ્ટઢવીના આનંદને માટે રાજા શું શું કરતા નહિ ?
સ્વરૂપવાન, ગુણવાન અને શુરવીર રાજા શ્રીજયના ગુણાથી પ્રસન્ન થયેલી વનદેવી એની સાથે રમવા મના હર રમણીનું સ્વરૂપ કરી રાજા આગળ પ્રગટ થઇ. હાવ, ભાવ અને ચારૂ વચનવર્ડ રાજાની પ્રાર્થના કરી. પરસ્ત્રીના નિયમવાળા રાજાએ એના તિરસ્કાર કરી એની નિ સના કરી. રાજાને સમજાવતાં તે શ્રી ખેાલી. હું સ્વામિન ! હું પરસ્ત્રી નહિ પણ તમારા ગુણેાથી અનુરક્ત થયેલી વનદેવી છું, તા મારી ઉપર પ્રસન્ન થઈ અને અંગીકાર કરો. પટ્ટરાણી પ્રિયમતીને સમજાવી મે’ નગરમાં માકલી દીધી છે. રાજન ! કેવી રૂપાળી એકાંત શાંતિ છે ?”
રે દુષ્ટ ! નિજે ! પાપિનિ ! તું મુરજાતિને પણ લજ્જવનારી છે. ધિક્ છે તારી જાતને ! દૂર થાય છે કે નહિ મારી નજર આગળથી ? રાજાના રાષ જાણી દેવી અત્યારે તા અદૃશ્ય થઈ ગઈ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #449
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ - કપાયમાન થયેલી દેવી બળવાન અને પુણ્યવાન રાજાનું બીજુ તે શું અપ્રિય કરી શકે? પણ વનદેવીએ મધ્યરાત્રીને સમયે પટ્ટદેવીનું નિદ્રાવસ્થામાં હરણ કરી તેને ઘર અરણ્યમાં છોડી દીધી.
પ્રાત:કાળે રાજા નગરમાં આવ્યો. રાજમહેલમાં પ્રવેશ કરી રાજા પટ્ટદેવીના વાસભુવનમાં આવ્યો તે પહદેવી - હાવ ભાવ કરતી રાજાની પાસે આવી કામ વિકારમય ચેષ્ટા કરવા લાગી. એની આ ચેષ્ટા જોઈ રાજા તાજુબ થઈ ગયે, “આ પદવી ન હય, નક્કી પેલી વ્યરીની આ માયા છે હજી પણ તે મારે પીછો છોડતી નથી.” - ક્રોધાયમાન રાજાએ મુષ્ટિને પ્રહાર કરી તેના કેશ ખેંચીને વાસભુવનમાંથી બહાર ખેંચી કાઢી, કાળથી • ભ્રષ્ટ થયેલી મૃગલીની માફક દેવી-પદવી થયેલી તેણી અદશ્ય થઈ ગઈ
રાજાએ પદવીની શોધાશોધ કરી પણ કયાંય પત્તો લાગે નહી, જંગલમાં, વનમાં, ઉપવનમાં ઘોડેશ્વારે તીરની માફક વછુટયા. ચારેકેર શોધખોળ થઈ પણ ક્યાંય પદવીને પત્તો લાગે નહિ, નિરાશ થયેલો રાજા દેવીનું એ કૃત્ય જાણી ધીરજ ધારણ કરી રહ્યો.
સંસારનું સ્વરૂપ ચિંતવતે રાજા સાવધાનપણે બ્રહ્મચર્યને પાળતે મનમાં વિચાર કરવા લાગ્યો “અરે, પુત્ર સહિત કુશળક્ષેત્રે હું દેવીને જઇશ કે તુરતજ હું તે પછી આ અસાર સંસારનો ત્યાગ કરી સંયમ આદરીશ એ દુષ્ટા વનદેવીએ હરણ કરી મારી પ્રિયાને એણે ગમે ત્યાં મુકી હોય ત્યાં એ ધર્મ પ્રસાચે ગર્ભસહિત કુશલ રહે”
શોકથી આકુળ વ્યાકુળ રાજા ભોજનને પણ ત્યાગ કરીને રાજકાર્યથી પરાડભુખ થઈ ગયો ત્યારે મંત્રીઓએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #450
--------------------------------------------------------------------------
________________
૪૪૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજાને ખુબ સમજાવ્યું. મંત્રીઓએ નિમિત્ત જાણનારને રાજા સમક્ષ હાજર કરી પટ્ટદેવીને વૃત્તાંત પૂછયો. પ્રશ્ન લગ્ન અને નિમિત્ત જોઈ નિમિત્તા પણ બોલ્યો, “દેવ! આપનાં પદેવી પુત્ર સહિત આપને કાલાંતરે મેલશે, માટે આપ ચિંતા કરશે નહિ.”
નિમિત્તકના વચનથી શાંત થયેલો રાજા ભેજન કરી દેહને ટકાવતે સમય નિર્ગમન કરવા લાગ્યો,
કુસુમાયુધ ભયંકર અટવીમાં સાવધ થયેલી પટ્ટદેવી પ્રિયમતીએ શું જોયુ? ચારેકેર ઘોર જંગલ જોઈ એના હૈયામાં ધ્રાસ્કો પડે. “અરે! આ શું ! આ તે ઇંદ્રજાળ છે કે ભ્રમણા! મારું વાસભુવન ક્યાં ને આ ઘોર જંગલ કયાં ! રાણી વિલાપ કરવા લાગી. “અરે! શુ વિના અપરાધે રાજાએ મારે ત્યાગ કર્યો! આ ઘોર જંગલમાં મારું શું થશે! નક્કી પરભવનાં મારાં પાપ ઉદય આવ્યાં, કે આ દારૂણ દુ:ખ મને પ્રાપ્ત થયું.”
પટ્ટદેવી વિલાપ કરતી ને શ્વાયદાદિથી ભય પામેલી મનમાં “નમો અરિહંતાણુંને જાપ જપતી મહાકષ્ટ ઉભી થઈ ચારે તરફ અરણ્યની ભયંકરતા જોતી “હવે ક્યાં જાઉ ! વિચાર કરતી પદવી દક્ષિણ દિશામાં ચાલી, સિંહ, વ્યા અને શિયાળવાના શબ્દથી ભયભીત થયેલી રાણીના ચરણ ઉન્માર્ગ ગમન કરવાથી કાંટા કાંકરા વગેરેથી વધાવા લાગ્યા. કષ્ટના આદેશથી મૂછિત થઈ જતી પટ્ટદેવી વનના શીતલ વાયુથી સાવધ થઈ, વળી દુઃખેદુ:ખે માર્ગ કાપતી આગળ ચાલી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #451
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૪૪૩
ભૂખ અને તૃષાની વેદનાથી એ કારમે દિવસ પસાર થ, એ પદવીના કષ્ટથી દુઃખિત સુર્ય પણ અસ્ત થવાની . તૈયારી કરતા હતા તે સમયે તેણુને ભાગ્યયોગે કેઈક તાપસીને ભેટે થયે, ભયંકર અરણ્યમાં મનહર અંગવાળી સ્ત્રીને જોઈ તાપસી તેણીને આશ્વાસન આપી પોતાના આશ્રમમાં લઈ ગઈ. આશ્રમની વૃદ્ધ ગુરૂણીએ રાણીને આશ્વાસન આપી એના દુ:ખનું કારણ પૂછ્યું, પટ્ટરાણીએ પોતાની સર્વ કથા કહી સંભળાવી.
વૃદ્ધ તાપસીએ આશ્વાસન આપેલી પટ્ટદેવી ભગવાનનું સ્મરણ કરતી ત્યાં આશ્રમમાં પોતાને સમય વ્યતિત કરવા લાગી. એ વૃદ્ધ તાપસીએ આશ્રમના કુળગુરૂને વાત કરી પ્રિયમતીને પિતાના વતન મોકલવાની વ્યવસ્થા કરવા જણાવ્યું.
કુલપતિએ કેટલાક વૃદ્ધ તાપની સાથે એક દિવસે પ્રિયમતીને રવાને કરી. ગર્ભને ભારથી ધીરે ધીરે ચાલતી પ્રિયમતી શ્રી પુર નગરમાં આવી, નગરના ઉદ્યાનમાં આરામ લેવા તે સહકારના વૃક્ષ નીચે બેઠી. સમીપે રહેલા જનમંદિરમાં પૂજા સ્તવના જાણી રાણી ન ભુવનમાં, આવી છનેશ્વરને નમી. ભગવાનની સ્તવના કરવા લાગી
તે સમયે જીનસુંદરી નામે શ્રાવિકા આ વિદેશી . સાઘમિકાને જાણ જીનપ્રાસાદથી બહાર નિકળ્યા પછી પૂછયું, “હે બહેન ! તમે કેણ છો? કયાંથી આવે છે? - પ્રિયમતી એને જોઇ રૂદન કરવા લાગી “બહેન ! મારા દુખની શી વાત કહું? ડુસકાં ભરતી ગદગદિત પદદેવી કઇ રૂંધાવાથી કાંઈ બોલી શકી નહિ, તેણીને ધીરજ આપતાં જીનસુંદરી બોલી. “હે ભાગ્યવતી ! આ સંસારનું સ્વરૂપ જ એવું છે જગતમાં નિરતર કેણ સુખી છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #452
--------------------------------------------------------------------------
________________
R
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હે સુક્ષુ! રડીશ નહિ, આ દુ:ખ પૂર્ણ સંસારમાં ડગલે ને પગલે મનુષ્યને દુ:ખ જ પ્રાપ્ત થાય છે. માટે એમાંથી છુટવા તુ એક ધમનું જ આરાધન કર ધર્મ કરવાથી દુઃખમાં પણ પ્રાણીને શાંતિ વળે છે-દુ:ખને નાશ થાય છે. રેગીને ઔષધની માફક દુ:ખીને ધર્મ એ પરમ ઔષધરૂપ છે.
જીનસુંદરી આશ્વાસન આપી રાણીને પોતાને ઘેર તેડી લાવી, તેના માતાપિતાને આ દુ:ખી સ્ત્રીએ બધી વાત કહી સંભળાવવાથી જીનસુંદરીના માતા પિતાએ તેણીને પોતાની પુત્રીની માફક રાખી
અનુક્રમે શુભ દિને રાણીને પુત્રને પ્રસવ થા. એ રાજપુત્રને નિરખી પ્રસન્ન થયેલા ધનંજય શ્રેષ્ઠીએ રાજાને પ્રસન્ન કરી કેદીઓને છોડાવ્યા તેમજ મો જન્મમહોત્સવ કર્યો. પુત્રનું નામ કુસુમાયુધ રાખ્યું. બાલકુસુમાયુધ એ ધનંજય શ્રેણીના ઘેર વૃદ્ધિ પામતો અનુક્રમે બે વર્ષને થયો,
તે સમયે એ શ્રીપુરનગરને વાસવદત્ત નામે સાર્થવાહ ચંપાનગરી તરફ જવાને તૈયાર થયે, એ વાત જાણીને ધનંજય શ્રેષ્ટીએ સાર્થવાહને પોતાની પાસે બોલાવી સર્વે હકીકત સમજાવી, પ્રિયમતીને પુત્ર સહિત વસ્ત્રાભરણથી સત્કાર કરી વાહન તથા માણસને બંદોબસ્ત કરી તેના સાથે ચંપા તરફ રવાને કરી.
વાસવદત્ત સાર્થવાહ શ્રીપુરથી પ્રયાણ કરતે અનુક્રમે શિવવર્ધનપુર નગરમાં આવ્યો અને નગરના ઉદ્યાનમાં પડાવ નાખે, સાર્થવાહની સાથે આવેલી પ્રિયમતીએ પણ ત્યાં જ આમ્ર વૃક્ષની નીચે મુકામ કર્યો
એ સમયે શિવવર્ધનનગર શ્રી સુંદર રાજા ગુરૂ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #453
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૪૫
પાસે ધર્મ સાંભળી દીક્ષા લેવાને તૈયારી કરી રહ્યો હતો. રાજાને લઘુ બાંધવ યુવરાજ પુરદર પણ રાજ્યને નહિ ઇચ્છત વડીલબંધુ સાથે દીક્ષા લેવા તૈયાર થયે હેવાથી રાજ્ય કેને અર્પણ કરવું તે માટે બધા રાજપુરૂષો વિચારમાં પડી ગયા હતા
રાજાએ કંઈક નિશ્ચય કરી પંચદિવ્ય કર્યા, મંત્રી આદિ પરિવાર સહિત રાજા પંચદિવ્યની પાછળ ચાલે. એ પંચદિવ્ય નગરીમાં ભમીને ઉદ્યાનમાં જ્યાં સાર્થવાહને પડાવ હતા ત્યાં આવ્યાં, બાળક કુસુમાયુધ જ્યાં રમત કરી રહ્યો હતો ત્યાં આવી સ્થિર થઈ ગયાં, ગજરાજે કલશનું જળ એ બાળકુમાર ઉપર નામી કુમારને પોતાની સંઢ વડે ઉચકી સ્કંધ ઉપર મુકી દીધો. પછીતો રાજા અને યુવરાજ એની માતા સહિત બાલકુમારને મહોત્સવ પૂર્વક નગરમાં લાવ્યા
રાજમંદિરમાં કુમારને ઉચ્ચ પદે સ્થાપન કરી એ બને બાંધવો પ્રિયમતીને કહેવા લાગ્યા, “હે માતા ! તમે આ રાજ્યને ગ્રહણ કરે કે તમારી સહાયથી અમે દીક્ષા ગ્રહણ કરીએ..
એ અવસરે સાર્થવાહે આવી રાજાને અરજ કરી “હે મહારાજ ! અંગદેશના અધિપતિ શ્રી જય રાજાના આ પદદેવી, મારે ચંપામાં જઈને મહારાજને સોંપવા એવી મને ભલામણ છે તે આપ એમને મુક્ત કરે છે રાજન્ ! કલિંગાધિપતિની રાજકુમારી પ્રિયપતીને પણ શું આપ જાણતા નથી?
સાર્થવાહની વાણી સાંભળી અને રાજપુર-બાંધવો, પ્રિયમતીના ચરણમાં પડી બોલ્યા. ત્યારે તમે તે અમારાં રાશી થાઓ. . .
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #454
--------------------------------------------------------------------------
________________
-
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર રાજાએ સાર્થવાહને સર્વે હકીકત સમજાવી શ્રી જયરાજાને જણાવવાનું કહીને માન સન્માન સહિત ચંપાનગરી તરફ રવાને કર્યો.
મંત્રી, સામંત, સેનાપતિ આદિ રાજપુરૂ અને પ્રજા સમક્ષ કુસુમાયુધને રાજ્યાભિષેક કરી અને બાંધવોએ દીક્ષા ગ્રહણ કરી.
૩
શિવવર્ધનપુરમાં રાજા કુસુમાયુધ પૂર્વભવના પુણ્યોદયથી મંત્રી, સામંત અને સેનાધિપતિના પ્રતાપે અખંડિત શાસનવાળે થયો એકદા બાળરાજા કુસુમાયુધ રાજસભામાં બેઠેલ હતો, મંત્રીએ આદિ રાજપુરૂ રાજસભામાં બેઠા બેઠા બુદ્ધિ પ્રતાપથી રાજ્યશાસન સ્થિર કરી રહ્યા હતા, તે સમયે અવંતિ દેશના રાજા રાજશેખરને દૂત રાજસભામાં હાજર થઈ કુસુમાયુધને કહેવા લાગે. - “હે રાજન! મારા સ્વામી અવંતીરાજ રાજશેખર તેમણે મને શ્રીમુખે તમને કહાવ્યું છે કે હાથી, ઘોડા રથાદિક સમૃદ્ધિ અને સમર્પણ કરી તમે મારી તરફ ભક્તિભાવ બતાવે, કારણ કે મારે આશ્રય કરવાથી અન્ય કે રાજાઓ તમને હેરાન કરશે નહિ ને સુખેથી તમે રાજ્ય કરશે.'
દૂતનાં વચન સાંભળી મુખ્ય મહામંત્રી શાલ બોલ્યા “અરે વાચાળ! તું જેમ તેમ શું બાકી રહ્યો છે પણ બાલ સ્વભાવી કુસુમાયુધ સેવા કરવાનું જ જાણતો નથી, • હય, ગજ, રથાદિક સાથે કીડા કરવાની ઈચ્છાવાળે આ રાજા તને ગજાદિક શી રીતે મોકલી શકે ? છતાં તમારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #455
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
४४७
હયાદિકની જરૂર હોય તે તમારે ધનભંડાર મોકલે એટલે ખરીદ કરી મોકલી.”
શાલમંત્રીની વાણું સાંભળી જાણે આ રાજ્ય સત્વ વગરનું હોય તેમ સામાન્ય મનુષ્યના જેમ કેપને ધારણ કરી દૂત બોલ્યો, “આવા મંત્રીઓથી જ કુસુમાયુધ ચિરકાલ પર્યત રાજ્ય કરશે શું ? દીર્ઘદશી મંત્રીઓથી રાજા પિતાનું સામ્રાજ્ય ચલાવે છે, તમારા જેવાથી નહિ,
હે મંત્રી! પોતાનાથી બલવાનને કંઇક ઉપહાર આપી અથવા તે નમસ્કાર કરી પ્રસન્ન કરો, પણ અભિમાની વચને બોલી કોપાયમાન કરવાથી શું ફાયદો ? જે પ્રણામથી વશ થાય તેને કપાવવામાં ખરાબી જ થાય. કારણકે નખધ કાર્યને પરશુથી છેદવાને આરંભ ન કરે. આ રાજશેખર રાજા નમસ્કાર કરનારને કલ્પવૃક્ષ સમાન છે. ત્યારે અભિમાનીને તો યમ જેવો ભયંકર છે માટે એની સેવાને સ્વીકાર કરી તમે વૃદ્ધિ પામે. - “બહુ દોઢ ડાહ્યો છે કંઈ, નફટાઇની તે કંઈ હદ છે જે એને સ્વામી તે સેવક, જાણે કે એ રાજાની મહેરબાનીથી જ કુસુમાયુધ રાજ્ય કરતે હેય ને શું પણ રે મૂઢ! બાળ એવા આ કુસુમાયુધને વશ કરવા જતાં તારા સ્વામી કયાંય એનું રાજ્ય ના ગુમાવે, કારણકે બાલક એ પણ સિંહનો શિશુ કાંઈ ઢાંના ટેળાથી પરાભવ પામતા નથી.” શાલ મંત્રીએ ક્રોધથી ધુંવાપુવા થઇ દૂતને રાજસભામાંથી કાઢી મુકાવ્યો.
અપમાનની આગથી જલતા દૂતે અવંતીમાં આવી પિતાના સ્વામીની આગળ સર્વ હકીકત વિસ્તારથી કહી સંભળાવી બળતામાં ઘી હોમ્યું. રાજશેખર રાજાના શાંત હૃદયને ખુબ ડાળી-વલોવી નાખ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૪૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર - “આહ! એક નાના બાળકને આ મિજાજ ! નક્કી છે મરવાની થાય ત્યારેજ વાઘરીવાડે જાય છે. વિનાશકાળે પાસે આવે છે ત્યારેજ બુદ્ધિમાં વિકાર-ફાર થાય છે. રાજા તો નવો ને બાલક છે પણ એના મંત્રીઓ પણ શું સવપરના બલથી અજ્ઞાત છે કે ઉદ્ધતાઈ કરી રહ્યા છે-નાહક પોતાનો ક્ષય કરાવી રહ્યા છે. એમ બેલતો રાજા રાજશેખર ચતુરંગી સેનાથી પરવારેલે, ક્રોધથી અધરને સાત મહામંડલને ધ્રુજાવતો કુસુમાયુધ ઉપર ચડી આવ્યો.
શિવવર્ધનપુરમાંથી નિકળેલો સાર્થવાહ વાસવદત્ત શીવગતિએ ચંપામાં આવી ચંપાપતિને નમ્યો. “દેવ! દેવી, રાજકુમાર અને નવીન રાજ્યના આવાગમનવડે આપ વૃદ્ધિ પામ! ચંપાનેરેશ આગળ ભેટ ધરી સાર્થવાહ બોલ્યો. - સાર્થવાહના વચનથી વિસ્મય પામેલે રાજા બે “શેઠ! જરા સ્પષ્ટતાથી કહે. તમારા કથનને ભાવાર્થ શું છે? સાર્થવાહે દેવીની પુત્રની અને રાજ્ય પ્રાપ્તિની વાત નરપતિને કહી સંભળાવી.
પિતાના કુટુંબની કુશળતાની વધામણિથી પ્રસન્ન થયેલા રાજાએ સાર્થવાહને ખુબ ધન આપી રાજી કર્યો અને સાર્થવાહન કર માફ કર્યો. - સાર્થવાહને રાજી કરી ચંપાપતિ તરતજ મંત્રી સામંત સેનાપતિ આદિ પરિવાર સાથે શિવધનપુરમાં આવી પ્રિયા અને પુત્રને મળે. પ્રિયમતીએ પિતાના પિતાને પણ સમાચાર મોકલવાથી માનતુંગ રાજા પણ પોતાના પરિવાર સાથે પુત્રીને મળવા આવી પહો . 6 ચરમારફતે અવંતીપતિને માર્ગમાં આ સમાચાર મલતાં એના હૈયામાં માટે ધ્રાસ્ક પડ્યો. “અરરર! આ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #457
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહુસ બ ધ
૪૪૯
શું થઇ ગયુ... ! શ્રીજયરાજા તા મારા મિત્ર ! એના જ માળ પુત્ર સામે લડાઇ ! અંગ અને કલિંગના એ મન્ને રાજાએને હવે હું શુ` મુખ બતાવું?” પેાતાના અવિચારી કાર્યાંથી અવંતીતિને બહુ પશ્ચાત્તાપ થયા, “અરે! મારે શી ન્યૂનતા હતી ! અવીદેશનું વિશાળ સામ્રાજ્ય છતાં મે' લાભથી બીજાનું રાજ્ય પડાવી લેવાની ઇચ્છા કરી. મારી એ લાભ વૃત્તિને ધિક્કાર હે ! પૂર્વના પુણ્યથી રાજ્ય પ્રાપ્ત કરનારને ગમે તેવા ક્રોધી ને મળવાન પણ શું કરી શકે? દેવ તુષ્ટમાન થાય તાય નિર્જાગીને તે શું આપી શકે તેમ છે! માટે હવે તા એ બન્ને રાજાઓને ખમાવ્યું, કારણકે બાજી બગડી ગઇ હોય તેા પણ અધવચથી પણ ડાહ્યા માણસા સુધારી લે છે.” વિચાર કરી અવતીરાજ પાતાના સુંદર નામે મત્રીને સમજાવી એ રાજાઓની પાસે માકલ્યા.
સુંદરમંત્રી શિવવનપુરમાં આવી શ્રીજય અને માનતુંગ નરપતિને નમ્યા અને પાતાના સ્વામી વતી ખેલ્યા “મહારાજ ! અમારા સ્વામીએ આપના પુત્ર ઉપર જે કટક આર્જ્યુ છે તે અપરાધને આપ ખમા!
જયભૂપતિએ સુંદર મંત્રીનું સ્વાગત કરી સાલકારથી એનું સન્માન વધાર્યું, “તમારા સરખા સજ્જનને તે ચેાગ્ય છે કારણકે સજ્જન પુરૂષ। અવિચારી કાંઇપણ કરતા નથી. ભુલેચુકે જો કદાચ અકૃત્ય થઈ જાય તા સત્ય સ્થિતિ સમજાતાં તરતજ અટકી જાય છે ને તેમને કરેલા અકાર્યના પસ્તાયા થાય છે. અમને એ રાજા સાથે મલ્યાને ઘણા સમય થયા છે. તેા અવતીપત્તિ ભલેને અહી આવે ને અમારા મહેમાન થઇ જાય.” એમ કહી જયભૂપત્તિએ પેાતાના મત્રી આદિ પરિવારને સુંદર મત્રી સાથે માકલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #458
--------------------------------------------------------------------------
________________
૨૪૫૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
રાજશેખર રાજાને પણ તેડાવ્યા. રાજાને ખુબ માન આપ્યું. ત્રણે રાજાઓના મેલાપથી એ નગરનું નામ ત્યારથી રાજપુર રાજનગર થયું.
રાજા રાજશેખરે કુસુમાયુધને જોઇ પ્રસન્ન થઇ તેના પુણ્યથી આકર્ષાઇ રૂપવાન એવી પાતાની ત્રીશ કન્યાઓ પરણાવી.
ત્યાર પછીના એક દિવસે શિવવનપુરના ઉદ્યાનમાં શ્રીગુણસાગર કેવલી ભગવાન સમવસર્યાં. વનપાલકે નગરમાં આવી જયભૂપતિને વધામણ આપી. હે નરરાજ ! સહસ્રામ્ર વનને વિષે સુરાસુર અને મનુષ્યાથી પૂજાતા શ્રીકેવલી ભગવાન પધાર્યા છે સમવસર્યો છે.”
વનપાલકની વધામણિથી રાજાએ તુષ્ટમાન થઇ વનપાલકને ખુબ દાન આપી રાજી કર્યાં, પ્રભુ ઉપર ભક્તિવાળા ત્રણે નરપતિએ પાતપાતાના પિરવાર સાથે ગુરૂને વાંઢવા ઉદ્યાનમાં આવ્યા. ભગવાનને નમી વાંદી દેશના સાંભળવા હાથ જોડી તેમની સન્મુખ બેઠા, કારણકે ઉપદેશ આપનારા ગુરૂ પણ જ્ઞાની હતા, જ્ઞાનથી આ ત્રણે નરપતિઓને ધર્મને યાગ્ય જાણી ગુરૂમહારાજે પણ દેશના શરૂ કરી.
૪
માહરાજાનું સામ્રાજ્ય.
હું ભળ્યે ! આ મનુષ્ય ભવના જલના પરપોટાની માર્કક ચપળ જીવિતવ્યમાં આમહિત કરી લેવું એજ સાર છે. કામદેવની પીડાથી મુક્ત રહી ક્રોધાદિકના ત્યાગ કરવા અને ધર્મને વિષે પ્રીતિ કરવી. છ
(C ભગવાનની વાણી ગ"ભીર હાવાથી મૂઢ એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #459
--------------------------------------------------------------------------
________________
'એક્વીશ ભવન નેહસંબંધ
૪૫૧
અમે એના પરમાર્થને સમજી શકતા નથી.” માનતુંગ નરપતિએ વચમાં કહ્યું,
“મહારાજાએ અજ્ઞાનરૂપી મદિરાપાન તમને કરાવેલું હેવાથી શાસ્ત્ર વચનને પરમાર્થ તમારાથી સમજાત નથી.” કેવલી ભગવાનનાં વચન સાંભળી કંઈક હસીને રાજશેખર રાજા બોલ્યો
“ભગવન! આપે મહારાજા કહ્યો તો હવે આપ સ્પષ્ટતાથી કહો કે એ મોહરાજા કેણ છે? એને રાજ્યાદિક પરિવાર પણ અમને સમજાવે.”
અવંતીરાજનાં વચન સાંભળી મોહનૃપની વ્યાખ્યા કરતા કેવલી ભગવાન બોલ્યા, “પરમહંત ધર્મરૂપી નરપતિને સુબોધ નામે દૂત સુદર્શન નામે ચુર્ણ તમને આપશે ત્યારે શાસ્ત્રની વાતને સત્ય પરમાર્થ તમારાથી સમજાશે, એ સુબોધ નામે દૂત હવે શીઘ્રતાથી તમારી પાસે આવશે, પણ તે પહેલાં પ્રથમ તમે મોહરાજાનું સ્વરૂપ જરા સાંભળો.
અનેક પ્રકારના આશ્ચર્યથી ભરેલા આ સંસાર રૂપ નગરમાં સુર, અસુર અને નરનાથ પર અખંડિત આજ્ઞા પ્રવર્તાવનાર કર્મ પરિણામ નામે રાજા મોટા વિસ્તારવાળા રાજ્યને : માલિક હતો, તેને કાલપરિણતિ નામે રાણ સ્વામીના સિદ્ધાંતને અનુસરનારી હતી. અનાદિ કાળથી સુખ ભોગવતાં તેમને મોહ નામે કુમાર થયા, ત્રણ જગતપર માટે પ્રભાવ પાડનારે તે સારી આલમ પર પિતાના પરાક્રમથી રાજ્ય કરતા હતા. રાગદ્વેષાદિક તેના સુભ હતા, - મેહ સિવાય બીજાપણ સાત વ્યસન રૂપ સાત કુમાર હતા. પિતા ઉપર ભક્તિવાળા એ પુત્રો નિરંતર ભવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #460
--------------------------------------------------------------------------
________________
૪૧૨
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
પ્રાણીઓને પાતપાતાના પંજામાં જકડીને સૌંસારમાં સ્થિર કરતા હતા. પુત્રાના પરાક્રમથી પ્રસન્ન થયેલા રાજા ક પરિણામ એક દિવસે પાતાની પ્રિયા કાલપરિણતિને કહેવા લાગ્યા.
፡፡ માકુમારને રાજ્ય પર સ્થાપન કરી આપણે હવે સુખે સુખે કાળ નિમન કરીયે. ” કાલરિણતિએ પણ તે વાત અંગીકાર કરવાથી મેાહકુમારને રાજ્યપર સ્થાપન કરી બાકીના કુમારીને તેમની શક્તિ ચેાગ્ય અધિકારપદે સ્થાપન કરી કપરિણામ રાજા રાજ્ય ભારથી નિવૃત્ત થઈ નવારાજા માહનૃપને શિખામણ આપવા લાગ્યા હે વત્સ ! પહેલાં યુવરાજપણામાં પણ તું જગતપર સ સત્તાધિકારી હતા. તે હવે તેા રાજતેજથી વધારે પ્રતાપવાળા થઈ સામ્રાજ્યનું રક્ષણ કર કે જેથી કોઇપણ પ્રાણી આપણા સામ્રાજ્યમાંથી છટકી શકે નહિ ?
જગત ઉપર માહરાજાનું સામ્રાજ્ય એ રીતે સારી રીતે જામે છે. એક દિવસે સ’સાર નગરમાં બૂમાબૂમ મચી રહી. મેટા કાલાહલ થયા. “હું સુભટા! દાડા!ઢાડા!
આ ચારિત્રરાજાનું-ધરાજાનું સૈન્ય ધસી આવ્યુ છે તે પ્રજાના લેાકેાને આપણી પ્રજાને હરી શિવનગરીમાંપેાતાની નગરીમાં લઇ જાય છે.”
માહુરાજાની સભામાં આ પાકાર પડવાથી ક્રોધથી ધમધમતા માહરાજા ધર્મરાજની સામે યુદ્ધ કરવાને તૈયાર થયા. “રે મંત્રી! આ શું જીલમ ! એવા કાણુ એ માથાના છે કે મારી છાયામાંથી મારી પ્રજાને હરી જાય છે ? હે. રામદ્રેષ સુભટા! અદ્વિતીય પરાક્રમવાળા તમે તમારી સેના સાથે તૈયાર થાઓ ! હું મિથ્યા મી! રાજના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #461
--------------------------------------------------------------------------
________________
=
=
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૫૩
કારેબાર તુ કે ચલાવે છે? તું મંત્રી છતાં આ ચારિત્ર મારી પ્રજાને હરી જાય છે તે જોત-જાણતા નથી શું?
મહારાજાને કલકલાટ સાંભળી અવિવેક રૂપી મંત્રી બેલ્યો “હે દેવ! આપ પ્રસન્ન થાઓ, ખેદને દૂર કરી મારી વાત સાંભળે. પૂર્વે તમારા પિતાએ ચિર સ્થિતિ નામની તમારી માસીના વિવાહ સમયે જગતપુરમાંથી કન્યાદાનમાં એક સીત્તર નગર ભેટ આપેલાં હતાં, એ બધાંય તમારી માસીએ ધર્મરાજાના આશ્રય-આધિપત્ય નીચે મુક્યાં, ત્યાંના જે જે પ્રજાજનોએ ધર્મરાજાને આશ્રય લીધો તેમને ધર્મરાજા સુખ સમૃદ્ધિ આપવા લાગ્યા. જે લેકે અધિકાધિક ધર્મરાજાની સેવા કરવા લાગ્યા તેમને ખુબ આપવા માંડયું. ધર્મરાજાએ અહંત ચકી, બળદેવ, વાસુદેવ વગેરેની સમૃદ્ધિ પણ આપવાથી લેક ધર્મમાં ઉજમાળ થવા લાગ્યા, સુખની ઇચ્છાએ પણ લેકે ધર્મની સેવા કરવા લાગ્યા,
હે નરપતિ! મિથ્યાત્વ દર્શનાદિક તમારા મંત્રીઓએ દુર્ગતિમાં ફેકેલા તમારા પ્રજાજનો પણ ત્યાંથી કાળસ્થિતિ પૂરી કરી નિકળેલા તે પણ દુઃખથી ખેદ પામેલા છતાં ઘર્મરાજાની સેવા કરવા લાગ્યા. ધર્મરાજાનું રાજ્ય અનુક્રમે આ રીતે ધીરે ધીરે વૃદ્ધિ પામવા લાગ્યું, : ચિરકાળ પર્યત રાજ્ય ભગવી ધર્મરાજાએ પોતાના જયેષ્ઠ પુત્ર યુવરાજ ચારિત્રને રાજ્યપદે સ્થાપન કર્યો પરેપકાર રસિક ચારિત્ર નૃપને દીનજને વિનંતિ કરવા લાગ્યા. “હે સ્વામીન 'મોહરાજાના ભૂલ્યાથી પીડા પામેલા અમને તમારા શરણમાં લે. અમને નિર્ભય સ્થાનક બતાવે કે જ્યાં મોહ રાજાના સુભટો અમને પીડે નહિ.”
એમની દીનવાણી સાંભળી ચારિત્ર ભૂપ બોલ્યા, “હે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #462
--------------------------------------------------------------------------
________________
૪૫૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિવેકી જ! મારે આશ્રય કરી મુક્તિ નગરીમાં જાઓ, ત્યાં તમને કઈ હેરાન કરી શકશે નહિ. એ મુક્તિનગરી (નિર્ભય નગરી)માં જવા માટે તમારે નિસરણની ખાસ જરૂર છે પણ આજે નિસરણ (ક્ષપકશ્રેણિ)ને વિરહ હેવાથી તમે વિવેકરૂપ પર્વત ઉપર ચઢી જાઓ કે ત્યાં તમને મોહના સુભ હેરાન કરશે નહિ” એ પ્રમાણે કહી ચારિત્ર ભૂપતિએ સદાગમની સાથે વિવેસ્પર્વત ઉપર ચઢાવ્યા. પછી તે વિવેકારૂઢ થયેલા એ પ્રજાજનને જોઈ આપણા સુભ પાછા પડવા લાગ્યા. વિવેકારૂઢ થયેલ તે પુરૂષ કેવલજ્ઞાનથી મુક્તિનો માર્ગ જોઈ ત્યાં ચાલવા લાગ્યા. તે વારે નામ, ગોત્રાદિક ચારે તમારા બાંધે એમને પકડવા ઘસ્યા પણ તેય નિરાશ થઈને પાછા ફરી ગયા છે તેમને આ બધે પિકાર છે, તે હે દેવ! અત્યારે વ્યર્થ પ્રયાસ કરવાથી શું ? અવિવેકની વાણી સાંભળી મહારાજા ઝંખવાઈ ગયા
અરે! અરે! આટલી બધી વાત આગળ વધી ગઈ છે? તે પણ તું હવે બધા પ્રાણીઓને અજ્ઞાન રૂપી મદિરાનું પાન કરાવ, કે જેથી તેઓ અધર્મમાં પણ પ્રીતિવાળા બનેરુ મહતૃપની વાણી અંગીકાર કરી અવિવેકે તુરત જ એ વાતને અમલ કરી રાજાને સમાચાર આપ્યા
છતાંય મહરાજ અવિવેકને સાથે લઈ નગરનગર ભમવા લાગ્યો તો લોકોને અજ્ઞાનરૂપી મદિરાથી નષ્ટ ચેતના વાળા થઈને યોગ્ય શું કે અગ્ય શું ? ખાવા યોગ્ય શું કે અભક્ષ્ય શું? ધર્મ શું કે અધર્મ શુ? એવા કાર્યાકાર્યથી રહિત જયા પણ પોતાની માસીના નગરમાં લોકોને ધર્મ ધર્મ કરતા જોઈ મુખ મચકડત મહ૫ બે અરે! શું આ લોકોને તે મદિરાપાન કરાવ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #463
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવના સ્નેહસંઅધ
નથી કે, ધર્મ ધર્મ કરતા રહ્યા છે ”
૪૫૫
આ બધા શુ ખખડી
માહની વાણી સાંભળી અવિવેક હાથ જોડી ખેલ્યા. ધ્રુવ ! આ બધા પણ અજ્ઞાન મદિરાના પાનથી ભાન ભૂલેલા જ છે. જો કે આ બધા ધર્મની વાતા તેા કરી રહ્યા છેલાકાને ધર્મને નામે રમાડી રહ્યા છે. એ ક્હાને તે પાતપાતાના વાડા અનાવી રહ્યા છે ફક્ત જનરજન માટેજ આ બધું થઈ રહ્યુ છે બાકી તેમનાં હૈયાં તા ધના પરમાથી ઉલટી દિશામાં જ ફફડી રહ્યુ છે. સત્ય સ્વરૂપથી તા તે બિચારા હંગાયેલા છે. હે દેવ! આપ જરા સુક્ષ્મતાથી આ ધર્મને પાકારનારાઓ તરફ જોશા તેા તેઓ વિવેકપ ત ઉપર હજી ચઢેલા નથી. શમાદિક મિત્રાની ઓળખ વગરના વાત વાતમાં લડી ઝઘડા કરનારા ઇર્ષ્યાકિ દાષવાળા છે. શુદ્ધ ચારિત્રની સેવાથી રહિત તેમજ સમિતિ અને ગુપ્તિ વગરના આપને જણાશે. ” વિવેકે આ લાકાની વસ્તુ સ્થિતિ સમજાવવા છતાં માહ નરપતિ માલ્યા.
“ અરે ! આ બધું તું શી રીતે જાણી શક઼યા?” માહ રાજાના એ પ્રશ્નના જવાબ આપતા વિવેક આલ્યા. “ રાજન! મિથ્યાદર્શોન મંત્રીની આજ્ઞાથી જીવાને હરવા હું એક દિવસે વિવેક પર્વત તરફ ચાલ્યા. જો કે વિવેક પર્વત ઉપર ચઢવાને હું સમ તા થયા નિહ. પણ યુદ્ મહુ, કદાગ્રહાર્દિક સુભટોને માકલી શુદ્ધાગમની વિધિને ખેલતાં કેટલીક વાતા મે સાંભળી છે. તેમના અતરની પરીક્ષા પણ કરી છે. જેથી હું કંઇક જાણુ છું દેવ !”
એ તા બધું ઠીક છે પણ મારી માશીના નગરામાંય મારા ભક્તો છે કે નહિ ?” માહુરાજાએ અવિવેકને પૂછ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #464
--------------------------------------------------------------------------
________________
s
૪૫૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિવેકપર્વતની નીચે રહેલા બધાય ત્યાં તમારી જ આજ્ઞા માને છે રાજન ! પર્વત પર રહેલાઓમાં પણ ઘણું જ તમારી આજ્ઞાને ત્યાગ કરી શક્તા નથી.” અવિવેકની એ વાત સાંભળી પ્રસન્ન થયેલ મેહ જગત પુરમાં રમવાને ચા-રમવા લાગ્યો.
અનેક ચિત્રવિચિત્ર વેશ કરતો તે ગાયન ગાવા લાગ્યો, નૃત્ય કરવા લાગ્યો પોતાની સાથે લેકેને પણ રમાડવા લાગ્યો નચાવવા લાગ્યુ કલેશ કરાવવા લાગ્યા કયારેક વાદિવ્ય વગાડતો સ્વયં હસતો અન્ય જિનેને હસાવવા લાગ્યો. જગતપુરમાં એ રીતે અનેક પ્રકારના લોકો પાસે ખેલ કરાવતા પુત્રને પિતા કહેવા લાગ્યો, માતાને સ્ત્રીની જેમ આલિંગન કરવા લાગ્યો, સુતાને માતા કહેવા લાગે, પિતાને શવ કહેવા લાગ્યો માતાને વૈરિણું સમજવા લાગ્યો, સ્ત્રીને મા કહેતો તેના પાદે પથા, ક્ષણમાં લાજ વગરને થઈ વસ્ત્રને દૂર ફેકી નૃત્ય કરતો. પાપી લેકેનીજબરા લોકોની ખુશામત કરતો વળી દેવ, ગુરૂની નિંદા કરતો, એવી અનેક ચેષ્ટા કરતો મોહનૃપ પોતાના પરિવાર સાથે નવ નવા રસવાળાં નાટક કરતે પિતાના પિતાને ખુશી કરવા લાગ્યું ને માતાને સંતોષ આપવા લાગ્યા. હે ભવ્ય ! એવી રીતે પોતાના શૌર્યથી પ્રમાદની સહાયથી જીતેલા સર્વ લોકેને મહારાજાએ હણી નાખ્યા છે તેમજ મોહના કુલમાં ઉત્પન્ન થયેલા ઈકિયેના વિષય વિકારેએ જગતને પરાધિન-પોતાને આધિન બનાવ્યું છે. માટે એ વિષય વિકારોને જીતીને હે ભવ્ય ! તમે અક્ષય એવા મોક્ષના સુખને મેળવે. રાગાદિ રિપુઓને જિતનારા સંયમને તમે આદર. બાહ્યથી રસાસ્વાદરહિત છતાં તત્વથી સુખ આપનારા ચારિત્રમાં જ તમે પ્રીતિવાળા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #465
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૫૭ થાઓ.” ગુરૂ મહારાજે મહારાજાનું તેમજ તેમના કુટુંબનું ટુંકમાં વર્ણન કહી સંભળાવ્યું.
રાજશેખર રાજાએ માનતુંગ રાજાની સંમતિથી ગુરૂ મહારાજને દીક્ષા આપવાની પ્રાર્થના કરી. જેથી કેવલી ભગવાને કહ્યું, “તમને એ યોગ્ય છે માટે વિલંબ કરશે
બન્ને રાજાઓએ જયભૂપતિને પિતપોતાના રાજ્ય સંભાળવા વિનંતિ કરી ત્યારે જયભૂપાળે કહ્યું. “મારે અભિગ્રહ પૂર્ણ થવાથી હું પણ દીક્ષા લઈશ.” ત્રણે રાજાઓએ દિક્ષાને નિશ્ચય કરી પુણ્યવાન કુસુમાયુધને ત્રણે મહારાજ્યો અર્પણ કરી કેવલી ભગવાન પાસે દીક્ષા ગ્રહણ કરી.
દીક્ષા માટે તૈયાર થયેલી પ્રિયમતીને પિતા અને પતિએ સમજાવી દીક્ષા લેતાં અટકાવી બાળરાજાને પાલન પિષણ કરવાની ભલામણ કરી. જેથી તેણીએ દાક્ષાનો વિચાર થોડો સમય મુલતવી રાખે.
કુસુમકેતુ કુસુમાયુધ રાજા યોગ્ય ઉમરને થતાં પિતાના રાજ્યમાં આવે ત્યાં રહીને સર્વ રાજ્ય સમૃદ્ધિને ભેગાવવા લાગ્યા. સામંત આદિ પરિવાર વડે વૃદ્ધિ પામતે પુણ્યના ફળરૂપ સુખને ભેગવવા લાગ્યો, ચાર ચાર રાજ્યને ઘણી તેમજ સંસારના દિવ્ય સુખને ભેગવનાર છતાં એ ભેગોમાં એનું મન લીન થતું નહિ કે જેવું મન પિતાએ આચરેલા માર્ગમાં લીન થતું હતું, જેથી તે શ્રાવકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #466
--------------------------------------------------------------------------
________________
૪૫૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર * ધર્મ આચરતાં અહંત ભગવાનની પૂજા, યાત્રા, સ્નાત્રા દિક મહેન્સ કરવા લાગે
સંસારના ભેગો, ગીત, ગાન, નૃત્યાદિકમાં એટલી બધી પ્રીતિ તેને થતી નહિ. જેવી પ્રીતિ જીનેશ્વરના ધર્મ ઉપર રાજાને હતી. એના રાજ્યમાં સર્વે આબાલગોપાલ જીનેશ્વરના ધર્મને યથાશક્તિએ આચરનારા હતા એમની. આહવા જીનેશ્વરના ગુણની સ્તુતિ કરવામાં જ સાવધાન થતી પણ બીજી મલીન વાસનામાં પ્રીતિ ધરતી નહિ, - નિષ્કલંક એવા આ નરપતિ રૂપ અપૂર્વચંદ્ર ઉદય પામે છતે જગત ભરમાંથી મિથ્યાત્વરૂપી અંધકાર નાશ. પામી ગયો હતો. એવા આ કુસુમાયુધ નરેશ્વરને રાજશેખર રાજાની સુલક્ષણવંતી સુરૂષા પુત્રી કુસુમાવલી, નામે પટ્ટરાણી હતી. રાજવૈભવ સાથે રમણીનાં સુખ ભોગવતા આ નરાજને ઘણો સમય ચાલ્યો ગયા છતાં.. જતા એવા સમયની તેમને ખબર પડી નહિ
, વિજય વિમાનનાં સુખને ભોગવતે જયસુંદરને જીવ આય પૂર્ણ થયે ત્યાંથી વી કુસુમાવલીના ઉદરમાં ઉત્પન્ન થયો તે સમયે નિશાના સામ્રાજ્યમાં પહદેવીએ સ્વપ્નામાં ધુમાડા વગરને અગ્નિ જોયે. જાગ્રત થયા પછી એ સ્વપ્ન રાજાને જણાવતાં રાજાએ કહ્યું “તમારે મનેહર પુત્ર થશે.” રાજાનાં વચન સાંભળી રાણી ગર્ભનું પાલન કરવા લાગી.
યથા સમયે પદવીએ મનહર અંગોપાંગવાલા પુત્રને જન્મ આપ્યો રાજાએ પુત્રને જન્મોત્સવ કરી મેટા, આડંબર પૂર્વક પુત્રનું નામ રાખ્યું કુસુમકેતુ
કુસુમકેતુ વૃદ્ધિ પામતે કલામાં પાવરધો થઈ અનુક્રમે નવીન રમણીય યૌવનમાં આવ્યો. યૌવન વયમાં આવતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #467
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસંબંધ
૪૫૯
એ કુમારની કીર્તિગાથાઓ જગતના ખુણે ખુણે ફરી વળી, પુષ્પની સુવાસની માફક એની યશ રૂપી સુવાસ દુનિયાપર ચારેકાર પ્રસરી રહી.
અન્યદા રાજસભામાં બીરાજેલા કુસુમાયુધ નપ તિની આગળ મથુરા નગરીમાં રાજા મહાકીત્તિના મત્રી વિનતિ કરવા લાગ્યા.
હું નરેશ્વર ! અમારા સ્વામીને મનેારમાદિક આ કન્યાએ છે તે પેાતાના રૂપ, ગુણુ અને કળાથી ઉદ્ધત થયેલી કોઇપણ કુમારને ઈચ્છતી નથી. એકદા રાજાની આગળ તમારા કુમારની પ્રશંસા થતી તેમણે સાંભળી.
એ વન સાંભળી પ્રસન્ન થયેલા રાજા મહાકીર્ત્તિ એ કવિને કહેવા લાગ્યા અહે। તમે જેની આટલી બધી પ્રશંસા કરી તે કાણ છે?”
રાજાના પ્રશ્નના જવાબમાં કવિ મેલ્યા “પ્રભા !: મહારાજ કુસુમાયુધ નરેશ્વરના કુળરૂપી આકાશમડલમાં ચંદ્રમા સરખા સકલકલાના પારગામી કુસુમકેતુ નામે રાજ-કુમાર જેનાં વન અનેક કિન્નર કિન્નરીઓ સ્વમુખે ગાયા કરે છે” એ કવિની વાણી સાંભળી એ આઠે રાજકુમા રીઓ કુમાર કુસુમકેતુ ઉપર રાગવાની થઇ.
રાજાએ પુત્રીઓના અભિપ્રાય જાણી પાતાના મહા મંત્રી મહાબુદ્ધિનામા, તેને બધી મામત સમજાવી આપની પાસે માકલ્યા છે, જે હું આપને અરજ કરૂ છું કે રાજ-કુમાર કુસુમકેતુને આપ મારી સાથે માકલા. છ
મહાબુદ્ધિ મંત્રીની વાત સાંભળી રાજા કુસુમાયુધ આલ્યા. હું મત્રીશ! તમારા રાજાએ કહ્યું તે બધું બરાઅર્ છે પણ આ રાજકુમાર યૌવનવયમાં આવેલા છતાં વિકારરહિત છે. હાસ્યથી વચન બેલવામાં પણ આળસુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #468
--------------------------------------------------------------------------
________________
-
-
४६०
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર છે. અંગોપાંગમાં યુવાનીના હાવભાવ પણ જણાતા નથી, સ્ત્રીઓ તરફ નજર સરખીય કરતા નથી વિષ તરફ વૈરાગ્યવૃત્તિવાળે આ કુમાર કેવળ યોગીની માફક શાસ્ત્રના વાંચનમાં જ પ્રીતિવાળો છે જેથી તેની ચિત્તની વૃત્તિઓ કેવી છે તે તો અમેય જાણતા નથી છતાં વડીલની આજ્ઞાનું પાલન કરનાર હોવાથી કદાચ અમારી આજ્ઞાથી કુમાર તમારા નગર તરફ આવશે ખરે.' - કુસુમાયુધ મંત્રીને સમજાવતા હતા તે દરમિયાન પ્રતિહારીથી આજ્ઞા કરાયેલો સાકેતપુર નગરના રાજાને સુગુપ્ત નામે દૂત રાજસભામાં પ્રવેશ કરીને બોલ્યો, “દેવ! અમારા રાજા રવિસેન નરપતિને આઠ સુંદર કન્યાઓ છે. નરિણી એવી તે કન્યાઓએ અનેક રાજકુમારોનાં ચિત્રપટ જોયા છતાં તે રંજીત થઈ નહિ પણ રાજકુમાર કુસુમકેતુનું ચિત્રપટ જતાં બધીય રાગપીડિત થઈ આકુળ વ્યાકુળ થઈ ગઈ. જેથી રવિસેન રાજાએ મને આપની પાસે મોકલ્યો છે કે હે સ્વામી! કૃપા કરી રાજકુમારને અમારા નગર તરફ મોકલે.” સુગુપ્તનામા મંત્રીને રાજા કુસુમાયુધ કંઈ પણ જવાબ આપે તે દરમિયાન વન્સ દેશના અધિપતિએ મોકલેલ સુભણિત નામે દૂત રાજાને નમી હાથ જોડી બોલ્યો,
દેવ! જ્ય/ગ રાજાએ આપને વિનંતિપૂર્વક કહેવડાવ્યું છે કે પિતાને રૂપવાન અને ગુણવાન સેળ કન્યાઓ છે તેમના પતિ માટે એક દિવસે નિમિત્તકને પૂછતાં કહેલું કે આ કન્યાઓને પતિ કુસુમકેતુ થશે. જેથી રાજાએ કહ્યું છે કે કૃપા કરી કુસુમકેતુ રાજકુમારને આ તરફ મોકલે !
ત્રણે દૂતની વાણી સાંભળી રાજા કુસુમાયુધ વિચારમાં પડી ગય કુમારને હવે ક્યાં મોકલ. કારણકે એકને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #469
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહુસ ખ ધ
૪૬૧
રાજી કરી એનાં અપમાન કરવાં યોગ્ય નથી. એના કરતાં તા ત્રણેને ના પાડવી અજ ઠીક છે.
વિચારવાન રાજાએ પાતાના મહાબુદ્ધિ મંત્રી સામે જોયુ, મંત્રીએ મહારાજની ચિંતા જાણી તરતજ હાથ જોડી અરજ કરી. દેવ! ભાર દિવસ પછી લગ્ન શુદ્ધિને એક દિવસ આવે છે જેવા દિવસ આર વર્ષે પણ આવનાર નથી. તેા ત્રણે નરપતિએ પેાતપેાતાની કન્યાઓને અહીંયાં માલે કે જે દિવસે અધી કન્યાઓ સાથે એકી વખતે લગ્ન થઇ જાય. માટે કન્યાઓને અહીં માકલવા દરેક રાજાઓને જણાવા મંત્રીની વાણી સાંભળી રાજા પ્રસન્ન થયા. વાહ મત્રી! વાહ ! જેવું મહાબુદ્ધિ તારૂ નામ છે તેવુંજ તારૂ કામ. ”
મ`ત્રીની વાત સાંભળી બધા મંત્રી સાધુ ! સાધુ ! કહી તેની પ્રશંસા કરવા લાગ્યા રાજા કુસુમાયુધે પણ એ ત્રણે ધૃતાને એ વાત કહી સભળાવી.
રાજાની વાત અગીકાર કરી એ ત્રણે ક્રૂતાએ પાતપાતાના નગરમાં આવી પાતપાતાના સ્વામીને તે વાત કહી સ’ભળાવી, પ્રસન્ન થયેલા તે રાજાઓએ અનેક હાથી, ધાડા, રથ, સુભટા, દાસ, દાસીએ મિણ, રત્ના, સુવર્ણાદિક સમૃદ્ધિપૂર્વક પોતપાતાની કન્યાઓ માકલી દીધી.
પેલા શુભ દિવસે પિતાની આજ્ઞા અંગીકાર કરી સુમકેતુ તે બત્રીસે કન્યાઓ સાથે માટી ધામધુમપૂર્વાંક પરણી ગયા ને ઢાબુન્દુદેવની માફક સુખસાગરમાં ક્રીડા કરતાં જતા એવા કાળને પણ જાણતા નહિ, સુખમાં ઘણા કાળ ચાલ્યા ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #470
--------------------------------------------------------------------------
________________
E
=
=
૪૬૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
ઉપકારી ગુરૂ શિવવર્ધનપુર નગરના રાજા શ્રીસુંદરે કુસુમાયુધને રાજ્યપદે સ્થાપન કરી પિતાના બંધુ પુરંદર તથા મંત્રી સામંત સાથે દીક્ષા ગ્રહણ કરેલી તે ભણી ગણી આચાર્ય પદે સ્થાપન થયા, પુરંદાદિ પાંચસે મુનિઓની સાથે વિહાર કરનારા સુંદરાચાર્ય પૃથ્વીમંડલને પાવન કરતા ભવ્યજનોને બોધ કરવા લાગ્યા. અનુક્રમે સુંદરાચાર્ય અવધિજ્ઞાની થયા. જ્ઞાનથી કુસુમાયુધનો વતાય જાણી વિહાર કરતા ચંપાનગરીના ઉદ્યાનમાં આવ્યા. વનપાલકના મુખથી વધામણિ સાંભળી રાજાએ દાન આપી તેને રાજી કર્યો.
રાજા મેટી ઋદ્ધિસમૃદ્ધિપૂર્વક અંતપુરાદિક પરિ વાર સાથે ગુરૂને વાંદવાને આવ્યો શાંત રસના સાગર સમાન સૂરિને જોઈ ભક્તિપૂર્વક નમી ગુરૂની આગળ રાજા બેઠો. આચાર્ય પણ રાજાને ઉદ્દેશી ધર્મદેશના દેવા લાગ્યા, -“હે રાજન ! જગતના સંયોગે છે તે વિયેાગના કરનારા છે. માતા, પિતા, પુત્ર, કલત્રના સંબંધો સ્વમ સરખા જાણી લેવા. તો આ અસાર સંસારમાં ધર્મનું સેવન કરવું એજ શ્રેયસ્કારી છે.
દંતશું વગર જેમ ગજરાજ શેભા પામતા નથી, વેગ વગરને અશ્વ જેમ કિમત વગરને છે, ચંદ્ર વિનાની રજની શોભા પામતી નથી, સુગંધ વગરનું પુષ્પ જેમ નકામું છે, જળ વગરનું સરેવર જેમ શોભતું નથી, છાયા વગરનું વૃક્ષ શેભા વિનાનું છે, ચારિત્ર વગર સાધુ, અને પ્રતિમા વગરનું ભવન જેમ નકામું છે, તેમ ધર્મ વિનાને માનવા જગત માં નકામા છે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #471
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
४६३
હે રાજન! ચિરકાલ પર્યંત ભોગાને ભેગવ્યા. જગત પર અશ્વર્ય ભગવ્યું તો હવે એ રાજ્ય અને ભેગેને ત્યાગ કરી તારે વ્રતને વિષે યત્ન કરવા જોઈએ. સુંદરચાર્યને ઉપદેશ સાંભળી કુસુમાયુધરાજા મનમાં વિચાર કરવા લાગે.
“અહો! આ પૂજ્ય મને એકાંતે હિત કરનાર છે. અથવા તે પરોપકાર વતવાળા સજ્જન પુરૂ જગતમાં આવાજ હેાય છે. વરસાદ પોપકાર માટે વરસે છે. સૂર્ય પરોપકાર માટે અંધકારને હરે છે. ચંદ્રમા પરોપકાર માટે અમૃતને ઝરે છે.
માતા, પિતા, પુત્ર, સ્ત્રી, મિત્ર, સ્વામી, ભૂલે, હાથી, ઘોડા, રથ જરઝવેરાતાદિ ભવસાગરમાં ડુબતા જીવને રક્ષણ કરવા માટે કઈ સમર્થ નથી, ફક્ત એક ગુરૂજ ધર્મ પમાડવાવડે કરીને આત્માને દુર્ગતિ ગમન કરતાં અટકાવે છે. તેમાંય આ ગુરૂ તો મારે વિશેષ ઉપકારી થયા છે બાલપણામાં જેમણે પિતાનું મેટું રાજ્ય મને આપી દીધુ અત્યારે મુક્તિના રાજ્યને અપાવવા તૈયાર થયા છે. આવા ઉપકારીને મેલાપ છતાં મને ધિક્કાર છે કે આ વિષયોમાં આસક્ત થઈ પિતાએ આચરેલા માર્ગને હું અંગીકાર કરતો નથી. પ્રિયાના મેહબંધન અને રાજ્ય બંધનથી બંધાયેલા મારા સરખા મેહાંધ પુરૂષને મૃગલાની માફક પાશમાં બંધાવાની હવે શી વાર છે? હજી પણ જે જાગૃત નહી થાઉ તે આ ભવસાગરમાં મનુષ્ય જન્મ પામ્યા છતાં નક્કી હું હારી જઈશ ( વિચાર કરી રાજા ગુરૂને હાથ જોડી બોલ્યો, “આ અસાર સંસારમાં ભાગ્યાને મળેલો આપને ઉપદેશ સાંભળી મને મનુષ્ય ભવની કિંમત સમજાઈ ગઈ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #472
--------------------------------------------------------------------------
________________
४६४
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
અકારણ બંધુ એવા આપને આદેશ હું અવશ્ય અંગીકાર કરીશ.”
ગુરૂનું વચન અંગીકાર કરી રાજા નગરમાં આવ્યું. રાજાએ મંત્રીઓની સમક્ષ કુસુમકેતુ કુમારને આસન ઉપર બેસાડી પૂછયું. “હે કુમાર ! જગતમાં એવી નીતિ છે કે પુત્ર કવચધારી થાય ત્યારે રાજાએ રાજ્યભાર સમર્પણ કરી મુક્ત થયું. રાજ્યભાર ઉપાડવાને સમર્થ તારા જેવો પુત્ર મને રાજ્ય ચિંતાથી મુક્ત કરે તો હું પાછલી અવસ્થામાં ગુરૂને જેગ પામી આત્મહિત કરૂ. કારણ કે તે જ ખરા પુત્ર છે કે જેમની સહાયથી પિતા ધર્મ સાધન કરી શકે.
હે પિતા! જ્ઞાન તત્વવાળા આપ જેવાને એ વાત યુક્ત છે, હું એ ધર્મકાર્યમાં આપને અંતરાય કરતું નથી. કિંતુ પ્રાતકાળે શયાને ત્યાગ કરતાં પ્રથમ જો હું તમારું મુખ દર્શન કરૂં તો જ રાજ્ય, વૈભવ, સુખ બધુંય સફળ થાય, જે તમારૂં દર્શન ન થાય તો આ રાજ્ય, વૈભવ એશ્વર્યનું પણ મારે શું કામ છે ? બાપુ ! જે રાજ્યમાં રહેવા છતાં ચંદ્રમા સમાન સૌમ્ય આપનું મુખ વારંવાર જેવામાં ન આવે એવા રાજ્યવડે પણ શું ?
પ્રજવલતા મકાનમાં પ્રિય એવા પુત્રને ત્યાગ કરી પલાયન કરી જવું તે હે તાત! તમને શું ચગ્ય છે? ભયંકર અરણ્યમાં મુગ્ધ એવા મૃગબાલ સમાન મારે ત્યાગ કરી જતા રહેવું તમને શોભતું નથી.” સંયમની અભિલાષાવાળા પુત્રને જાણી રાજા બોલ્યા
હે વત્સ! તું હજી આશા ભરેલો નવયુવાન સંયમને શી રીતે આચરીશ ? ઇકિયેનું દમન, કષાયોનું વશપ અને વિષયોને યૌવનવયમાં સ્વાધિન કરવા તે કાંઈ સરળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #473
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સનેહસંબંધ
૪૬૫
સુગમ નથી. ચપળચિત્તવાળી યુવતીને વિશ્વાસ છે? કાલે ઉઠીને વિચારે ફરી જાય, માટે અત્યારે તો રાજ્યનું પાલન કરી વિલાસ કર, સમય આવે ત્યારે તું પણ મારી જેમ દીક્ષા ગ્રહણ કરજે.” રાજાએ રાજકુમારને સમજ વવા માંડ્યો.
પિતાનાં વચન સાંભળવા છતાં પણ દીક્ષા લેવાની દૂઢ ભાવનાવાળા કુસુમકેતુ બોલ્યો. “પિતાજી! મંદ મંદ ગતિએ ગમન કરનારા તારાઓ પણ મા તારાઓને આશ્રય પામી આકાશ પાર કરે છે. શૂરવીરની નિશ્રાએ રહેલા કાતરપુરૂષે પણ શું યુદ્ધ કરતા નથી? સાર્થવાહના સાથમાં રહેલા નિ:સત્વ પુરૂષે પણ મહા અરણ્યને પાર પામી જાય છે. તેવી રીતે હે તાત! આપને આશ્રય લઇને દુર્ગમ એવા શીલરૂપી શૈલ ઉપર હું ચઢી જઈશ. પૃથ્વી
પી ઉદ્યાનમાં ભમી રહેલા મનરૂપી વાંદરાને યોગીઓ જ્ઞાનરૂપી શૃંખલાથી બાંધી શું સ્થિર નથી કરતા?
કુસુમકેતુની સંયમની ભાવના જાણુ કુસુમાયુધ રાજાએ દેવસેનકુમારનો રાજ્યાભિષેક કર્યો. અઠ્ઠાઈ ઉત્સવ તેમજ મોટીમોટી જીનપૂજાઓ રચાવી, દીન, અનાથ અને રંકજને પુષ્કળ દાન આપી તેમનાં દારિદ્રય દૂર કર્યા શાસનની પ્રભાવના કરી. એ વૈરાગ્યરગવાળા રાજાએ કુસુમકેતુ તેમજ પાંચસો પુરૂની સાથે, બત્રીસ રાણીઓ તેમજ પુત્રીઓની સાથે, દેવસેન રાજાએ મહેસૂવ કરેલો છે એવા તેની સાથે મહા આડંબરપૂર્વક સૂરીશ્વર પાસે દીક્ષા ગ્રહણ કરી,
કુસુમાયુધ અને કુસુમકેતુ વૈરાગ્યરંગથી રંગાયેલા તે હતા જ ભાભવના ચારિત્ર પાલવાના અભ્યાસી હેવાથી આ ભવમાં પણ એમને અભ્યાસ વૃદ્ધિ પામવા લાગ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #474
--------------------------------------------------------------------------
________________
४६१
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
જ્ઞાનને અભ્યાસ કરતા ને તપને આચરતા તેઓ સંયમ રૂપી વૃક્ષને ખુબ વૃદ્ધિ પમાડવા લાગ્યાકાલીકુલીને એ સંયમરૂપી વૃક્ષને તેમણે એવું તે વૃદ્ધિ પમાડયું કે જેનાં ફલ હવે અલ્પ સમયમાં જ મેલવવાને તે ભાગ્યશાળી થશે
પખંડના વિજયથી તેમજ અભિમાનથી ઉદ્ધત થયેલા રાજાઓને છતી પૃથ્વીમંડલમાં જેમને યશ વિસ્તાર પામ્યું છે એવા ચક્રવર્તીને પખંડની સમૃદ્ધિ પ્રાપ્ત થતાં તેમજ ચેસઠહજાર અંતેઉરીના વિલાસમાં જે સુખ પ્રાપ્ત થાય છે તે કરતાં પણ અધિક આત્મસુખના તે અધિકારી થયા. *
સ્નેહ બંધન. ચારિત્રની આરાધના કરતા એ બને મુનિએ સંયમ તેજવડે શેલતા, જે તપ પિતા કરતા હતા તે જ તપ પુત્ર કરતું હતું. બન્ને મુનિઓ સાથે વિહાર કરતા હતા તેમજ સાથે રહેતા હતા સાધુપણાની ઉત્કૃષ્ટ ક્રિયા કરવા છતાં એકબીજાને વિગ તેઓ સહન કરી શકતા નહિ દેહની છાયાની માફક પિતા અને પુત્રને એક સાથે નિવાસ એ નેહબંધન સાધુપણામાં અજુતુ ગણાતું હતું. તેમના આવા સંબંધથી એક દિવસે ગુરૂએ તેમને શિખામણ આપી.
હે મુનિઓ ! સંસારરૂપી કેદખાનામાંથી નિકળેલા તમારે સ્નેહ બંધનથી બંધાઇને મુક્તિમાર્ગમાં અર્ગલા ઉભી કરવી તે યોગ્ય નથી, કારણ કે સ્નેહ એ તો જીવને સંસારમાં બાંધી રાખવા માટે સાંકળ સમાન છે પ્રાણીએને સ્નેહ જેવું પીડાકારી આ જગતમાં બીજું કેણ છે?
સ્નેહપણાથી જ દહીને મંથાવુ પડે છે. સ્નેહ થકી તલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #475
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
४६७
અને સરસવને ઘાણીમાં પીલાવું પડે છે. રાગના વિશે મજીઠ ને કેટલી પીડા ભેગવવી પડે છે ? માટે હે સાધુ! ભારે કમી એવા ધર્મરહિત છના સ્નેહની વાત તે દૂર રહો પણ આસન્નસિદ્ધિવાળાઓને પણ સ્નેહ હોય છે ત્યાં લગી તેઓ કૈવલ્ય પ્રાપ્ત કરી શકતા નથી. માતા, પિતા, સ્ત્રી અને પુત્રાદિક જે મિત્રગણ તેમજ જે શત્રુસમુદાય એ એકએકની સાથે અનંતીવાર શમિત્રના સંબંધે ભેગા થયા. ભુખથી પીડાયા છતાં કેટલાક જીવોનું ભક્ષણ થયું. કેટલાકને રેષથી મારી નાખ્યા, સ્નેહથી કેટલાકનું પાલન કર્યુંમાટે સંસારનું સ્વરૂપ જાણનાર છોએ રાગ અને રેષ કરે યુક્ત નથી.” ગુરૂની શિખામણ સાંભળીને તે બન્ને મુનિઓ બોલ્યા.
હે ભગવન ! સંસારના સર્વે સંબંધોનો ત્યાગ કરનાર અને મોક્ષમાર્ગને માટે જ સંયમની આરાધના કરનારા એવા અમારા જેવા સાધુઓમાંથી પણ અરસપરસને સ્નેહ જતો નથી એનું કારણ શું? તે આપ કહે.” *
બન્ને મુનિઓની વાણુ સાંભળી ગુરૂએ તેમને પરભવને સંબંધ મૂળથી અત્યાર સુધીને કહી સંભળાવી કહ્યું. “તમે જન્મેજ સ્નેહને ખુબ પાપેલો છે તેથી એ સ્નેહ ગાઢ થઈ ગયો છે. જો કે સંસારીને તે દુલ્યાજ્ય છે છતાં તમારા જેવાએ એ બંધન તે તોડવાં જ જોઈએ. મેક્ષમાર્ગમાં અંતરાય કરનાર એ નેહબંધન તમારી ભવપરંપરા વધારશે, માટે તમારે એને ત્યાગ કરવા માટે જ પ્રયત્ન કરે જોઈએ.”
ગુરૂના મુખથી પિતાના પૂર્વભવો જાણી બને મુનિ એને જાતિસ્મરણ જ્ઞાન થયું, એ જ્ઞાનથી તેમણે ગુરૂના કહ્યા પ્રમાણે પોતાના પૂર્વભવ જેવા, જેથી મનમાં અધિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #476
--------------------------------------------------------------------------
________________
૪૬૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
વિરક્ત થયેલા અને સસારભાવથી ઉદાસ વૃત્તિવાળા તે બન્ને મહામુનિ ત્યારથી સ્નેહુબ ધન તેાડવા પૃથગ્ પ્રુથક્ વિહાર કરવા લાગ્યા. ને સ્નેહ ધનને તાડવાના
પ્રયત્ન કરવા લાગ્યા.
મહાસત્વ સુમાયુધ મુનિરાજ પણ ગુરૂની વાણી સાંભળી એકાકી વિહાર કરવા લાગ્યા, તેઓ પ્રતિમા ધારણ કરી પેાતાના સયમ નિર્વાહ કરવા લાગ્યા. ભીષણ શ્મશાનમાં કે શૂન્ય ખરમાં, પર્યંત ઉપર કે વૃક્ષની નીચે સિંહ અને વ્યાઘ્રના ભયથી રહિત થઇ પ્રતિમા ધારણ કરી ધ્યાનમાં રહેવા લાગ્યા જે જગ્યાએ સૂર્ય અસ્ત થતા તે જગ્યાએ જ કાયાને વેાસિરાવી કાઉસગ્ગ ધ્યાને રહેતા. નાના કે મોટા કોઈ પણ ભયની તે પરવાહ કરતા નહિ, તને પારણે ગમે તેવા નિરસ આહાર મલતા તા પણ તેઓ રાગદ્વેષ ધારણ ન કરતાં સમભાવે આહાર કરતા.
શમ, સંવેગ અને નિવેદ વડે કષાયાના નાશ કરતા એ મહામુનિ ધ્યાનરૂપી અગ્નિવડે કર્માને નિરંતર બળવા લાગ્યા. મેરૂની માફક ધ્યાનમાં સ્થિર રહેલા તે નાના મેટા કાર્પણ ઉપદ્રવ થી પણ ચલાયમાન થતા નહિ,
એકાકીપણે ગુરૂઆજ્ઞાએ વિહાર કરતા એ મહામુનિ સુમાત્ર એક દિવસે સુભૌમ નામના ગામે આવ્યા, તે ગામના એક શન્ય ગૃહમાં રાત્રીને સમયે પ્રતિમા ધારણ કરી ધ્યાનમાં સ્થિર રહ્યા.
મધ્યરાત્રીને સમયે કાઇક પ્રમાદીએ એ ગામમાં કાઈના મકાનમાં અગ્નિ મુકયા. તે અગ્નિ ગામને ખાળતા અનુક્રમે ધર્મધ્યાનમાં સ્થિર રહેલા મુનિવાળા ગૃહને પણ બાળવા લાગ્યા. એ અગ્નિના ઉપસગ માંય મુનિ ધ્યાનથી ચલાયમાન થયા નહિ, તા પછી ધ્યાન છેડી પલાયન થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #477
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૬૯
આ શા
.
જવાની તો વાત જ શી? જેઓ ભયંકર ઉપસર્ગથી પણ ચલાયમાન થતા નથી તેવા મહામુનિને ધન્ય છે, - શુન્ય ગૃહને ભાગ લેતો અગ્નિ મુનિને પણ બાળવા લાધર્મધ્યાનમાંથી એ મહામુનિ શુકલ ધ્યાનમાં આવ્યા, શુકલ ધ્યાનને ધ્યાતા એ મુનિએ અગ્નિને ઉપસર્ગ સહન કર્યો પણ ધ્યાન કે ચિત્તની સ્થિરતાને ત્યાગ કર્યો નહિ,
શુભ ભાવનામાં આસક્ત એ મુનિ અગ્નિને ઉપસર્ગ સહન કરી કાળ કરી સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં ઉત્તમ એવા દેવ થયા.
પ્રાત:કાલે એ મહામુનિને અગ્નિથી દગ્ધ થયેલા જોઈ ગામ લોકે હાહાકાર કરવા લાગ્યા. પોતાના દુઃખને ભૂલી જઇ શેક કરવા લાગ્યા. “અરે! આ મહામુનિને કેઈએ ઘરમાંથી કાઢયા નહિ, આ ઘોર મુનિહત્યાના પાપથી આપણે બધા કલંકિત થયા. એ પ્રમાણે શેક કરતા તેમણે મુનિની ઉચિત ક્રિયા કરી, તે પછી ધીરે ધીરે શિકને ભૂલી જતા પિતપોતાના કાર્યમાં તેઓ પ્રવર્યા કારણ કે ગમે તે શક પણ કાલે કરીને ભૂલી જવાય છે,
એ સમયે શ્રી સુંદરાચાર્યને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી આસન્ન રહેલા દેવતાઓ તેમની પૂજા કરવા લાગ્યા, ને શ્રાવસ્તી નગરીના ઉદ્યાનમાં દેવતાએ રચેલા સુવર્ણકમલ ઉપર બેસી દેશના દેવા લાગ્યા દેશના સમાપ્ત થયે સમય એલવી કુસુમકેતુમુનિ ઉત્સુક્તાથી બોલ્યા, “હે ભગવન! અત્યારે કુસુમાયુધમુનિ કયાં વિચરતા હશે?
કેવલી ભગવાને કુસુમાયુધ મુનિને વૃત્તાંત જ્ઞાનથી જાણી તેમની પ્રશંસા કરતાં કહ્યું, “તે કુસુમાયુધ યુનિના જીવિતને ધન્ય છે કે જે મહર્ષિએ અગ્નિનો ઉપસર્ગ સહન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #478
--------------------------------------------------------------------------
________________
૪૭૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
કરી આત્મહિત સાધી લીધું. હું મુને ! સયમ લેવું એ તા સહેલું સુગમ છે પણ તેની આરાધના કરવી-નિર્વાહ કરવા એ દુર્લભ છે. ” પછી કેવલી ભગવાને કુસુમાચુધ મહામુનિના વૃત્તાંત કહી સ'ભળાવી કુસુમકેતુ મુનિને કહ્યું, “હું ભાગ્યવાન ! જેમણે પાતાનું સ્વહિત સાધી લીધુ' છે એવા એ મહામુનિના શાક તું કરીશ નહિ. તુઃ પણ એમને અલ્પ સમયમાં જ મલીશ. એટલુ જ નહિ પણ તમે અને હવે થાડાજ કાળમાં ભવસાગર તરી પાર થશેા. છ
કેવલી ભગવાનનાં વચન સાંભળી કુસુમકેતુ મુનિ અધિક ઉદાસવૃત્તિથી સ‘સાર ઉપર અધિક વૈરાગ્યવાળા થયા છતાં ગુરૂ આજ્ઞા પ્રાપ્ત કરી સ’લેખના કરી.
દ્રવ્ય અને ભાવશલ્ય દૂર કરી તે મહામુનિએ પાદપાગમન અનશન અંગીકાર કર્યું સિદ્ધોના ધ્યાનમાં તત્પર એવા એ મુનિ પચ્ચીશ દિવસને અતે કાલકરીતે સર્વાંસિદ્ધ મહા વિમાનમાં ધ્રુવ યા.
સર્વાસિદ્ધ મહાવિમાન
સર્વાંસિદ્ધ મહા વિમાન અહિંથી લગભગ સાત રાજ ઉર્ચ અને સિદ્ધ શિલાથી ખાર જોજન નીચે અનુત્તર વિમાનાના એક પ્રતર આવેલા છે. ત્યાં ચારે દિશાએ ચાર શીગાડાના આકારનાં વિજયાદિક વિમાન રહેલા છે ત્યારે મધ્યમાં ગાળ અને લક્ષયાજનના પ્રમાણવાળુ સર્વાસિદ્ધ મહાવિમાન આવેલું છે. એ વિમાનાનું પૃથ્વીદલ એક વીસસેા જોજનનુ શાસ્રમાં કહેલુ છે ત્યારે વિમાનાની ઉંચાઇ અગીયારસે જોજનની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #479
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવન નેહસંબંધ
૪૭૧
એ સર્વાર્થ સિદ્ધ મહાવિમાનમાં પૂરા એક હાથ પ્રમાણ શરીરવાળા દેવ ઉત્પાદુ શયામાં અંતર્મુહૂર્ત માત્રમાં ઉત્પન્ન થાય છે ત્યાંના દેવતાઓનું આયુષ્ય સંપૂર્ણ તેત્રીસ સાગરોપમ હોવાથી તેત્રીસ હજાર વર્ષે આહારની ઇચ્છાવાળા ને તેત્રીસ પખવાડીએ શ્વાસોશ્વાસ લેનારા એક અવતારી હોય છે સંખ્યાત વર્ષના યુવાળા સંચમાં મનુષ્ય જ ત્યાં જઈ શકે છે.
ઉત્પાદશયામાં ઉત્પન્ન થતા એ દેવોને પોતાના અથાગ અનંત સુખમાંથી પરવારી શય્યા પરથી નીચે ઉતરવાનીય ફુરસદ નથી-જરૂર પડતી નથી. શયામાં પહેલા થકા તેમને તેત્રીસ સાગરોપમનેય કાલ સમાપ્ત થઈ જાય છે, અલબત ઘણે કાલે જરૂર જણાય તો તેઓ એક પડખેથી બીજે પડખે થઈ શકે છે એવા એ સુખી દેવો મંદષાય વાળા, સમકિતવંત અને એકજ અવતારી હોવાથી ત્યાંથી મનુષ્ય ભવમાં આવી સીધા ક્ષે ચાલ્યા જાય છે.
અહમિંદ્ર જેવા એ દેવતાઓ અવધિજ્ઞાને કરી કંઇક ન્યન ચૌદ રાજલક સુધી જઈ શકે છે એટલે ઉપર વિમા નની દવા સુધીને નીચે લોકનાલિકા સુધી તેઓ જોઈ શકે છે–જાણી શકે છે. નીચેના દેવતાઓથી અનંત સુખ સાહ્યબીવાળા એ દેવતાઓના સુખ સૌભાગ્યની તે વાત જ શી કરવી!
મણીરત્નથી વિભૂષિત એ વિમાનમાં ઉત્પાદુ શવ્યા ઉપર વિશાળ ચંદરવો હોય છે એ ચંદ્રવાની મધ્યમાં એક ચોસઠમણના પ્રમાણનું મોટું મોતી હોય છે તેની ચારે બાજુએ બત્રીસ બત્રીસ મણનાં ઝગઝગતાં ચાર મોતી હોય છે તેની પછી સોળમણનું એક એવાં આઠ મોતી ઝગઝગે છે, તેની પાખતીએ આઠ મણનાં સેળ મોતી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #480
--------------------------------------------------------------------------
________________
४७२
પૃથ્વોચંદ્ર અને ગુણસાગર
ઝળકી રહ્યાં છે તે પછી ચાર ચાર મણુના બત્રીસ મોતી વિમાનની શોભામાં વૃદ્ધિ કરી રહ્યાં છે. એની પછી બે બે મણનાં ચેસઠ તી આવેલાં છે. એ મેતીના જીમખા પછવાડે એક એક મણનાં એકસો અઠ્ઠાવીસ મોતી રહેલાં છે એ પ્રમાણે એક ચંદ્રવામાં બસોને ત્રેપન મોતીને જુમો રહેલો છે.
એ મોતીમાં વિવિધ પ્રકારના નાટારંગ સ્વાભાવિક જ થયા કરે છે. દરેક મતીમાં જુદી જુદી જાતના થતા શાશ્વતા એ નાટારંગને જોતાં ઉત્પાદ શવ્યામાં રહેલા દેવને શયાથી નીચે ઉતરવાની પણ જરૂર પડતી નથી-કુરસદ નથી.
પવનની મંદમંદ લહરીઓથી એ મોતી પરસ્પર અફળાય છે એક બીજાના સંઘર્ષથી અનેક રાગ રાગણી ઉત્પન્ન થાય છે મનહર દેવતાઈ વાદિષ્ટ કરતાં પણ અને ગણી મીઠાશવાળી એ રાગરાગણીના શ્રવણમાં ને મેતીની અંદર થતા નાટારગને જોતાં જોતાં તેમનો બધો કાળ ચાલ્યો જાય છે. તેત્રીસ હજાર વર્ષે જ્યારે એને આહારની ઇચછા થાય છે ત્યારે પણ ઇચ્છા થતાંની સાથે જ તે તૃપ્ત થઈ જાય છે, ને આહારની પ્રાપ્તિ માટે તેમને પ્રયાસ કરવાનીય જરૂર પડતી નથી. | સર્વાર્થસિદ્ધ વિમાનના દેવતા પિતાના એ દિવ્ય સુખમાં એવા તો લયલીન છે કે એટલું બધું દીર્ઘ આયુ પણ પસાર થઈ જાય છે તેમની તેમને ખબર પડતી નથી.
ફક્ત છઠ્ઠના તપની ન્યૂનતાએ જ ઉત્કૃષ્ટ સંયમી મનુષ્ય એ વિમાનમાં ઉત્પન્ન થાય છે. બાકી તે મોક્ષે જ પહોંચી જાય એવા એ લવસતમ દેવતાઓ કહેવાય છે. અગીયારમા ગુણસ્થાનકે જે કાળ કરે તે પણ અનુત્તર વિમાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #481
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસખ ધ
જ
જ ઉત્પન્ન થાય છે. એવા અથાગ સુખના ધણી એ દેવતાએ સુક્તિથી ફક્ત ખાર જોજન નીચે હોવા છતાં ત્યાંથી મુક્તિમાં જઇ શકતા નથી.
ચંદરવામાં વલયાકારે રહેલા એ મેાતીના ઝુમખાના સુખના આસ્વાદ તા મહાપૂજ્યવાન એ દેવતાઓ જ લઇ શકે. એમને કેવુંક સુખ હુશે એની કલ્પના પણ આપણે તા શી કરી શકીયે !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #482
--------------------------------------------------------------------------
________________
૪૭૪
પરિચ્છેદ ૧૧ મા પૃથ્વીચદ્ર અને ગુણસાગર.
==
૧
પૃથ્વીચંદ્ર અને ગુણુસાગર
એકવીશમા ભવમાં
वर्धमानजिनो जीयाद्, वर्धमानगुणान्वितः । वर्त्तते सांप्रतं यस्य, शासनं पापनाशनम् ॥१॥
ભાવા-અનેક ગુણેાવડે વૃદ્ધિ પામેલા-ભરેલા તેમજ પાપને નાશ કરનારૂ' જેમનું શાસન વ માન કાલમાં જયવંતુ વર્તે છે એવા શ્રી વર્ધમાન સ્વામી જયવતા વર્તા, જય પામા !
આ જંબુદ્રીપના દક્ષિણા ભરતના મધ્ય ખંડમાં રમણીય કૈાશલ નામે દેશ આવેલા છે. લક્ષ્મીને ક્રીડા કરવાનું સ્થાન એવા એ મનેાહર દેશમાં સ્વર્ગીપુરીની શાભાના પણ તિરસ્કાર કરે એવી શત્રુઓથી અછત અયોધ્યાનગરી આવેલી છે જેની રચના પ્રથમ જીનેશ્વરના રાજ્યકાળે હિરના વચનથી દેવતાઓએ કરેલી છે. એવી અજીત અચેાધ્યા નગરીમાં સિંહસમાન પરાક્રમી હરિસિંહ નામે રાજા હતા. પ્રજાનુ. પિતાસમાન પાલનકરનારા, અર્થાજનાને ખુબ દાનથી સતાય આપનારા આશ્રિતાને કલ્પ રૂમ સરખા તે શત્રુઓનું નિકંદન કરનારા એ રાજા રાજ કરતે છતે પ્રજા સુખી અને સમૃદ્ધિવાન હતી.
આ રાજાને પદ્મ સમાન લેાચનવાળી, રૂપવાન અને ગુણવાન પદ્માવતી નામે પટ્ટરાણી હતી. રાજા દિવ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #483
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
૪૭૫
ભોગાની જેમ દેવતાની માફક સુખ ભોગવતે પિતાને કાળ સુખમાં નિર્ગમન કરતે હતે.
અન્યદા સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાંથી કુસુમાયુધ રાજાને જીવ ચ્યવી પદ્માવતીના ઉદરમાં ઉત્પન્ન થયે તે સમયે રાત્રીના પાછળના પ્રહરે દેવીએ સુર અને દેવીથી ભરેલું મહાવિમાન સ્વમામાં જોયું.
સ્વમ જોઈ જાગૃત થયેલી રાણીએ રાજા આગળ સ્વપ્નની વાત નિવેદન કરતાં રાજાએ કહ્યું. “તમારે મનહર પુત્ર થશે.”
રાજાના વચનથી પ્રસન્ન થયેલી રાણી ગર્ભનું સારી રીતે પિષણ કરતી સમય નિર્ગમન કરતી હતી. નવમાસ વ્યતીત થયા ત્યારે પટ્ટરાણીએ મનહર કાંતિને ધારણ કરનારા પુત્રને જન્મ આપ્યો.
રાજાએ પુત્ર જન્મને મેટ વર્થાપન મહત્સવ કર્યો. સગાંકુંટબાદિકની સંમતિથી કુમારનું નામ રાખ્યું પૃથ્વીચંદ્ર,
પંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતો પૃથ્વીચંદ્ર કલાઓને પારંગામી થઈ અનુક્રમે યૌવનવયમાં આવ્યો, નવીન યૌવનના ભાગ્યોદયવાળો હોવા છતાં કુમાર વયને ઉચિત કીડા કરતો નહિ. હાસ્ય કે વિલાસ પણ કરતો નહિ, વીતરાગની માફક પ્રશાંત મનવાળે તે આયુધ રમવાને પણ અભ્યાસ કરતો નહિ કે ગજ અથવા અશ્વ પર સ્વારી પણ ક્રીડાની ખાતર કરતો નહી, કેવલ વ્યવહારની ખાતરજ સ્નાન, અલંકાર કે માલાને ધારણ કરતા હતા તેમજ અન, ચૈત્ય, સાધુ, સાધર્મિક ને માતાપિતામાં તે ભક્તિવાળે હતો,
રાજકુમાર પૃથ્વીચંદ્રની વિરક્તાવસ્થા જોઈ રાજા વિચારમાં પડ્યો “આ વૈરાગી રાજકુમારને ભેગાસક્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #484
--------------------------------------------------------------------------
________________
४७६
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર શી રીતે કરે? એને પરણાવ્યો હોય તો સ્ત્રીઓના મેહમાં ખેંચાતાં સ્વયમેવ એ કદાચ ભેગાસક્ત થાય ખરો, કારણ કે જગતમાં પુરૂષ ત્યાં લગી જ ધર્મી રહી શકે છે કે જ્યાં લગી મનોહર એવી રમણુએ એને છ નથી,
બળવાનને પણ પુરૂષ યુક્તિથી વશ કરતા નથી શું ? મદોન્મત ગજરાજ પણ અંકુશથી વશ થઈ જાય છે. તોફાની અધ લગામથી કે સિદ્ધોદાર થઈ જાય છે. તેમજ માતેલા બળદ પણ નાથ નાખ્યા પછી ડાહ્યા થઈ જાય છે તેવી જ રીતે આ વૈરાગી પુત્ર પણ પરણાવ્યા પછી જરૂર ભેગોમાં પ્રીતિવાળે થઈ વૈરાગ્યમાં ઢલે થઈ જશે.
મનમાં કંઇક નિશ્ચય કરી હરિસિંહ રાજાએ કુમારના મામા વિજયદેવ પાસે પિતાના ચતુર મંત્રીને જયપુર નગરે મોકલ્યો જેણે પિતાની લલિતસુંદરી નામે કન્યા પૂર્વે પૃથ્વીચંદ્રને આપેલી હતી.
રાજમંત્રીએ વિજયદેવ પાસે આવી કન્યાની પ્રાર્થના કરવાથી વિજયદેવ રાજાએ પિતાની બીજી સાત કન્યાઓ સાથે લલિતસુંદરીને સર્વ સામગ્રી સાથે અયોધ્યા તરફ મોકલી,
રાજમંત્રી કન્યાદિક પરિવાર સાથે એ કન્યાઓના મામાની રાજધાની રાજપુર નગરે આવ્યો. રાજપુર પતિએ પણ પિતાની કનકવતી આદિ આઠ કન્યાઓ સર્વ સામગ્રી સાથે પૃથ્વીચંદ્ર કુમાર માટે મેકલી. સેળ કન્યાઓ, હાથી, ઘોડા, રથ, ઝર, ઝવેરાત, સુભ, દાસદાસી આદિ પરિવાર સાથે રાજ મંત્રી અનુકમે અયોધ્યા આવી પહએ. રાજાએ મંત્રીનું સન્માન કરી કન્યાઓના ઉતારાની વ્યવસ્થા કરી.
તે પછી રાજાએ કુમારને પિતાની પાસે બેલાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #485
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૪૭૭
કહ્યું, “કુમાર ! બન્ને મહારાજાઓ તરફથી તારે માટે આવેલી આ સોળ કન્યાઓ સાથે તું વિવાહ કરી એમની સાથે તારી યુવાની સફલ કર. અમને પણ આ મોટી ચિંતામાંથી તું મુક્ત કર ” લગ્ન કરવાની ખાસ ઈચ્છા ન છતાં પિતાનું વચન કુમારે માન્ય કર્યું જેથી રાજાએ સારૂં મુહૂર્ત જોઈ એ સોળે કન્યાએ કુમાર સાથે પરણાવી.
મેટા મહોત્સવ પૂર્વક વિવાહ થતો જોઈ પૃથ્વીચંદ્ર મનમાં વિચાર કરવા લાગે. “અરે! જગતના મહઘેલા માનવીની પ્રવૃત્તિ તો જુઓ! મોહલાઓ કેટલી બધી કદર્શન પામે છે. છતાં પણ એ કદર્થનાનું તેમને જરાય ભાન થતું નથી. આ હાડ માંસ અને રૂધિર ભરેલા શરીરને બહારથી કેવું મનહર બનાવે છે, શણગારે છે, છતાં પણ સ્વભાવથી અસુંદર એવો આ દેહ કાંઈ સુંદર થતો નથી. જે માલા, વસ્ત્રાલંકારાદિક સુંદર પદાર્થો દેખાય છે તે પણ મલમૂત્રથી ભરેલા આ દેહના સંસર્ગથી ઉલટા, મલીન અને અશુચિમય થઈ જાય છે.
આ અસાર સંસારમાં કેણ કેનો પુત્ર છે? કઈ કઈને બંધુ નથી. સ્વામી શું કે સેવક શું ? એ બધા ક્ષણીક ભાવો છે. જેને માટે લેકે આનંદિત થયા છતા રમે છે, એ માતાપિતાને સ્નેહ પણ ક્ષણીક છે. સ્નેહથી મુંઝાયેલાં મારાં માતા પિતા અત્યારે મારે માટે કેટલું બધું કરી રહ્યા છે? અરે આ સ્ત્રીઓ પણ મૂર્ણ છે કે પોતાના માતાપિતાને ત્યાગ કરી મારે માટે અહીયાં આવી, તે જ્ઞાનીજનેએ તો આવા મોહમાં રમવું ચોગ્ય નથી. છતાં પણ જે હું આ બાલાઓની સાથે વિવાહ કરવાની ના પાડે તો મારા માતાપિતા કેટલાં બધાં દુ:ખી થાય, દૂરથી આવેલી આ બાળાઓ પણ મારા વિયોગે દુ:ખી દુખી થઈ જાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #486
--------------------------------------------------------------------------
________________
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
દીક્ષા લેવાની ભાવનાવાળા મને તાતે આ મહા સંકટમાં નાખી દીધા તા મારે હવે શુ કરવું? જો માતા પિતા અને આ પ્રિયાએને એધ કરી દીક્ષા ગ્રહણ કરાવું તા તેા બધા સારા વાનાં થાય. એ બધા ઉપર મહાન ઉપકાર થાય. એ પ્રમાણે વિચાર કરતા પૃથ્વીચંદ્ર કુમાર માતાપિતાની આજ્ઞાથી લગ્નકા પરિપૂર્ણ કરી પોતાના વાસભુવનમાં આન્યા.
૪૭૮
દિવસના કાર્યાંથી પરવારી રાત્રીની શરૂઆત થયે તે ભદ્રાસન ઉપર કુમાર બેઠા. એની આસપાસ રત્નપદ્રેક ઉપર સાળે સુંદરીઓ ફરી વળી. રાજકુમારને રીઝવવાના પ્રયત્ન કરવા લાગી. તારાઓની મધ્યમાં કૌમુદીપતિ ઝળકી રહે તેમ રાજકુમાર શાભાને પામતા વિરક્તતાને જ અનુભવવા લાગ્યા. એ લલિત લલનાઓમાંની એક પણ એ વૈરાગીન પાતાના નેત્રકટાક્ષથી વીંધી શકી નહિ. શમરૂપી અખ્તરને ધારણ કરનારા કુમાર પાતાની મધ્યમાં હાવા છતાં તેમને એક વૈરાગી સાધુ જેવા જણાયા.
રૂપગર્વિતા લલિતસુંદરી પણ પતિની આ ચેષ્ટાથી જરા લજ્જિત થઇ ગઇ “અરે! શું પેાતાના હાવભાવ કે કટાક્ષ પણ સ્વામીને કઇ અસર કરી શકતા નથી એનું કારણ શુ? એમના જેવાના ચિત્તને સ્પર્શ કરવા માટે શું હું અાગ્ય છું ? ત્યારે ? એ બધી માળાઓએ ખુખહાવભાવ કરવા માંડયા, છતાં ક્ષાર ઉપર લીપણની જેમ તે તદ્દન વ્ય ગયા. કુમારે તા સ્નેહભરી દૃષ્ટિથીય તેમને જોઇ નહિ, ત્યારે વિષ્ણુનામે બટુક ખેલ્યા “અરે! આ બાળાઓ બધીય બ્ય કદર્શના ભાગવી રહી છે. તા હે સ્વામી! આ બધાનાં મન શાંત થાય તેમ કર.” બહુકની વાણી સાંભળી કુમાર એલ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #487
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૭૯ - “હે બટુક! સંસારમાં તે જ્ઞાનીને ડગલે ને પગલે " વૈરાગ્ય જણાય છે. પણ કેશવ બટુકની માફક કર્થના ખમવા છતાંય આમને વૈરાગ્ય ન આવે તે પછી દેષ કેને?”
એ કેશવ કેણ?” બટન પૂછવાથી કુમારે કેશવનું વૃત્તાંત કહેવું શરૂ કર્યું.
કેશવ બટુક પૂર્વે મથુરાનગરીમાં દરિદ્વી એવો કેશવનામને બટક (વિપ્ર) રહેતું હતું, તેને કપટી, કુશીલા, રૂપા અને કલહ કરનારી કપિલા નામે પ્રિયા હતી. કનારીનાં લક્ષણને ધારણ કરનારી એ કપિલાનારી શાસમાં કહેલા કુલક્ષણથી ભરેલી હતી, પિંગલ નેવાળી, કર્કશ શબ્દવાળી, ઉડા કપોલવાળી, સ્થૂલ જઘાવાળી, ઉર્ધ્વ કેશવાળી, લાંબા ઓષ્ટવાલી, લાંબા મુખવાળી, દીર્ઘ નાસિકાવાળી તેમજ જેનાં તાલુ, છહવા અને હોઠ (8) શ્યામ છે એવી દુર્બળ અંગવાળીને વિષમ કચયુગલવાળી નારી પતિ અને પુત્રથી રહિત હેાય છે એવી ભ્રષ્ટ શીલવાળી નારીને પુરૂએ ત્યાગ કરવો.
ત્યાગ કરવા ગ્ય નારી કપિલા સાથે પાનુ પાડી કેશવ બટુક દુઃખે દુઃખે દિવસે પસાર કરતો હતો. અન્યદા, કપિલા ગર્ભવંતી થઈ ત્યારે કેશવને કહેવા લાગી. “ઘી, ગાળાદિક પદાર્થ મારે માટે ખરીદ કરવાને તમે દ્રવ્ય લઈ આવે.” કપિલાને ધડાકે સાંભળી કેશવનું હૈયું ઘડયું.
“કપિલાનાં વચન સાંભળી કેશવ બોલ્ય” દ્રવ્ય ઉપાર્જન કરવાનું તો હું કાંઈ પણ જાણતા નથી. તું કઈ જાણતી હે તે ઉપાય બતાવ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #488
--------------------------------------------------------------------------
________________
૪૮૦
1 પૃથ્વીચંદ્ર અને ગુણસાગર . “સ્વર્ણ ભૂમિમાં જઈ મહેનત કરી સુવર્ણ કમાઈ લાવે. જાઓ કમાઈ ઝટ વહેલા આવે, કપિલાએ કહ્યું
- કપિલાનાં વચન સાંભળી કેશવ સ્વર્ણભૂમિ તરફ ચાલ્યો ત્યાં ધન ઉપાર્જન કરી પોતાના વતન તરફ પાછા. ફર્યો ત્યારે કેશવને માર્ગમાં એક ઈદ્રજાલીયો મએ પ્રપંચીના સરદાર ઈદ્રજાળી કે પૂછવાથી કેશવે મૂર્ખતાથી. પિતાની બધી વાત કહી દીધી. પોતે સુવર્ણ કમાવી લાવેલ તે પણ જણાવી દેવાથી ઇજાલિકે કેશવને ઠગી સુવર્ણ પડાવી લેવાને વિચાર કર્યો.
ઈદ્રજાલિકે પિતાની ઈજાળવિઘા ફેલાવી કેશવ અને ઈજાલિક સાથે મુસાફરી કરતાં નગરની સમીપે એક વૃક્ષ નીચે વિસામે લેવાને બેઠા. તે સમયે એક સેળ વરસની માયાવી વિપ્ર કન્યા સાથે તેનાં માતાપિતા પણ એજ વૃક્ષ નીચે આવી એક બાજુએ વિસામે લેતાં બેઠાં. એ સેળ વર્ષની વિપ્રકન્યાની મનહરતા જોઈ કેશવ લભાઈ જતો વારંવાર એના સામે જોવા લાગ્યા. '
નિર્લજ થઈ કેશવે એ કન્યાની એના માતાપિતા પાસે માગણી કરી. જવાબમાં એના પિતાએ સહસ્ત્ર દિનારની માંગણી કરી. પછી કેશવ હજાર દીનાર આપી એ કન્યા સાથે પરણી ગયે, લગ્નને યોગ્ય ખાન પાનની. સામગ્રી પણ પેલાની માયાથી ત્યાં આવી હાજર થઈ એ નવીન કન્યાને પરણી બટુક ખુશી થયે આ ઈદજાલિક એની પાસેથી સઘળું સુવર્ણ એ રીતે તફઘવી પલાયન કરી ગયો તે સાથે પોતાની ઇંદ્રિજાળ માયા પણ સંહરી લીધી. પછી તે ન મળે નારી કે ન મને કાંઇ સામગ્રી, આ બધી લીલા જોઈ બટુક આવ્યો બની ગયો “અરે! આ શું! સુવર્ણ પણ ગયું ને નેહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #489
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૮૧ ના પણ 12 દુ:ખાણી બહેમાળો બનેલો તે નવી પનીરને શોધ ઘણું ભમિ ફરી વળ્યો. પણ કયાંથી જડે! આકાશ બતાથી એક કરવા પ્રયત્ન કર્યો, પણ એ છે કે ઇલાડી બનું છે કે તે બનાવી શકે
જગલમાં તાપ, ભૂખ, તરસ સહન કરી થા ત્યારે પાછી પિલી કપિલા સાંભળવાથી પુન: વતન તરફ ફર્યો. “અરે! સૂઢ બુદ્ધિવાળા મેં બધું સુવર્ણ વ્યર્થ ગુમાવી દ્યઉં, કેમકે કહ્યું છે કે જડ પુરષ ખુબ કલેશ કરી તેદા કરે છે ત્યારે ભાગ્યશાળી જ એનાં કલ તે ભગવે છે. દાંત બિચાસ હળી દળીને થાકી જાય છે તેને કાબૂલા એક લીલા માત્રમાં ગળા નીચે ઉતારી નાખે છે. મેં પણ ખુબ કષ્ટ વેઠી સુવર્ણ પેદા કર્યું તેને ગુમાવી દેતાં કંઈવાર લાગી? ધન વગર કપિલાને મુખ પણ શું બતાવું.
સુવર્ણ માટે ત્યારે ફરી હું શું સ્વર્ણ ભૂમિ તરફ જાઉં કે વિરહાકુર પ્રિયા પાસે?' એ પ્રમાણે વિચાર કરતે તે અનુક્રમે કઈ ગામે આવ્યા ત્યાં તેને કેઈએ દહિથી મિશ્રિત ભાતનું ભજન કરાવ્યું.
તે રાત્રીને સમયે ત્યાં વડના વૃક્ષ નીચે સૂતેલા તેણે સ્વપમાં જોયું કે પોતાના ઘરમાં ખોદ કામ કરતાં રાથી ભરેલું આખુ ભૂમિગ્રહ જોઈ ખુશ થતા તેણે ગામમાં વર્ધાપન મહેન્સવ કર્યો. સ્વજોને ભોજન કરાવી આખાય નગરને ભાવિત થયે રાજાએ પણ એનું સન્માન વધાર્યું એક નવી કન્યા સાથે લગ્ન કરી સુખી થયા. કપિલ પણ રાજી થઈ તેની સેવા કરવા લાગી.
એ મધુરા સ્વમની મીઠી લહેરોમાં વિહાર કરતા કેશવ બટુક રાભના ભુકવાથી એકાએક જાગ્રત થયે, આયત થયેલો કેશવ વિચાર કરવા લાગે “અરે! સારા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #490
--------------------------------------------------------------------------
________________
-
૪૮૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પિતાના મકાનમાં આખું ભૂમિગ્રહ રોથી ભરેલું છતાં હું પરદેશમાં નાહક કલેશ ભોગવું છું માટે હવે તે ઘેર જઈ એ રત્નને બહાર કાઢી હું હવે સુખી થાઉ. એ પ્રમાણે વિચાર કરતો ને મનમાં મોટામોટા હવાઈ મહેલ બાંધતો ઘેર આવ્યો - કેશવનું હસમુખુ વદન જોઈ કપિલાએ વિચાર કર્યો, નક્કી આ ઘણું સ્વર્ણ લઇ આવ્યું છે.” કપિલાએ પણ સ્નાન વિલેપનથી એને સારી રીતે સત્કાર કર્યો, જ્યારે એની પાસે કોઈ જોવામાં આવ્યું નહિ ત્યારે આક્રોશ કરતી બ્રાહ્મણ બોલી. “અરે! કયારનાય આવ્યા છે તે શું લાવ્યા છો મને બતાવે તો ખરા ?
કપિલાનાં વચન સાંભળી શાંતિથી કેશવ બોલ્યા ધીરી થા! ધીરી થા ! તારૂં મુખ હું ઉજ્વલ કરીશ, સ્વજિન, કુટુંબમાં તને શિરોમણિ બનાવીશ! પહેલાં વણી
ની દુકાનેથી ઉધારે ગોળ ઘી વગેરે લાવી સારી રસવતી કરી આવતી કાલે આપણા સ્વજનેને જમાડી તેમની સમક્ષ કઈક ચમત્કારપૂર્વક હું મારી સમૃદ્ધિ પ્રગટ કરીશ
કેશવની વાણીથી ચમકેલી કપિલા બોલી. “પણ એ દ્રવ્ય ક્યાં છે? પ્રથમ મને એ દ્રવ્ય બતાવો? એ ધન જોઈ શાંતિથી હું બધું તમારા કહેવા પ્રમાણે કરે! પિતાની સ્ત્રીને વિશ્વાસ પમાડતો કેશવ ફરીથી બે, - “અત્યારે એ દ્રવ્ય વ્યવસ્થિત પડેલું છે સ્વજનોની સાક્ષીએ હું તેને પ્રગટ કરીશ, તો હે પ્રિયે! જે તને લક્ષ્મીની ઈચ્છા હોય તો મારા વચન ઉપર વિશ્વાસ રાખ.”
કેશવના વચનમાં વિશ્વાસ ધારણ કરતી કપિલાએ સ્વજનેને આમંત્રણ આપી ભેજન માટે નેતર્યા. ઉધાર માલ લાવી સર્વને ભોજન કરાવ્યું, કેમાં ખ્યાતિ પ્રચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #491
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સનેહસંબંધ
૪૮૩ લિત થઈ કે “દેશાંતરથી ધન કમાવી લાવેલ કેશવ મેટો વર્ધાપન મહત્સવ કરે છે. લેકે પણ કૌતુક જેવા એના ઘર આગળ એકત્ર થયા. સ્વજને ભેજન કાર્યથી નિવૃત્ત થયા કે તેમની સમક્ષ કેદાળે લઈ કેશવે સ્વમની જોયેલી ભૂમિ પ્રમાણે પિતાનું ઘર ખદવા માંડયું. ' “અરે! આ તું શું કરે છે? સ્વજના પૂછવાથી કેશવ બોલ્યો,
મારૂં સારભત દ્રવ્ય આ ઠેકાણે ગુપ્ત પડેલું છે તેને તમારી સાક્ષીએ હું પ્રગટ કરું છું. કેશવની વાણીથી ચમત્કૃત થયેલા સ્વજને બોલ્યા, “તારૂં દ્રવ્ય અહીયાં કેણે સ્થાપન કરેલું છે? ક્યારે સ્થાપેલું છે? છે તે તો હું જાણતો નથી. પણ અમુક ગામે મને સ્વમ આવેલું તેમાં મેં જોયું કે અહીયાં ધન છે તે ઉપરથી હું અહીયાં ખોદકામ કરી રહ્યો છું.” કેશવની વાણી સાંભળી સ્વજનેએ જાણ્યું કે આ મહામૂઢ શિરોમણિ છે. એમ વિચારતા તેની ચેષ્ટા જેવા લાગ્યા. ઘર આગળ એકઠા થયેલા લોકોએ તેની આ વાત જાણી ત્યારે માંહમાંહે હાથ તાલી દેતા એની મશ્કરી કરવા લાગ્યા, - કેશવે પિતાના મકાનમાં ચારેકોર ખોદી નાખ્યું પણ કાંઇ નિકળ્યું નહિ. બધુંય મકાન ખાને થાક્યો તોય કાંઈ ન નિકળવાથી કપિલાએ પણ માટીની મુઠી ભરી એના માથા ઉપર નાએ ધિક્કારી કાઢય. સ્વજન આગળ પણ લજજાતુર થયેલ તે ખુબ હસીને પાત્ર થયો.
કપિલાએ આ મૂર્ખ શિરોમણિ કેશવની મુખતાથી કેશવને ગાળ દઈ ઘર બહાર કાઢી મુકો. સ્વજનોએ હસેલે, તેમજ કેવડે ખુબ વગેવાતે મશ્કરી કરાતે એ કેશવ બટુક ભારે દુર્દશાને પ્રાપ્ત થયે એ પ્રમાણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #492
--------------------------------------------------------------------------
________________
૪૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
મારે કેશવનું વૃત્તાંત કહ્યુ તે સાંભળી સર્વે સીએ એની મૂર્ખતા પર બડખડ હસી પડી.
પૃથ્વીચંદ્ર કુમાર ખેલ્યા. હું અટા! આ કેશવનુ ચરિત્ર હાસ્યાસ્પદ છે કે નહિ; તે કહે. ટુક એલ્યાઝ આ વૃત્તાંત જરૂર હાસ્ય કરનારૂજ છે. સ્વામિન્! પણ એના જેવા શુ` બંધા હશે કે?
3.
પ્રિયાઓને પ્રતિબધ
હું બટુક ! તુ કહે છે કે બધા વોશ આવાજ હાય છે તે સાંભળી '' મટુક વિષ્ણુના પ્રશ્નના જવાબમાં પૃથ્વીચ‘ફસાર આલ્યા.
આ સમારી જીવ કેશવ મનુના જવેવા છે. મેહુલ મુંઝાઇ ગયેલા હૈાવાથી જ્ઞાનીની નજરમાં જડ, તેમજ કાર્યોકા હિતાહિતના ભાન વગરના હાવાથી ચારાસી લાખ ક્યયેનિમાં ભમી રહ્યો છે.
કેશવ જેમ કલિાના આદેશથી સ્થભૂમિમાં થત કમાવા ગયા તેમ ત્ર ક્રમ પરિણતિના વશ પડેલા તેના આદેશથી સ્વર્ણભૂમિ રૂપ મનુષ્યભવમાં આવા કેસને એમ ત્રણ ભૂમિમાંથી મહેનત કરી સ્વણ પેદા કર્યું તેમ જીવે પણ આકાશ નિરા વડે કરી કઈક યુક્ત પ કાંચન ઉપાર્જન કર્યું. કેશવનું ધન ઈંદ્રાલિકે માર્યા વડે કન્યાની લાલચ બતાવી હરી લીધું. તેમ જીવે મનુષ્ય જન્મમાં ઉપાર્જન કરેલું સુકૃત ભાષામાં માહિત થઈ વિષયમાં લુબ્ધ બની અઢારે પાષસ્થાનક આચરીને હારી દીધું. કેરાવ જેમ ફરીને સ્વર્ણ મેલવવા દેશેાદેશ ફરવા લાગ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #493
--------------------------------------------------------------------------
________________
- -
-
- - 1
- .
. .
. .
-
-
- -
- -
-
-
-
-
એકવીશ ભવને નેહસંબધ
૪૮૫ તેમ જીવ પણ વિષયવિલાસમાં બધુ હારી નારક, તિયા આદિ નિરૂપ અનેક દેશમાં ભ્રમણ કરવા લાગે ,
ભ્રમણ કરતાં કેશવ જેમ કઈ ગામમાં કહિ સહિત ભાત ખાવા લાગે તેમ જીવને કેઈક ભવરૂપ ગામમાં મચાર્યને મેલાપ થયો તેમણે તપપી દહિ સહિત એદનનું દાન કરાવવાથી આપવાથી કઈક સ્વસ્થ થ.
કેશવે જેમ મોટા વડલાના વૃક્ષ નીચે નિદ્રા લેતાં સ્વમામાં રને સમુહ જે તેમ જીવ પણ એ સપના પ્રભાવથી કઈ મોટા કુળમાં ધનાઢથના કુળમાં જન્મ ધારણ કરી શક્તિને દુરૂપયોગ કરતે હરપી મદિરામાં મા મને મેહરનિકામાં પડી ગયો ક્ષણ ભર વિલાસામાં રાચી ગયે. આમાનું ભાન ભૂલી ગયો
કેશવ જેમ કપિલનું સ્મરણ કરતે પિતાને ઘેર ગયે તેમ જીવ પણ કર્મપરિણતિને સંભારત પાછા મનુષ્ય લવામાં આવ્યો કેશવ જેમ નહિ હોવા છતાં પિવાના ઘરમાં લક્ષ્મીના અસ્તિત્વને માનતે ઘેર આવી ઉધાર માલ લાવી ખાવામાં તેમજ સ્વજનેને જમાડવામાં આનંદ માનવા લાગ્યો તેમ જીવ પણ હાથી, ઘોડા, રથ, સેવક, દાસ, દાસી, ભંડાર, ભૂમિના પાલનથી શ્રમિત થયા હેવા છતાં પોતાને અનન્ય સુખી માને છે તેમજ હાડ, માંસ, રૂધિર અને મલમૂવની કયારી જેવી છતાં બહારથી મનોહર એવી યુવતીના સંગમાં આસક્ત થઇ રમે છે.
કામીજનની નફટાઈનો તે કેશવની માફક કાંઇ પાર છે? હાડ, માંસ, રૂધિર અને સ્નાયુથી બંધાયેલ સદા અસાર એવા કામિનીના વદનને કામીજનો શરદ રતના ચંદ્રમાની ઉપમા આપે છે.
લાળ પડતા અને દુર્ગધ યુક્ત તેમજ મલિનતંતવાણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #494
--------------------------------------------------------------------------
________________
૪૮૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર કામિનીના અધણને કામીજને અમૃત સમાન ગણે છે. તેમજ વિષયના લાલચુજન કામિનીના હાડકાના દાંતને દાડમની કળી સમાન કહ્યું છે. માંસને લોચા સમાન સ્ત્રીના સ્તનને લધુ એવા સુવર્ણકલશની ઉપમા આપે છે. હાડ, ચરબી અને માંસ યુક્ત ભૂજાઓને કમલદંડની ઉપમા આપે છે. હાડ, માંસયુક્ત સ્થલ જંઘાને વિષયના લાલચુ કેળના સ્થંભ સમાન ગણે છે. અલંકારથી વિભૂષિત એવા કામિનીના દેહને કામુકજને સુરસુંદરીદેવીની ઉપમાથી નવાજે છે. જ્ઞાનીને મન જે નારી નરા વૈરાગ્યના કારણભૂત છે, તે નારીને કામીજન જુદી જુદી દષ્ટિથી નિહાળે છે. પૃથ્વીચંદ્રકુમારે કેશવ બટુકને ઉપનય જીવ સાથે સરખાવી બતાવ્યો,
કુમારને ઉપદેશ સાંભળી એ રૂપવતીઓના રૂપમદનો નીશે ઓસરી ગ. વૈરાગ્યના રંગને ધારણ કરનારી એ રમણીઓ વિચારવા લાગી, “અહો! કુમારની વાણી સત્ય છે. અમારા સરખી સ્ત્રીઓના અંગની શું લાલિત્ય છે? જેવું અમારું અંગ હાડ માંસ અને રૂધિરથી વ્યાપ્ત છે તેવું પુરૂષનું પણ! છતાંય આર્યપુત્ર સ્ત્રીઓના જ અંગની નિંદા કેમ કરે છે ? - પિતાની સ્ત્રીઓને ગહન વિચારમાં પડેલી જાણી કુમાર બે પુરૂષ જેમ સ્ત્રીઓના અંગોપાંગને જોઈ મેહ પામી જાય છે તેવી રીતે સ્ત્રીઓ પણ પુરૂષના મનેહર અવય જોઈ આસક્ત થાય છે. છતાં એમાંય રૂતુધર્મ, દુ:ખે કરી ગર્ભધારણ, દુ:ખે કરી પ્રસુતિ, અને કામની અતિ આસક્તિથી સ્ત્રીઓ અધિક નિંદાને પાત્ર છે. મહઘેલો જીવ શરીરરૂપી ઘરમાં અસદ એવા વિષયસુખને જોઈ રાચે છે કે કેશવ જેમ પોતાના ઘરમાં અસદુ એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #495
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૮૭
રત્ન જે રામ હતો, બાંધવાએ સમજાવવા છતાં કેશવ સમજે નહિ તેમ બાંધવ સમાન સાધમિકની શિખામણ છતાં જીવ સમજતો નથી. કેશવે બધું ઘર ખોદી નાખ્યું. તેમ જીવ વિષયરૂપી સુખને માટે મર્યાદા રૂપી મકાન ખોદી નાખે તે કેશવની માફક બેઆબરૂ થઈ લેકે વડે નિંદાય છે. ને કપિલાની માફક કર્મપરિણતિથી છવની કાંઈ ઓછી હીલના થતી નથી.
વિષયના પાપથી જીવ અનેક દુઃખોને ભોક્તા થાય છે, એવાં નિર્વિવેકી જનનાં ચારિત્ર જોઈ કેના ચિત્તને વૈરાગ્ય થતું નથી ?” પૃથ્વીચંદકુમારની વાણી સાંભળી સંસારની અસારતા ચિંતવતી સંવેગના રંગે રંગાયેલી એ લલનાઓ બેલી, “હે સ્વામી ! તમે કહ્યું તે બધું સત્ય છે. સંસાર બધો એજ છે. સંસારનાં વિષયજન્ય સુખોમાં આ લાલચુ જીવ પિતાને ભૂલી ગયો છે પણ હવે એને ત્યાગ શી રીતે કરવો ?
તમે સદગુરૂને આરાધી ધર્મસેવન કરો. ગુરૂ પણ એવાજ હોય કે જે કંચન કામિનીના ત્યાગી હોય, મેક્ષના ઉદ્યમી હોય.” કુમારે કહ્યું.
“હે પ્રભે! અમને સબોધ આપી વૈરાગ્ય પમાડના તમેજ અમારા ગુરૂ છો અમે તમારી ગૃહિણી શબ્દથી કૃતાર્થ થઈ હવે અમારી ભેગ તૃષ્ણા આપના ઉપદેશથી નાશ પામી છે. તે અમને ધર્મની પ્રાપ્તિ થાય તેમ કરે, હે આર્યપુત્ર! તમારે પણ અગ્નિથી પ્રદીપ્ત એવા મકાનની જેમ આ સંસારમાં રહેવું યોગ્ય નથી. અથવા તે તમને અમે વિશેષ શું કહીયે? તમે તો તત્વના જાણકારી છે. સ્ત્રીઓનાં એ પ્રમાણેનાં વચન સાંભળી હર્ષિત થયેલ કુમાર બેલ્યો, . ..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #496
--------------------------------------------------------------------------
________________
- -
-
- - -
-
-
- -
પૃથ્વીચક્ર અને ગુરુસાગર “તમે અત્યારે વિવેકરૂપ પર્વત ઉપર આરૂઢ થયેલી હેવાથી હવે તમારે ધર્મ પ્રાપ્તિ દુર્લભ નથી. જે આસ્તિક -સમક્તિવંત છે તેનું મનુષ્યપણું, સારૂ કૂળ, કુટુંબ પરિવર, સમૃદ્ધિ આદિ સામગ્રી સફળ થાય છે. અર્થાત તે એ બધી સામગ્રીનો સદઉપયોગ કરે છે અને મુક્તિ પણ તેને દુર્લભ નથી. હાલમાં તે ત્યાં સુધી તમે સતિષને ધારણ કરી નમસ્કારમંત્રનું સ્મરણ કરતી, જીવદયા પાળવામાં પ્રાતિવાળી તેમજ સાયવાણી ઉચ્ચારવા પૂર્વક ધર્મ આરાધન કરતાં હતાં ઘરમાં રહે કે જ્યાં લગી ગુરૂમહારાજને જોગ પામી ચોગ્ય ધર્મ આરાધવાને અવસર પ્રાપ્ત ન થાય.”
પૃથ્વીચ કુમારની વાણી એ બધી સ્ત્રીઓએ આંગીકાર કરી. યથાશક્તિ ધર્મનું આરાધન કરતી સમય નિર્ગ મન કરવા લાગી.
પૃથ્વીચંદ્ર રાજ, વિષણુબટુક થકી સર્વે વૃત્તાંત જાણી રાજા પિતાના મનમાં વિચાર કરવા લાગ્યો “અરે! મેં ધાર્યું હતું કે કુમારને પરાવવાથી ઓના મોહમાં લપટાઈ બદલાઈ જશે પણ સ્ત્રીઓ તે આને કાંઈ પણ વશ કરી શકી નહિ પરતુ કુમારે સ્ત્રીઓને પ્રતિબોધી વૈરાગી બનાવી દીધી, હવે શું કરવું ?
“હા! એક ઉપાય છે રાજ્ય ઉપર સ્થાપન કરે, એ રાજ્યકાર્યમાં વ્યગ્ર થવાથી ધર્મનો ત્યાગ કરશે.” રાજાએ એ પ્રમાણે વિચાર કરી પોતાનો એ વિચાર પદવીકુમારની માતાને કહી સંભળા.
રાજાની વાત સાંભળી પટ્ટદેવી બોલી. “સ્વામી!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #497
--------------------------------------------------------------------------
________________
* * -
*
-
-
-
-
-
---
એકવીશ ભવને સ્નેહસંબંધ
મને પણ ગઈ રાત્રીએ સ્વમ આવ્યું કે આપે રાજીખુશી કુમારને મોટા મહોત્સવ પૂર્વક રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો, ત્યારે તે દેવતાની માફક ત્યાંથી ઉડી પ્રાસાદના આ ભાગ ઉપર બેઠો ત્યારે આપે પોતાના હાથે તેને ત્યાંથી પાછા સિંહાસન પર બેસાડે ને હું જાગ્રત થઈ.”
પટ્ટરાણીનાં વચન સાંભળી રાજા વિચારમાં પડે. મોટા ઉદયને સુચવનારું આ સ્વમ છે તે હવે મારે વિચાર અમલમાં મુકવા દે. એટલામાં પ્રાત:કાલ થવાથી પિતાના ચરણમાં નમવાને કુમાર પૃથ્વીચંદ્ર આવ્યું, પિતાએ આસન આપી તે ઉપર બેસાડે. આસ્તેથી રાએ કુમારને સજાવવા માંડયો.
“રાજકુમાર ! જેને ઘેર તારા જેવા ગુણવંત કુમાર છે એવા અમને ધન્ય છે. ઉદુમ્બરના પુષ્પની માફક દુર્લભ એવા તને અમે મોટા પુણ્યથી-પ્રેમથી જોઈએ છીએ. હે પુ! તને જોઇને અમે રેજને રેજ ખુબ ખુશી થઈએ છીએ કે જેવી રીતે શશીને જોઈ સાગર હરખાય છે.
હે નંદન! તું અમારી એક અભિલાષા પૂર્ણ કરે કે જેથી અમારા આનંદને પાર ન રહે. કે જે અભિલાષા પૂર્ણ થવાની અમે રાહ જોઈ રહ્યા છીએ. સજાની વાણી સાંભળી રાજકુમાર પિતાના વદન તરફ જોતો મનમાં વિચાર કરી રહ્યો હતો. પિતાની શી અભિલાષા હશે, શું મજમુગુટની?” - કુમારને વિચારવંત જાણી રાજાએ આગળ ચલાવ્યું કુમાર! જો વેત છત્ર, ચામર આદિ સમૃદ્ધિથી વિભૂષિત ગજરાજ ઉપર આરૂઢ થયે છતે સકલ સેનાથી પરેલ, તરૂણીવર્સની સાથે રાજમાર્ગ વિહાર કરતે વન્યારે હું તને જઇશ ત્યારે મારા આત્માને હું ધન્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #498
--------------------------------------------------------------------------
________________
૪૯૦.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર.
માનીશ-મારું જીવન સફળ થયું માનીશ. તો આ રાજ્યને
સ્વીકાર કરી અમને સુખી કર.” રાજાની સ્નેહયુક્ત વાણી સાંભળી કુમાર વિચારમાં પડ્યો. “આ તે દીક્ષામાં મેટી ફાંસ ઉભી થઇ.”
“અરે! વિષય વિકાર રહિત એવા વૈરાગ્યવંતને રાજ્યપ્રાપ્તિ એ અસંભવિત-વિરૂદ્ધ વાત છે કેમકે દક્ષિણ દિશા તરફ ગમન કરનાર શું હિમવંતગિરિ પહોંચી શકે છે? તો આવા વિષમ સંયોગોમાં મારે શું કરવું ?
ઘણા સ્નેહવાળા માતાપિતાને એ અનુગ્રહ છે અને એ અનુગ્રહને ઉપાય પણ ખુબ દુર્લભ-દુ:ખે કરી કરી શકાય છે, છતાં વિચક્ષણ જનાએ માતાપિતાની આજ્ઞા ઉલ્લંઘન કરવી જોઈએ નહિ. '
જે કે હું પણ માત્ર ગુરૂના આવાગમનની માર્ગપ્રતીક્ષા કરી રહ્યો છું તે તે સમય દરમિયાન પિતાનું વચન ભલે પ્રમાણ થાઓ. ગુરૂના આગમન પછી મને જેમ યોગ્ય લાગશે તેમ કરીશ.” ' ખુબ ડાહપણને વિચાર કરી કુમારે કહ્યું. “પિતાજી! આપની આજ્ઞાને હું સ્વીકાર કરું છું, પણ મારા જેવા કાયર પુરૂષે રાજ્યભાર ઉપાડવા સમર્થ થતા નથી છતાં આપને આદેશ મારે પ્રમાણ છે.”
કુમારની વાણી સાંભળી. “શું વિનયવાન છે. તારા, જેવા પુત્રોથી રાજાઓના યશ ઉજ્વલ છે.” એમ બોલતા રાજાએ કુમારના મસ્તક ઉપર પોતાનો હાથ મુકી સત્કાર કરી તેની પ્રશંસા કરી
તે પછી સારા મુહૂર્ત રાજાએ પૃથ્વીચંદ્ર કુમારને. રાજ્યાભિષેક કર્યો. તે નિમિત્તે રાજાએ માટે મહત્સવ આરંભ્યો, આખાય નગરમાં આનંદ આનંદ પ્રવતી રહે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #499
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૪૯૧ સિંહાસનારૂઢ નવા રાજાને મંત્રી, સામંત આદિ મોટા મોટા રાજપુરૂષો ભેટણ ધરી નમ્યા, નવા રાજા પૃથ્વીચંદ્રને જઈ એમના માતા પિતા પણ અતિ હર્ષવંત થયા, - પિતાની આજ્ઞાથી ઈચ્છા નહિ છતાં રાજ્યારૂઢ થયેલા રાજા પૃથ્વીચંદ્ર રાજ્યલક્ષ્મીમાં અનાસક્ત પણે રાજ્યનું પાલન કરવા લાગ્યા. નવા રાજાએ પોતાના રાજ્યમાં હિંસાનાં સાધન બંધ કરાવી અમારી પ્રવર્તાવી, ખોટા કર માફ કર્યા. કેદીઓને કારાવાસમાંથી મુક્ત કરી સર્વત્ર રાજ્યમાં શાંતિ પ્રસરાવી. રાજાની માફક રાજ્યની પ્રજા પણ વિકથા-કુથલી છોડી નીરંતર ધર્મકથા કરવા લાગી. જૈનશાસનની શોભા વૃદ્ધિ પામે તેવાં અનેક કાર્યો થયાં. પ્રજાએ પણ રાજાના માર્ગને અનુસરી “યથા રાજા તથા પ્રજાએ જગતની કહેવત સાચી પાડી. એવી રીતે ધમમય રાજ્યને કરનારા પૃથ્વીચંદ્ર નરપતિ એકદા રાજ્યસિંહાસન ઉપર બેઠા હતા, ત્યારે દ્વારપાલે આવી નમસ્કાર પૂર્વક વિનંતિ કરી“દેવ! આપના દર્શનનો અભિલાષી સુધનનામે શ્રેષ્ઠી-સાર્થવાહ હાથમાં ઉપહાર લઈ દ્વાર આગળ ઉભે ઉભે સભામાં પ્રવેશ કરવાની રજા માગે છે. :
પ્રતિહારીની વાણી સાંભળી રાજાએ તેને પ્રવેશ કરવા માટે આજ્ઞા ફરમાવી. રાજાની આજ્ઞા પામી દ્વારપાળ ચાલ્યા ગયે, - પ્રફુલ્લિત વદનવાળે સુધન શ્રેણી હાથમાં ભેંટણા સાથે રાજસભામાં પ્રવેશ કરી, રાજા આગળ ભેણું મૂકી, પ્રણામ કરી બે હાથ જોડી આગળ ઉભો રહ્યો.
રાજાએ એનું સન્માન કરી પૂછ્યું. “ક્યાંથી આવી છે? રાજસભામાં કેમ આવ્યા છે ? શું કાંઈ નવીન સમાચાર લાવ્યા છો ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #500
--------------------------------------------------------------------------
________________
૯૨
પૃથ્વીચંદ્ર અને ગુણરા રાજાનાં વચન સાંભળી શ્રેણી બે, “દેવ! મારા નગરમાં આશ્ચર્યને કરનારું એક ઉત્તમ ચારિત્ર ઈ વિરમચથી મારું હૃદય ફાટી જતું હોય તેવી રીતે હું તેને કહેવા પણ સમર્થ નથી. તો પણ આપના દર્શનને અભિલાષી ને એ ઉત્તમ ચરિત્ર વિચાર કરતો હું અહીંયાં આવ્યો છું મહારાજ ! જો કે એ સેને કહેવા તે અસમર્થ છું છતા હું એમાંથી સારભૂત કઇક તત્વને કહીશ.”
સુધન સાર્થવાહની વાણી સાંભળી રાજા સહિત બધી સભાને કંઈક નવાઈ લાગી. “અરે! કેવું હશે એનું એ ઉત્તમ ચરિત્ર?”
સજાએ સ્જિથી કહ્યું. “તમે જે ચરિત્ર જે તે અહીયાં આ રાજસભા આગળ કહે.” ' એ ચરિત્ર અવશય આપની આગળ કહીશ, દેવ! જેવું એ અદ્દભૂત અમારા નગરમાં બન્યું છે, તેવું જ બીy અભૂત આશ્ચર્ય અહીંયાં બનવાનું છે સ્વયી ?
સુધનની વાત સાંભળી બધા નવાઈ પામ્યા ને રાજાએ પૂછયું “હે શ્રેષ્ઠી ! એ કેવુંક અદભૂત છે તે કહે
રાજાની આજ્ઞાથી સુધન શ્રેષ્ઠીએ તે અદભૂત ચરિઘ શરૂ કર્યું
ગુણસાગર “આ ભરતાર્ધમાં કરદેશને વિષે ધનધાન્યથી ભરપુર, સુખી અને સમૃદ્ધ એવું હસ્તિનાપુર-ગજપુર નામે નગર આવેલું છે. એ નગરને હું હેવાસી હોવાથી અમારા નગરમાં બનેલું એ કૌતુક હવે સાંભળે, કારણ કે જે કૌતુક સાંભળવાથી ભવ્યજીવોને બોધ થાય ને વૈરાગ્ય પામે એ. કૌતુક પણ મહાન અને ઉદાર સમજવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #501
--------------------------------------------------------------------------
________________
એક્ટીશ ભવને સ્નેહસંબંધ
*
એ ગજપુરમાં અનેક રને સંચય કરનારે નામ પ્રમાણે ગુણવાળે રત્નસંચય ના શ્રેષ્ઠી રહેતા હતા તેને સતીએમ શિામણિ અને સારા લક્ષણ વડે ચૂત સુખગલા નામે પત્ની હતી. બન્ને એક બીજાને ચેય હોવાથી. સુખી, સંતોષી હતાં, ભાગ્યની અનુકુળતાથી આ યુગલે પિતાને કેટલેક કાળ સુખમાં પસાર કર્યો ત્યારે તેમને ત્યાં લક્ષ્મીને શિષ્ય એવા એક ભાગ્યવંત પુત્રનો જન્મ થશે, એ નશીબવાળા સ્વરૂપવાન પુત્રના અદભૂત ભાગ્યને જઈ પ્રસન્ન થયેલા શ્રેષ્ઠીએ નગરમાં આશ્ચર્યકારી જન્મ મહત્સવ કર્યો. ગર્ભ ધારણ સમયે માતાએ સ્વપ્નામાં શ્રેષ્ઠ એવા સાગરનું પાન કરેલું હોવાથી એ સ્વખથી સચિત માતાપિતાએ પુત્રનું નામ રાખ્યું ગુણસાગર, - પાંચ ધાત્રીઓથી લાલન પાલન કરાતો ગુણસાગર વૃદ્ધિ પામવા લાગ્યો. માતાપિતાને પોતાની કાલી ભાષામાં આનંદ પમાડે તેમજ નગરની નારીઓથી રમાડાતો ગુણસાગર કલા અભ્યાસને કરતો સીજનને પ્રિય એવા યૌવનમાં આવ્યા. સ્વરૂપે સુંદર ગુણસાગર નવીન યૌવન વયમાં તે અધિક સ્વરૂપવાન તેજસ્વી થયા નગરની બાળા શું કે તરૂણી શું. દરેક યુવતીઓ ગુણસાગરને સ્નેહની નજરે જોવા લાગી. તે પણ જાથી કમલ જેમ અલિપ્ત રહે તેમ ગુણસાગર સ્ત્રીઓની ધષ્ટિરૂપી બાણથી યુવાનીમાં જણ વીંધાયે નહિ,
એક દિવસે એ ગુણસાગરને તે નગરના રહેવાસી કે શ્રેષ્ઠીઓની ગુણસુંદરી આદિ આઠ કન્યાઓએ યાત્ર જતાં જોયો, પિતાના મિત્રની સાથે જતા ગુણસાગરને
ઈ તેમની મનહર શરીર કાંતિથી રેહ પામેલી એ આઠે કન્યાઓની દષ્ટિ ત્યાંજ ગુણસાગરમાં સ્થંભી ગઇ “જગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #502
--------------------------------------------------------------------------
________________
૪૯૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
તમાં સ્ત્રીઓને જો આ પતિ ન મલે તો એમને અવતાર એિળે ગયે સમજ આપણે પણ પરણશું તો આ નવ
જવાનને, નહી તે અગ્નિ શરણ, પણ અન્ય વરને વરશું નહિ
એ આઠે કન્યાના માતા પિતાએ કન્યાને નિશ્ચય જાણ પ્રસન્ન થઈ પોતપોતાની પુત્રીઓને નિશ્ચય રત્નસંચય શ્રેષ્ઠીને જણાવ્યું. એ શ્રેષ્ઠીઓની વિનંતી રત્નસંચય શેઠે ' સ્વીકારી લીધી ને આઠે કન્યાઓ સાથે વિવાહ નક્કી થયા.
પિતાના વિશાળ અને રમણીય મહાલયની અટારીયે ઉભે ઉભે ગુણસાગર કુમાર ત્યાર પછીના એક દિવસે નગરીનું અવલોકન કરી રહ્યો હતો ત્યારે તપથી કૃશથયેલા એક મુનિને ગેચરી અર્થે નગરમાં ભ્રમણ કરતા જોઈ ગુણસાગર કુમારની નજર તે મુનિ ઉપર પડી અને ત્યાં જ સ્થંભી ગઈ. “આ મુનિનો વેષ કેવો આનંદકારી છે. ભૂમિ તરફ દષ્ટિને સ્થાપન કરતા તેઓ ઇદ્ધિને ગોપવી મંદ ગતિએ કેવા ગમન કરી રહ્યા છે? આવું મુનિ પણ મેં પણ ક્યાંક અનુભવેલું છે.” મુનિને જોઈ વિચાર કરતે ગુણસાગર ત્યાંજ એકદમ મૂચ્છિત થઈ ગયા - માતાપિતાદિક પરિવાર ઝટ દેડી આવી મૂછ વાળદવાના અનેક પ્રયત્ન કરવા લાગે કે શિતલ જલથી સિંચન કરવા લાગ્યા. કેઈ વિઝણા વડે પવન નાખવા લાગ્યા. એવી રીતે અનેક ઉપચાર વડે જ્યારે ગુણસાગર સ્વસ્થ થયો ત્યારે દુ:ખી થયેલા તેના પિતાએ પૂછયું,
હે પુત્ર! અકાળે તારા શરીરને આ શું થયું ? નગરમાં વિહાર કરતી કેઈ રૂપવતી લલિત લલનાને જોઈ તને મૂછી આવી કે શું ? અથવા સામંત કન્યા કે મંત્રીની કન્યાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #503
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસઅધ
૪૫
જોઇ તારી આ હાલત થઈ? તારા હૃદયમાં જે થયુ હાય તે કહે તે અલ્પ સમયમાં જ તે તને મેળવી આપું. ”
7
પિતાની વાણી સાંભળી કુમાર-ગુણસાગર મેલ્યા પિતાજી ! એવી મેાહની રમતમાં મને કાંઇ મઝાહુ નથી આવતી. સ્રીયાદિકના વિષયોગને તા હું રોગાની માફક જાણુ' છું, જેથી મારૂં મન તેમાં રમતુ નથી કારણ કે ભવાંતરમાં દેવગતિમાં મે* દેવલાકનાં સુખ સારી પેઠે ભાગવ્યાં છતાં જીવને તૃપ્તિ થઇ નહી. તેા મનુષ્યના આ તુચ્છ લાગેાથી જીવને તૃપ્તિ શી રીતે થશે?
અત્યારે તા મારૂં” મન દેવના ભાગામાં પણ પ્રીતિ ધારણ કરતું નથી તા બીભત્સ એવા મનુષ્યેાના ભાગાની તે વાત શી ? જેને અમૃતનાં પાન કરવાની પણ ઇચ્છા થતી નથી તે શું વિષ પાન કરે કે ? છતાં પણ હું પિતાજી ! તમે જો મારા મનાથ પૂર્ણ કરવાને પ્રસન્ન થયા હ। તા મને શ્રમણપણું' અંગીકાર કરવાની રજા આપેા. કારણ કે ઝરૂખામાં-ગાખમાં ઉભેલા મને મુનિદર્શનથી પૂભવમાં ચારિત્ર પાળેલુ યાદ આવ્યું.” સાવધ થયેલા ગુણસાગરે જાતિસ્મરણ જ્ઞાનની પેાતાના પૂભવ જાણી પિતાની પાસે દીક્ષા લેવાની રજા માગી.
પુત્રની વાત સાંભળી કઇક ગ્લાનિ પામીને શ્રેષ્ઠી એક્લ્યા. પુત્ર ! આ નવીન તારૂણ્યમાં અત્યારે તારે દીક્ષાને સમય નથી. કારણ કે પડિતાએ અનુક્રમે કરી ત્રણે વ સાધવાની આજ્ઞા ફરમાયેલી છે તે પ્રમાણે પહેલી . અવસ્થામાં વિદ્યાભ્યાસ કરવા ને બીજી વયમાં ધન ઉપાર્જન કરી ગૃહસ્થધનું આરાધન કરવું અને ધમ તા ત્રીજી અવસ્થામાં સેવવા કહ્યો છે.
'
હે પુત્ર! તારે પણ ભુક્ત ભાગી જી ત્રીજી અવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #504
--------------------------------------------------------------------------
________________
-
--
-
૪૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાર સ્થામાં ધર્મ સાધન કરવું શ્રેષ્ઠ છે, માટે અત્યારે તારે ધર્મસાધનનો વિચાર કરવો નહિ , . પિતાનાં વચન સાંભળી પુત્ર છેલ્લે પિતાજી! ધર્મશાહી જ સુખ થાય છે. ઘણાકલ કર્થત લાગવેલા અર્થ અને કામથી તે ફક્ત પાપ જ પેદા થાય છે. .
હે પિતાજી! અનાદિકાળથી આજપત જડ માક્કિ જે બેન કર્યા તે જે એકત્ર કરી હમલો કરવામાં આવે તે પછી પણ અધિક થઈ જાય, આજ સુધીમાં જે જળનું પાન કરેલું તે એકઠું કરતાં સાગ સાર હાકાઈ જાય, જે ફળ આહાર કરેલો છે તે બધાં જે એકત્ર કરી તે સમગ્ર વક્ષ ઉપર પણ સમાઇ શકે બસ, આ સંસારમાં એવા કેઈ જેગો નથી કે જે ભળે આ જિ અનીવાર ન ભેગવ્યા હોય, તો પણ એવા ભાગેથીય રંકને સ્વતામાં મળેલા રાજ્યની જેમ જીવને તારી થઇ નહિ. ભૂતકાળમાં એ બધાં ભગવેલાં સુખો આ ભવમાં જીવને પ્રાય: સ્વમાની માફક થઈ જાય છે. જેથી જીવની હાલમા પ્તિ પામતી નથી. માટે એવા ભેગમાં ન લપરાણા હે પિતા! બોધ પામ, મેહમાં મુંઝાઓ નહિ એ ભેગને ભોગવવા છતાં સંતોષ થતો નથી. સુતિમાં ધ વિવેકીજને જેમને માટે કાંઈ ધર્મ કરતા નથી, અને એ મુક્તિની વરમાળ પણ તારા ધન વિના પ્રાસ આપી નથી. તે આપ સમજુ અને વિવેકી થઈ અને એમાં બિલ કાશે નહિ, આ ભવસાગરમાં ભ્રમણ કરવાથી શ્રમિત શકે હું હવે જરૂર દીય લઇશ.
પુત્રને દીક્ષાને નિશ્ચય જાણી પિતા સ્વરમય મઠ" મૌન થઈ ગયું. જ્યારે તેને કંઈ પણ ઉપાય રહ્યો નહિ ત્યારે એની માતા રુદન કરતી પુત્રની પાસે આવી કહેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #505
--------------------------------------------------------------------------
________________
=
-
-
=
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
૪૯૭
લાગી, “હે વત્સ! તારા જેવા વિનયવાન પુત્ર માટે અમારા કંઈ કંઈ મનેરા હતા જે આજે પ્રતિકૂળ વાયુ વડે તુ નિષ્ફળ કરીશ નહિ, તારા વગર પાકેલા ફલની માફક મારું હૃદય ફાટી જશે તે હે કુમાર! જાવડે જર્જરીત થયેલા એવા અમારૂં તું પાલન કરીને અમારા મૃત્યુ પછી તું તારી ઈચ્છા પૂર્ણ કરજે.'
માતાનાં વચન સાંભળી ગુણસાગર બોલ્યો, “મિહને આધિન થયેલા તમે જે વાત કરી તે ઠીક છે છતાં મૃત્યુને કાંઈ કમ નથી, ક્યારેક એ બાળકને હણું ને વૃદ્ધનું રક્ષણ કરે છે. મૃત્યુ તે કેઈનું મિત્ર થયું છે વારૂ! જે એમ જાણે કે મૃત્યુ એનું મિત્ર છે અથવા પોતે પોતાને અમર માનતો હોય તે જ સંયમને વિષે પ્રમાદ કરે છે, હું એ ન હોવાથી માતા! હું તો અવશ્ય સંયમને આદરીશ. આ અસાર સંસારમાં છો અનંતીવાર પુત્રપણાને પામે છે. અનંતીવાર માતાપણાને કે પિતાપણે ઉન્ન થાય છે. કર્મને આધિન સ્થિતિવાળા જો સ્ત્રી, પુત્ર, માતા, પિતા, મિત્ર, ભગિની ભાઈ, શત્રુ, કે સ્નેહીપણે ઉપ્તન્ન થાય છે એવા સંસાર સ્વરૂપને વિચાર કરનારી હે માતા! તુ મારે માટે ખેદ શું કરવા કરે છે? જો હું જ તને ઈષ્ટ છું તે મરણથી ભય પામેલા મને દીક્ષા લેતાં તારે અટકાવ નહિ. અંધ કુવામાંથી કે અગ્નિમાંથી, સમુદ્રમાંથી કે રે, શાક અથવા દારિદ્રથી બહાર નિકળતા અને મુક્તિની રાજ્યલક્ષ્મીને ઉપન્ન કરતા પુત્રને કયી માતા અટકાવી શકે? માટે હે માતા! ભવસાગરમાંથી બહાર નિકળતા એવા મને તું રજા આપ, સંસાર તરવા માટે તું મને સહાય કરનારી થા, માતા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #506
--------------------------------------------------------------------------
________________
૯૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
શુભલગ્ન સાવધાન ગુણસાગરનું વચન સાંભળી પુત્રને સમજાવતી માતા બોલી, “હે વત્સ! જરી તારી પોતાની તરફ તે કેમળ અંગવાળે અને નવીન તારૂણ્યના ઉદયવાળે તું દીક્ષા ગ્રહણ કરી વ્રતનાં કષ્ટ શી રીતે સહન કરીશ? પુત્ર! ચારિત્ર તો દેહ દુષ્કર છે ત્યારે તું અસમર્થ બાળક સુકુમાર છે માટે ગૃહસ્થ ધર્મ સુખે આરાધન કર, તને વિશેષ શું સમજાવું?”
માતાનાં કોમળ અને ભીરૂ વચન સાંભળી જાતિસ્મરણ જ્ઞાનથી પિતાના ભવાની પરંપરા જાણનાર ગુણસાગર મુખ મરકાવતે બો. “માતા! આ જીવે દુનિથામાં અનલીવાર મહાન કષ્ટ સહન કર્યા છે. પૂર્વે મેં નરકને વિષે વૈતરણીનાં દુ:ખ ભોગવ્યાં છે. શામેલી વૃક્ષનાં કરવત સમાન પત્રથી વીંધાઈ રહ્યો હતો, તપેલી વાલુકારેતીમાં મને પરમાધામીઓએ ચલાવ્યો હતો. કુંભીપાકમાં અગ્નિની ભઠ્ઠીની જેમ વારંવાર પકાયો છું, વારેવાર નરકમાં શુલિકા પર ચઢયો છું, કરવતથી પરમાધામી વડે વારંવાર છેદન ભેદન કરાયો છું, ત્યાં ભાલા અને તલવારવડે છેદાઈ રહ્યો હતો, મુદગરના મારથી વાહવાહ પિકારી રહ્યો હતો, અસિવનમાં ભ્રમણ કરતાં શ્વાના આદિકને શિકાર-રાક થઈ રહ્યો હતો એવાં અસંખ્ય, દુ:ખો નરકમાં ભાગવી રહ્યો હતો અને તેય કેટલો બધો કાળ સાગરોપમનાં સાગરેપમ સુધી એ બધાં દુખે મેં વારંવાર ભેગવ્યાં, માતા!
તિર્યંચ ભવમાં બળદને અવતાર ધારણ કરી અતિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #507
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
-
એકવીશ ભવને નેહસંબંધ
૪૯ ભાર ભરેલા ગાડામાં જોડાયે, ખેતીને માટે હળ લઈ ગજા ઉપરાંત વૈતરૂ કર્યું ને ઉપરથી ચાબુક, પણાના માર સહન કર્યા, ભૂખ, તરસ, તાપ, ટાઢ આદિ મેં સહન કર્યા. હાથી, ધડા, ગાય, ભેસાદિક દરેક ભવમાં એવાં અનંતીવાર દુઃખ સહન ક્ય, માતા ! પરાધિનપણે દુ:ખો સહન કર્યાને કાંઈ પાર નથી. એવાં તે કેટલાં દુઃખો વર્ણવું, માતા !”
મનુષ્ય ભવનાય દુઃખ કાંઈ ઓછાં છે? માતા!. પ્રથમ તે ગર્ભાવસ્થાનાં દુ:ખ કાંઈ જેવાં તેવાં નથી. તે પછી જન્મ, જરા, શક, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ અનિષ્ટનો સંગ અને ઇષ્ટનો વિયોગ તેમજ શરીર સંબંધી અને મન સંબંધી દુ:ખ અનેકવાર ભાગવ્યાં એ બધાં દુઓને સંભારતો સુખને માટે સાધુપણું અંગીકાર કરે તો એમાં ખોટું શું માતા! એ બધાંય સંસાર જન્ય દુઓ આગળ મુનિપણાનાં સ્વાધિનતા પૂર્વક ભાગવાતા કઈ એ તે કાંઈ દુઃખ કહેવાય માતા 9) ગુણસાગરે ભવ દુઃખનું વર્ણન કરી પોતાની મક્કમતા જાહેર કરી,
પુત્રને નિશ્ચય જાણું એની માતા એશીયાળી થઈ ગઈ, ગદ્દગદ કંઠવાળી થઈ પુત્રના ચરણ પકડી બોલી, દિકરા! તારે નિશ્ચય અપૂર્વ છે, મારી આટઆટલી કાકલુદી છતાં તારા નિશ્ચયમાં ફરક પડતો નથી તો જેવી દેવની મરજી! મારા જેવી સત્વ વગરની તારી માતાને તુ કંઇક અવલંબન તો આપ, મારી એક વાત તું માન્ય કર, તારા વિવાહને માટે જે કન્યાઓ આવેલી છે તેમની સાથે વિવાહ કાર્ય કરી મને વહુઓનાં મુખ બતાવ. તને પરણેલે જોઈ કૃતાર્થ થયેલી હું તને અનુમતિ આપીશ * માતાની એ મોહ ઘેલછા જાણી પુત્ર બે પરણીને હું તરતજ દીક્ષા અંગીકાર કરનાર હોવાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #508
--------------------------------------------------------------------------
________________
૨
-
૫૦૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર એવાં લગ્નથી લાભ શું ? છતાં પણ હે માતા ! તું મારે માન્ય છે જેથી તારૂં એ વચન હું અંગીકાર કરું છું, કન્યાઓ સાથે લગ્ન કરી તારી ઈચ્છા પૂર્ણ થયા બાદ તારે મને બીજુ કેઈ કારણ બતાવી અટકાવ નહિ, કારણકે ત્રિતગ્રહણ કરવાના નિશ્ચયવાળો હું તને તે જરૂર ગ્રહણ કરીશ અને તેથી જ કન્યાને માતાપિતાને પણ મારી દીક્ષાની વાત જણાવવી. જેથી તેમને ઠગાવાપણું રહે નહિ પુત્રે માતાની વિનંતિ માન્ય કરી.
રત્નસંચય શેઠે કન્યાના પિતાઓને પિતાના માને તેડાવી તેમને સ્પષ્ટ વાત જણાવી દીધી, “શેઠ! આપણે પ્રથમ વિવાહ સંબંધી વાતચિત થતાં જે સાટુ મેં કબુલ કર્યું છે તે વાત છે કે સત્ય છે તથાપિ એક વાત તમે સાંભળો, લગ્ન થયા પછી તરતજ મારે પુત્ર દીક્ષા ગ્રહણ કરશે માટે જે તમારી ઇચ્છા હોય તે લગ્ન કરો યા તે વિવાહ તોડી નાખે.”
શેઠની આ વાત સાંભળી બધા વિચારમાં પડી ગયા, સૌ કેઈ પિતપતાને ઘેર આવી પોતપોતાની કન્યાને પૂછવા લાગ્યા. તે સમયે કન્યાઓએ પોતાનો નિશ્ચય કહી સંભળા, કન્યા એકજવાર અપાય છે, બે વાર નહિ, માટે તાકીદે વિવાહ કરી નાખે, અમે પણ એની ગૃહિણી શબ્દથી સફળતા માની એની સાથે સંયમ આદરશું. જો તમે કદાગ્રહ રાખી લગ્ન નહિ કરશે તે પરણ્યા વગર પણ અમે તેની પાછળ દીક્ષા ગ્રહણ કરશું એ અમારે નિશ્ચય છે) કન્યાઓએ પણ પોતાને નિશ્ચય સંભળાવી માતપિતાને ચેતવી દીધા,
માતાપિતાએ રાજી થઈ રત્નસંચય શ્રેષ્ઠીને એ સમાચાર જણાવ્યા ને વિવાહની તૈયારી થઈ ગઈ, કુલાચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #509
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવને નેહસંબંધ
૫૦૧
પ્રમાણે ગુણસાગર કુમાર મોટા આડંબરપૂર્વક પરણવાને આવ્યો જ્યારે કુમાર તોરણે આવી ઉભા રહ્યો ત્યારે મંગલમય વાજિંત્ર વાગવા લાગ્યા, સૌભાગ્યવતીઓ મંગળ ગીત ગાવા લાગી, ભાટચારણ બિરૂદાવલી બોલવા લાગ્યા. દાન, માનવડે લેકેને સત્કાર કરાતો હતો, કન્યા અને વરપક્ષના કુટુંબીજને જ્યારે બાહ્ય વિવાહકાર્યના આનંદમાં મશગુલ હતા, અન્ય લોકો પણ વરઘોડાના આનંદની મેજ મેળવી રહ્યા હતા ત્યારે તોરણે પખવાને ઉભેલો વરરાજા ગુણસાગર જુદા જ વિચારમાં મશગુલ હતો વિવાહની સામગ્રીને કે જ્યારે બાહ્ય દષ્ટિથી જોતા હતા ત્યારે ગુણસાગર અંતરદૃષ્ટિથી તેની તુલના કરવા લાગ્યો,
અરે આ બન્ને બાજુના વૈવાહિક પુરૂના નામ સાર્થક છે. વૈકહેતાં નિશ્ચય અને વા વાહનો સંસાર સાજે પોતના વાહિ એ રીતે વૈવાહિકા શબ્દ થયે. સોપારીના આરોપણ વડે તેઓ પુણ્યને વિષે પાપનું આરે પણ કરે છે. શરાવ સંપુટના ભાગવા વડે હવે તારાથી ધર્મ સાધી શકાશે નહિ એ ધર્મને તું અત્યારથી જ હવે ભાગી નાખે છે, એ સૂચવે છે. શેરડીથી પોંખવા વડે હવે તારે ગૃહસ્થ ધર્મ ચલાવવા માટે જીવહિંસા કરવી પડશે. મુશલથી પંખવા વડે તારે હવે આ મુશલની માફક સંસારમાં છોને ખાંડવા પડશે. ઘસરૂ-યુગ વડે કરીને આજથી આ નારીરૂપી જોતરૂ તારે ગળે વળગે છે તે તારે સહન કરવું પડશે અને તકલીથી સૂચવે છે કે તારે હવે કર્મરૂપી સત્રને કાંતી એકઠાં કરવા પડશે-પાપના ભારથી ભારે થવું પડશે.
માયરામાં પ્રવેશ કરતાં એમ સચવે છે કે આજથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #510
--------------------------------------------------------------------------
________________
-
૫૦૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરા તું હવે માયારૂપી ગૃહમાં પડે છે. સ્ત્રી એ માયાનું મંદિર છે. ચેરીમાં બેસી જે વેદિકા પછવાડે ચારવાર ફેરા ફરવા પડે છે તે કહે કે સ્ત્રીરૂપી માયાગ્રહમાં પ્રવેશ કરવાથી તારે ચારે ગતિમાં ભ્રમણ કરવું પડશે. રાત્રીને વિષે સર્વ સમક્ષ એક બીજા કંસાર ખવડાવે છે તે શું સૂચવે છે. નારીના સમાગમમાં આવી છે જીવ ! તું આજથી લાજ અને કુલાચાર બધું ગુમાવી બેઠો.
બ્રાહ્મણ કહે છે કે પુષ્પાહ, પુષ્પાહ, સાવધાન, સાવધાન, એ શું કહે છે? એ કહે છે કે આજ સુધી તારે પુણ્યને દિવસ હતો. હવેથી તારે પાપદિન આવવાને છે માટે સાવધાન-હજી પણ સમય છે માટે ભાગી જા, નાશીછુટ આ બધુ સમજાવવા છતાં મૂર્ખ જીવ સમજતો નથી ત્યારે વરમાળા વરના ગળામાં નાખી તેને સંસારને વિષે પાડવામાં આવે છે. એવી એ વિવાહ વિધિ સાક્ષાત વિડબનારૂપ હોવા છતાં ભારે કર્માજીવ તેને કોઈ પણ પરમાર્થ સમજી શક્તો નથીપણ રાજી થાય છે. કર્મથી લેપાય છે.
અંતર્દષ્ટિથી વિચાર કરતા ગુણસાગરને વિવાહવિધિ એ રીતે સમાપ્ત થઈ ગયે. વિવાહ કાર્ય પૂર્ણ થયા બાદ હજાર પુરૂષે વહન કરે તેવી શિબિકામાં આઠે કન્યાઓ સાથે આરૂઢ થયો. સ્વજન પરિવારની સાથે મંગળમય વાદિથી સત્કાર કરાત તેમજ સૌભાગ્યવતી સ્ત્રીઓથી સ્તુતિ કરાતો ગુણસાગર પિતાના મકાન તરફ ચાલે પુત્રના લગ્નથી માતા પિતાના હર્ષને તે કાંઈ પાર નહોતો.
ગુણસાગરને કેવલજ્ઞાન થાય છે. આઠ કન્યાથી શુભતા વરરાજાના ભાગ્યની પ્રશંસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #511
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને નેહસંબંધ
૫૦૩
કરતા કેટલાક ગુણસાગરને વખાણતા હતા. કેટલાક કહેવા લાગ્યા કે રતિના રૂપને જીતનારી આઠે કન્યાઓને ત્યાગ કરી ગુણસાગર દીક્ષા ગ્રહણ કરશે. એવા એના આત્માને ધન્ય છે. ત્યારે કેટલાક કહેતા કે દીક્ષા લેવાને ઉત્સુક થયેલા ગુણસાગરને માતા પિતાએ કન્યારૂપી બેડીઓ પહેરાવી દીધી કે જેથી વ્રત લેવા તે હવે તૈયાર થશે જ નહિ. કેટલાક કહેવા લાગ્યા કે આ મૂઢ સ્ત્રીઓ-કન્યાઓ શું જાણુને આ વૈરાગ્યવાન સાથે પરણી હશે. સુવર્ણની છુરી શું કાંઈ પટ ઉપર મરાય છે? એવી રીતે ભિન્નભિન્ન નારીએનાં વચનને સાંભળતો ગુણસાગર પ્રિયા સાથે પોતાના મકાને આવ્યું,
પિતાના વિશાળ મકાનમાં ભદ્રાસન ઉપર ગુણસાગરને બેસાડી આજુ બાજુ તેની માતા તથા પિતાદિક પરિવાર બેઠો કુમારની પાસે એની સ્ત્રીઓ-નવીન પત્નીઓ બેઠી, તે પછી એ વરરાજા આગળ વીણાના તાર સાથે પોતાના કંઠને મેળવતી તેમજ ચરણના ઠપકા વડે મનને રંજન કરતી પણ્યાંગનાઓ અદભૂત નૃત્ય કરવા લાગી.
બધો પરિવાર જ્યારે એ અદ્દભૂત નાટક જોવામાં સાવધાન હતા ત્યારે તરતને પરણેલ ગુણસાગર શું વિચાર કરતો હતો? બાહ્યથી સંસારના બંધનમાં બંધાયેલ ગુણસાગર તો સમતારસમાં લીન થયો છતો સંસારની અસારતા ચિંતવતો હતો. “અરે! ભવરૂપી વૃક્ષનું મૂળ આ સ્ત્રી જ છે, એને સમાગમ કરવાથી પુત્રાદિક સંતતિ ઉત્પન્ન થાય છે. એ કુટુંબના પરિવાર માટે જીવને પાપ રૂપી આજીવિકા કરવી પડે છે. એવી સ્વાર્થ પુરતો જ સ્નેહ દર્શાવનારી વિરક્ત સ્ત્રીની કેણ ડાહ્યો માણસ ઇચ્છા કરે ? રાગી ઉપર પણ વૈરાગી થતાં આ સ્ત્રીઓને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #512
--------------------------------------------------------------------------
________________
૫૦૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વાર લાગતી નથી તો હું તે વૈરાગી ઉપર નિરંતર રાગવાલી એવી મુક્તિ રૂપી કન્યાની જ હવે પ્રાર્થના કરીશ - “માતાની અભિલાષા પૂર્ણ થવાથી હવે પ્રાત:કાલે હું ગુરૂની પાસે દીક્ષા અંગીકાર કરીશ, ગુરૂ વિનયવૈયાવચ્ચ કરીશ. જ્ઞાન, ધ્યાનમાં સાવધાન રહી ભવસાગર તરી પાર ઉતરીશ એ પ્રમાણે આત્મચિંતવન કરતો ગુણ સાગર જાતિસ્મરણજ્ઞાન વડે પૂર્વના ભવેને સંભારત ને ચારિત્રની આરાધનાનું સ્મરણ કરતો ધર્મધ્યાનમાંથી શુકલ ધ્યાને ચડો એ શુકલધ્યાન આરૂઢ થયેલા ગુણસાગર સ્પબ્રેણિએ ચઢી અનુક્રમે ત્યાં જ કેવલજ્ઞાન પામ્યા મોહના મંદિરમાં જ તેમને કેવલજ્ઞાન પ્રગટ થયું.
દાંત અને શાંતરસમાં નિમગ્ન ગુણસાગરને-પોતાના સ્વામિને નિશ્ચલ-સ્થિર દષ્ટિવાળ જોઈ લજજાથી અવનત મસ્તકવાળી એ સર્વે નવા વિચારમાં પડી. “ગૃહસ્થ અને મોહના મંદિરમાં રહેવા છતાં આ અમારા સ્વામીને ધન્ય છે કે જેઓ શાંતરસમાંજ માત્ર લીન છે, પાપકર્મના નિધાન સમાન અમારે વિષે એમને જરા પણ રાગ નથી, આવા મુક્તિવધુની વરમાલ ગ્રહણ કરનારા અમારા સ્વામીને ધન્ય છે ને આવા સ્વામીની વધુ કહેવડાવવા માટે અમનેય ધન્ય છે કે જેથી અમે પણ તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી પરમપદને પામશું.
ધર્મધ્યાનમાં શુભ ભાવનારૂઢ થયેલી આઠે કન્યાઓ પણ ધર્મધ્યાનમાંથી શુકલધ્યાને આરૂઢ થઈ ક્ષપકશ્રેણિએ ચઢી ચાર ઘનઘાતી કર્મને નાશ કરી કેવલજ્ઞાનને પામી, કારણ કે સાચી સ્ત્રીઓ તો એજ કે જે પતિના માર્ગને
અનુસરે, - તે સમયે આકાશમંડળમાં નૃત્ય કરતા દેવતાઓ દેવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #513
--------------------------------------------------------------------------
________________
એિકવીશ ભવને સ્નેહસંબંધ
૫૦૫
દુંદુભિ વગાડવા લાગ્યા. સુગંધિત જલની એના મકાન આગળ વૃષ્ટિ કરવા લાગ્યા, પંચવર્ણ યુક્ત પુષ્પના ઢગ આંગણામાં પડવા લાગ્યા, દેદીપ્યમાન કુંડલવાળા દેથી ગુણસાગરનું ભવન આચ્છાદિત જોઈ નગરીના લોકે આશ્ચર્ય પામતા છતા બોલવા લાગ્યા, ““અહા ! અહો! ગુણસાગરના વિવાહમાં તો એના પુણ્યથી આકર્ષાયેલા દેવતાઓ પણ વર્ધાપન મહત્સવમાં ભાગ લેવા આવ્યા ને શું ? - જ્યારે દેવતાઓ એના ભવન ઉપર આકાશમંડળમાં રહીને નૃત્ય કરતા ને દેવદુદુભિ વગાડતા શું ચિંતવતા હતા? બોલતા હતા કે “અહો! આશ્ચર્ય! આશ્ચર્ય! મોહના રાજ્યમાં રહેલા આ આત્માઓએ મોહરૂપી મહામલ્લને નાશ કરી કેવલજ્ઞાન રૂપી લક્ષ્મી પ્રગટ કરી. તે પછી દેવતાઓએ તેમની સમક્ષ પ્રગટ થઈ–હાજર થઈ સાધુને વેષ આપે. સાધુ વેષધારી તેમને નમસ્કાર કરી દેવતાઓએ કેવલજ્ઞાનને મહત્સવ કર્યો
આ વૃત્તાંત જોઈ-જાણી ગુણસાગરનાં માતાપિતાને પણ ધર્મધ્યાનની ભાવના આવતાં ધર્મધ્યાનથી વધતાં વધતાં શુકલધ્યાન પ્રગટ થયું ને કર્મને નાશ થતાં તેમને પણ કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.
આ બધા વૃત્તાંતની રજાને ખબર પડતાં શ્રીશેખર રાજા આશ્ચર્ય પામતે ત્યાં આવી ત્રણ પ્રદક્ષિણ પૂર્વક કેવલજ્ઞાનીને નમસ્કાર કરી તેમની આગળ હાથ જોડી બેઠે
તે સમયે હે દેવ ! હે પૃથ્વીચંદ્ર નરેશ! હું તમારા નગર તરફ આવવાની તૈયારી કરી રહેલા વાહન, નૃત્ય વગેરે રવાને કરી નિકળવાની તૈયારીમાં હતા તે દરમિયાન આ વૃત્તાંત જાણવાથી આશ્ચર્ય પામેલે હું ત્યાં ગયો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #514
--------------------------------------------------------------------------
________________
૫૦૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેમને વાંદીને તર્ક વિતર્ક કરતો હું તેમની આગળ બેઠે.
શું આમને કેવલજ્ઞાન થયું હશે ? શાની જાણે, સત્ય શું હશે.”
મારા મનના વિતર્કને જવાબ આપતા હોય તેમ તુરતજ ગુણસાગર કેવલી બોલ્યા, “હે સૌમ્ય ! હે સુધન ! તું સ્વયં અયોધ્યા તરફ જવાની તૈયારીમાં હતો પણ કૌતુક જોવા માટે અહીં આવ્યો છે. સાથે દૂર જવાથી હવે તું અહી આવ્યા પછી બેસવા કે જવાને શક્તિવાન નથી, પણ તે સુધન ! આમાં શું આશ્ચર્ય છે ! આ થકી વધારે આશ્ચર્ય તે તું અયોધ્યામાં રાજસભામાં જોઈશ.”
કેવલજ્ઞાનીનાં એ વચન શ્રવણ કરી હર્ષ પામેલે હું ત્યાંથી શીધગતિએ અહીંયાં આવી હે દેવ! આપની સમક્ષ હાજર થયો છું. “સુધનશ્રેષ્ટિએ એ રીતે પિતાની આશ્ચર્ય વાર્તા-ગુણસાગરની કથા પૂર્ણ કરી,
પથ્વીચંદ્ર રાજાને કેવલજ્ઞાન થાય છે
એકવીશ ભવના સાથી ગુણસાગરનું વૃત્તાંત સાંભળી રાજસભામાં સિંહાસનારૂઢ રાજા પૃથ્વીચંદ્ર અજબ વિચારમાં પડી ગયા. એમની વિચાર શ્રેણિ પલટાઈ ગઈ, નિસ્તબ્ધ થઈ શુભ ભાવનારૂઢ થઈ ગયા, એજ ખરા મહા મુનિ એજ સત્ય મહાત્મા ગુણસાગર છે કે જેમણે મોહને જીતી પિતાનું કાર્ય સાધી લીધું છે. નિરીહ એવા મહાત્મા પુરૂષોને ગમે તેવી મહાન ભેગ સામગ્રી પણ ધર્મમાં અંતરાય કરી શકતી નથી. જેથી તેઓ ભવસાગર પાર તરી ગયા અને હું ?
હું તો જાણતાં છતાં પણ માતા પિતાની દાક્ષિણ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #515
--------------------------------------------------------------------------
________________
એક્વીશ ભવને સ્નેહસંબંધ
૫૦૭
તાથી વિકટ એવા રાજ્યરૂપ યંત્રના ચક્રમાં પડી ગયો હા! તે દિવસ ક્યારે આવશે. કે ગુણાએ ગરિક એવા. મુનિજનનાં દર્શન કરી તેમના ચરણે નમીશ. ગુરૂની. ભક્તિ કરતાં રત્નત્રયીને ધારણ કરનારે હું કયારે થઇ? મારા શરીરરૂપી મકાનમાં ક્ષમારૂપ લક્ષ્મી ક્યારે કડા કરશે? શુન્ય ગૃહમાં કે ખંડેરમાં, સ્મશાનમાં કે પર્વતના અગ્ર ભાગે ઉપર, વનમાં કે સરિતાના તટ ઉપર સમતા રસને ઝીલત ને ધ્યાનમાં એકાગ્ર એવા કાઉસગ્ગ ધ્યાને સ્થિર ઉભે હેઉં એ દિવસ મા કયારે આવશે ?”
શુભ ભાવના ભાવતા પૃથ્વી ચંદ્ર રાજા સંગના રંગથી શોભતા અપૂર્વ કરણથી ક્ષેપક શ્રેણિએ આરૂઢ થયા. શિવ મંદિરમાં પહોંચવા માટે ત્યાંથી અનુક્રમે પગથીયાં ચઢવા લાગ્યા. અનક્રમે તે ક્ષીણ મહિનામાં બારમા ગુણસ્થાનકે પહોંચી ગયા. ત્યાં અંત સમયે શુકલધ્યાનરૂપી અગ્નિ વડે ઘનઘાતિ કર્મને નાશ કરી નાખે.
જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણ ચતુષ્ક, અંતરાય પાંચ એરૂપ ચૌદ પ્રકૃતિ ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેરમે ગુણ સ્થાનકે આવ્યા. રાજા પૃથ્વીચંદ્ર કેવલજ્ઞાની પૃથ્વીચંદ્ર થયા.
તે સમયે સૌધર્મ ઈ દેવતાઓ સાથે ત્યાં આવી મુનિવેષ અર્પણ કરી કેવલજ્ઞાનને માટે મહોત્સવ કર્યો.
સુવર્ણ કમલ ઉપર બીરાજમાન પૃથ્વીચંદ્ર કેવલ જ્ઞાનીને મસ્તક નમાવી નમસ્કાર કરતા ઈંદ્ર તેમના ચર. ણને સ્પર્શ કરતા ભક્તિ વડે તેમની સ્તુતિ કરવા લાગ્યા.
હે નિહી ! હે મોહને જીતનારા! તમે જય પામે ! હે રાજ્ય કૃદ્ધિમાં નિસ્પૃહ વૃત્તિવાળા ! હે રેષને ત્યાગ કરનારા! હે દોષ રહિત એવા તમે જયવંતા રહે! સંસાર ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #516
--------------------------------------------------------------------------
________________
૫૦૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
સાગરમાં રહ્યા છતાં પાપરૂપી પંકથી અલિપ્ત એવા આપ જયવંતા વત્તો કે જેમનું ચારિત્ર ભુવનને વિષે આશ્ચર્ય કરનાર છે. )
ઈદ્ર એ પ્રમાણે સ્તુતિ કરી બે હાથ વડે કરસંપુટ કરી ભગવાન આગળ બેઠા તે સમયે હરિસિંહ રાજાપણ ‘પદ્માવતી દેવી સાથે ત્યાં આવ્યું ત્યારે મુનિના વેષમાં, તેમજ કેવલજ્ઞાની એવા વિશ્વને આનંદકારી પોતાના નંદનને જોઈ ખુબ હર્ષથી નમસ્કાર કરી સ્તુતિ કરવા લાગ્યા. “કુલમે કરી તમને રાજ્ય સ્થાપન કરી ધર્મને
ગ્ય એવા અમો દીક્ષા લેવાને યોગ્ય હતા, તે દીક્ષા તમે શી રીતે પામી ગયા? અરે ! સંસારમાંથી નિકળવાને આતુર થયેલા તમને મોહથી મૂઢ થયેલા અમે જર્જરી ભૂત થયેલા રાજ્યપિંજરમાં નાખ્યા એ મિથ્યા દુષ્કૃત છે.” રાજા કેવલીની સ્તુતિ કરતા ને પિતાની નિંદા કરતા હતા. તે દરમિયાન સ્વામીનું અદ્ભુત ચરિત્ર જાણી પેલી સોળે નવોઢાઓ ત્યાં આવી પહોંચી. પતિના ચરિ ત્રથી વિસ્મય પામેલી તે કેવલીને નમસ્કાર કરી પદ્માવતી દેવીની પાછળ બેઠી. કેવલી ભગવાનની પ્રશાંત મુદ્રાને વિલોકતી એ સ્ત્રીઓની વિચાર શ્રેણિ ભાવીને યોગે પલટાઇ ગઇ. ભવ ઉપર ઉદાસ થઈ ગયેલી તે બાળાઓ સંસારની અનિત્યતાનું સ્મરણ કરતી શુભ ભાવનામાં આરૂઢ થઈને તરતજ કેવલજ્ઞાન પામી.
છે કે તેમને સાધ્વીને વેષ આપી નમસ્કાર કર્યો. તેમની સ્તુતિ કરી. ઇંદ્રની પાછલ સકલ પરિવારે પણ નમસ્કાર કરી તેમની સ્તુતિ કરી.
આ બધું જોઈ સુધી શ્રેષ્ઠી વિચાર કરવા લાગે આ આશ્ચર્ય પણ કઈ જેવું તેવું નથી, ગુણસાગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #517
--------------------------------------------------------------------------
________________
-
-
એકવીશ ભવને સ્નેહસંબંધ
૫૦૯
કેવલીએ કહ્યું હતું તેમજ થાય છે. આહા ! કેવલજ્ઞાન, પ્રાપ્ત કરી મેલે જનારા ભવ્ય આત્માને પરિવાર પણ કે હેાય છે. પતિની પછવાડે પત્નીઓ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી એમના માર્ગને અનુસરનારી હોય છે.” સુધી સાર્થવાહ પોતે મનમાં જ કેવલીની સ્તુતિ કરવા લાગ્યું પિતાના નગર કરતાં પણ અધિક આશ્ચર્ય જોઈ તાજુબ થઈ ગયે.
એકવીસ ભવના સંબંધવાળા પૃથ્વીચંદ્ર રાજા અને ગુણસાગર કેવલજ્ઞાન પ્રાપ્ત કરી કૃતકૃત્ય થઈ ગયાકેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી આત્મા તે જ ભવમાં શેષ આય પૂર્ણ કરી શિવમંદિરમાં ચાલ્યો જાય છે.
પૃથ્વીચંદ્ર કેવલીની દેશના રાજા હરિસિંહના કથન બાદ પર્ષદાની આગળ પૃથ્વીચંદ્ર કેવલી ધર્મોપદેશ આપવા લાગ્યા, “હે ભવ્ય જને! સંસારની મોહમાયામાં મુંઝાઈ તમે પ્રમાદી થાઓ નહિ, જે તમારે ભવસાગર તરી પાર થવું હોય તો સંયમરૂપી રથમાં આરૂઢ થઈ જાઓ. કારણકે જન્મ, જરા, મૃત્યુ, રેગ, શેકાદિ નીર જેમાં ખળભળી રહ્યાં છે, કષાયરૂપી તુચ્છ મચ્ચે જ્યાં કુKકુદા કરી રહ્યા છે. રાગ અને દ્વેષ રૂપી ઉદ્વેગે જેમાં ઉછાળા મારી રહ્યા છે. એવા સંસારરૂપી સમુદ્રમાંથી તરી પાર જવું હોય તો સંપૂર્ણ જ્ઞાનરૂપી નાવિકની સહાયથી ચારિત્રરૂપી : વહાણમાં આરૂઢ થાઓ તો તમે પાર પામશે. અન્યથા એ સમુદ્રને પાર પામી શકાશે નહિ,
એ ચારિત્ર મનુષ્યભવ સિવાય પ્રાપ્ત થઈ શકતું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #518
--------------------------------------------------------------------------
________________
૫૧૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
નથી, ચોરાસી લાખ છવાયેનિમાં ચારિત્રને અનુકૂળ સામગ્રી માત્ર મનુષ્ય ભવમાં પ્રાપ્ત થઈ શકે છે. માટે ધર્મને ચોગ્ય સામગ્રી મનુષ્ય ભવમાં પ્રાપ્ત થવા છતાં જે પ્રમાદી બનીને હારી જશે, ધર્મ કરવાની ઉપેક્ષા કરશે તો ધનદના પુત્રની માફક એવી તક તમને ફરી મલવી દુર્લભ થઇ પડશે.
તામ્રલિપ્તી નામે નગરીમાં પ્રજા વત્સલ ન્યાય નીતિને જાણ શ્રી કીર્તિનામે રાજા હતો તે પોતાની નગરીમાં અનેક ધનાઢને જોઈ પ્રસન્ન થતો હતો. પ્રજા પણ આવા અમીમય દૃષ્ટિવાળા રાજાને જોઈ રાજી થતી હતી, નગરીના ધનાઢય જન જેની પાસે કેટી દ્રવ્ય હોય તે પિતાના મકાન ઉપર વિજા ચડાવે એવી રાજ આજ્ઞા
હોવાથી નગરમાં અનેકના મકાન ઉપર દવાઓ ફરકતી - હતી તેમજ કેઈ કેઈના મકાને ઉપર એક કરતાં પણ
અધિક દવાઓ જેવાતી હતી. એ વજાઓ ઉપરથી એના દ્રવ્યની સંખ્યા પણ મપાતી હતી. એવું એ શહેર સુખી અને આબાદીવાળું હતું.
એ નગરમાં ધનદ નામે મેટો ચાહકાર રહેતો હતો, “ધનદ ઘનવડે કુબેર ભંડારી સમાન હોવા છતાં પોતાના મકાન પર વજા ધરકાવતે નહિ જેની કીમત થઈ શકે નહિ એવાં અનેક રત્ન એના ભંડારમાં પડેલાં હતાં તોપણ પિતાના મકાન પર ધ્વજા ફરતી કરવાનું તેને મન થતું નહિ,
ત્યારે ધનદના પુત્રના વિચારે જુદા હતા. પોતાના મકાન ઉપર વજા ફરકતી જવાને તે ખુબ આતુર હતા, પણ પિતાની મર્યાદાનું ઉલ્લંઘન તેમનાથી ન થતું હોવાથી પિતાની ઈચ્છા તેઓ પાર પાડી શક્તા નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #519
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવના સ્નેહસ મ ધ
૫૧૧
બીજા કાઢી ધ્વજોની ફરતી ધ્વજાઓથી રાજા તેમનું માન સન્માન સારી રીતે કરતા હતા. ભાટ-ચારણા એમની બિરૂદાવલી એલી લેાકમાં તેમના ઉજ્જવલ યશ ફેલાવતા હતા. નગરીના લેાકા પણ એમનું બહુમાન સાચવતા. હતા. કાટિ ધ્વજોના એ પ્રમાણે સત્કાર થતા જોઇ માન ભૂખ્યા ધનના પુત્રાના મનમાં કઈ કઈ વિચારો થઇ આવતા હતા. પેાતાના પિતાની મૂર્ખતા ઉપર તેઓ ખૂબ ઉંચા નીચા થતા હતા. પણ પિતા આગળ કઈ ચાલતુ ન હેાવાથી એક દિવસે તેમણે પૂછ્યું “ પિતાજી ! આપી. પાસે વિપુલ ધન સામગ્રી હાવા છતાં શા માટે ધ્વજા ફરકાવવા દેતા નથી ? ”
પુત્રાની વાણી સાંભળી પિતા ખેલ્યા હે પુત્ર! આપણા ધનની સખ્યા થઇ શકે તેમ નથી, કે એ કરીડાની સખ્યામાં છે કે અમજોની!
ને ગણતરી કર્યા વગર મૃષા ખેલવું એ સજ્જન પુરૂષાને યાગ્ય નથી. વળી ધર્મકાર્યાં વગર બાહ્ય આડઅર કરવા એય સારૂ નથી લાકમાં કહેવત છે કે પાતાના ગાળ પાતેજ કુલડીમાં ચારી ખાયેા.
એ પ્રમાણે પુત્રાને સમજાવવા છતાં પણ તે કદા-ગ્રહથી વિરમ્યા નહિ. તે અવસરની રાહ જોતા તે કાલક્ષેપ કરવા લાગ્યા. એ પછી કેટલાક સમય ચાલ્યા ગયા,
એક દિવસે વિવાહ કામાં સ્વજનાના આગ્રહથી. ધનઃ પુત્રાને સમજાવી બહાર ગામ ગયા ત્યારે પુત્રાએ અવસર પ્રાપ્ત થવાથી પિતાનાં સ ંચય કરેલાં રત્ના ભડારમાંથી કાઢી અજારમાં વેચી નાખ્યા. મહારગામના પારીઓ ખરીદી લઇ દ્રવ્ય આપી ચાલ્યા ગયા.
વ્યા
એ બધુ' દ્રવ્ય કાઢિ સંખ્યામાં થવાથી પુત્રાએ સુવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #520
--------------------------------------------------------------------------
________________
૫૧ર
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
હુના દંડથી સુશોભિત દવા પિતાના મકાન ઉપર ઉભી કરી. તે વારે બંદીજને એમની બિરદાવલી બાલવા લાગ્યા. ને કેવડે સત્કાર કરતાં તે પુત્ર પરસ્પર કહેવા લાગ્યા. “ઓ! આપણા પિતાની બુદ્ધિ વૃદ્ધાવસ્થામાં બહેર મારી ગઈ છે. આટલા સમય સુધી તેણે નાહક આપણને ઠગ્યા છે.” - ધનદ પણ પિતાનું કામ આટોપી પોતાના નગરમાં આવી પહોંચ્યો. પિતાને ઘેર આવ્યા ત્યારે પિતાના મકાન પર વજા જોઈ એ સંબંધી વૃત્તાંત પુત્રને પૂછવાથી પુત્રએ સમસ્ત વાત કહી સંભળાવી.
પુત્રની વાત સાંભળી ક્રોધથી ધમધમતો ધનદ પુત્રને આકાશતો બે , અરે કુલાંગા! કુપુત્રો! કુબુદ્ધિવાળાઓ! કુલક્ષણવેત્તાઓ! કુનક્ષત્રમાં જન્મેલાઓ! તમે આ શું કર્યું? બધાં રને વેચી તમે માત્ર આટલુંજ દ્રવ્ય મેળવ્યું? પણ આ કેટિ દ્રવ્ય કરતાં મારા એક રત્નની કિંમત પણ વધારે હતી. મારા બધાં રત્નો તમે પાણીના મૂલ્ય વેચી દીધાં. જાઓ, નિકળે મારા મકાનમાંથી, એ બધાં રને લઈ આવે ન મળે તો મને તમારું મુખ બતાવશે નહિ. પછી તે પિતાએ તિરસ્કાર કરી પુત્રને ઘરમાંથી કાઢી મુક્યા - પિતાને તિરસ્કાર પામી ઘર બહાર નિકળેલા એ પુત્ર રત્નને ગ્રહણ કરનાર વ્યાપારીઓને શોધવા લાગ્યા પણ તેઓ પોતપોતાના નગરે ગયેલા હોવાથી તેમને પતો મો નહિ ને પૃથ્વી ઉપર ભ્રમણ કરી મહાદુ:ખ પામ્યા, તો હે ભવ્ય ! ધર્મને આરાધવાને મનુષ્ય ભવમાં બધી સામગ્રી પ્રાપ્ત થવા છતાં ગુરૂને જેગ પામી છે સંયમની આરાધના કરશે નહિ તે પાપકર્મથી લેપાયેલા તમે એ ગુમાવેલી તક વારંવાર પ્રાપ્ત કરી શકશે નહિ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #521
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવનો સ્નેહસંબંધ
પ૧૩ છે એ પ્રમાણે કેવલજ્ઞાની ભગવાન પૃથ્વીચંદ્ર રાજર્ષિની દેશના સાંભળી પોતપોતાની શક્તિ પ્રમાણે કઇએ સાધુધર્મ તો કેઈએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો, તે વારે કેવલી ભગવાનની માતા પદ્માવતી દેવી બોલ્યા “હે ભગવન! અહંદુધર્મના જાણકાર એવા અમારે તમારે વિષે આટલો બધો નેહ કેમ છે? . .
તેમના પ્રશ્નના જવાબમાં કેવલી ભગવાન બોલ્યા પૂર્વ ભવને વિષે આ મારા પિતા જય નામે રાજા હતા તમે પ્રિયમતી નામે માતા ને હું કુસુમાયુધ નામે તમારે પુત્ર હતો ત્યાં સારી રીતે સંયમની આરાધના કરવાથી તમે વિજયનામે અનુત્તર વિમાનમાં દેવપણે ઉન્ન થયાં ને હું સંયમની આરાધના કરી સર્વાર્થસિદ્ધ નામે મહા વિમાનમાં દેવ થયા.
એ વિજય વિમાનમાંથી ચ્યવી તમે બન્ને અહીયાં પણ પૂર્વના ક્રમ પ્રમાણે મારાં માતા પિતા થયાં જેથી ભવાંતરને તમારે સ્નેહ આ ભવમાં પણ વૃદ્ધિ પામત રહ્યો છે. કેવલીનાં વચનથી એમને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનથી એમણે પિતાના પાછલા ભવ જોયા ને વૈરાગ્યની તીવ્ર ભાવના જાગ્રત થઈ,
શુભ ભાવના જાગ્રત થતાં એ રાજારાણુને પછી તો ત્યાંજ કેવલજ્ઞાન પ્રગટ થયું. ભક્તિમાન એવા સુધમે એ કેવલજ્ઞાન નિમિત્તે મહત્સવ કર્યો, ને પિતાની ભક્તિ બતાવી. આ સમયે અયોધ્યા નગરીમાં મહા આનંદ આનંદ પ્રસરી રહ્યો એટલું જ નહિ પણ બધા વિશ્વમાં આનંદ પ્રસરી રહ્યો, કારણકે બધા વિશ્વને આશ્ચર્યમાં ગરકાવ કરે તે એ પ્રસંગ હતો,
સુધન સાર્થવાહ કેવલી ભગવાનને નમી બોલે,
૩૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #522
--------------------------------------------------------------------------
________________
-
-
-
- -
-
-
૫૧૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
હે ભગવન! તમારામાં તેમજ ગુણસાગર કેવલી માં આટલી બધી સરખાઈ કેમ જણાય છે?”
એ સુધનના પ્રશ્નના જવાબમાં પૃથ્વીચંદ્ર કેવલીએ પર્ષદાની આગળ શંખરાજા અને કલાવતી રાણીના ભવથી શરૂ કરી બન્નેને આ ભવમાં કેવલજ્ઞાન પ્રગટ થયું ત્યાં લગીને તમામ વૃત્તાંત કહી સંભળાવ્યા. એ એક વિશે ભવનો બન્નેને સંબંધ સાંભળી પર્ષદા તાજુબ થઇ ગઈ
છેવટે ઉપસંહાર કરતાં કેવલી બોલ્યા, “હે સુધન! અમે બન્ને દરેક ભવમાં લગભગ પુણ્યાનુબંધી પુણ્ય સરખું જ મેળવતા હતા. જેથી અમે સરખી સુખ સંપત્તિ ભોગવતા હતા, હે શ્રેષ્ઠિન ! આસન્ન સિદ્ધ થનારા તત્વવેદી નાં મનવિષની માફક વિષયોમાં રમતા નથી. - પૂર્વભવની આ મારી સ્ત્રીઓ પણ સંયમની આરાધના કરી અનુત્તર વિમાનમાં દેવપણે ઉપ્રન્ન થઈ ત્યાંથી આ ભવમાં પણ મારી સ્ત્રીઓ થઈ. મારી પછવાડે તે પણ કેવલજ્ઞાનને પામી. જગતમાં પ્રાય: કરી સરખા ગુણવાળા પ્રાણુઓમાં જ પ્રેમ ઉત્પન્ન થાય છે. રાજહંસની સી મરાલી કાગની સાથે કઈ રમતી નથી. એ પ્રમાણે કેવલજ્ઞાનીની વાણી સાંભળી સુધન પણ પ્રતિબોધ પામ્યો છત ધર્મ પામ્યો. બીજા પણ અનેક ભવ્યજને ધર્મને પ્રાપ્ત કરી યથાશક્તિ ધર્મનું આરાધન કરવા લાગ્યા. એવી રીતે ભવ્યજનેને ધર્મ પમાડી પૃથ્વીચંદ્ર કેવલી પરિવાર સાથે અયોધ્યાથી પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા,
અયોધ્યાની ખાલી પડેલી રાજ્યગાદી ઉપર સૌધ
હરિસિંહરાજાના દ્વિતીય પુત્ર હરિષણને રાજ્યાભિષેક કર્યો. તે પછી તે પોતાના સ્થાનકે ગયા.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #523
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંધ
૫૧૫
૧૦
માક્ષગમન અને છેવટ.
તેરમા ગુણસ્થાનકે રહેલ પૃથ્વીચદ્ર રાજર્ષિ અને ગુણસાગર કેવલી પૃથ્વી ઉપર વિહાર કરી ભવ્યંજનાને પ્રતિખાધ કરતા ભવ્યજા પર ઉપકાર કરવા લાગ્યા. કેવલજ્ઞાન અને કેવલદનથી લાકાલાકના સ્વરૂપને જાણુનારા એ બન્ને મહામુનિ હવે કૃતકૃત્ય થયા હતા. તે પૃથ્વીમ`ડલ ઉપર વિહાર કરી ભવ્યજના પર ખુબ ઉપકાર કરતા અનેક જીવાને ભવસાગરથી ડુબતા બચાવવામાં સહાયકારી થતા હતા.
ભવ્ય જના ઉપર ઉપકાર કરતા તેમના નિર્વાણ સમય હવે નજીક આવ્યા જાણી મન, વચન અને કાયાના ચાંગાને રાધતા તેરમા ગુણસ્થાનકને અંતે નામકની ઓગણત્રીસ તે વેદનીયની એક એમ ત્રીસ પ્રકૃતિના ઉદયમાંથી ક્ષય કરતા ને શુધ્યાનના ત્રીજા પાદનું ધ્યાન કરતા એ ચૌદમે ગુણસ્થાનકે આવ્યા. ચૌદમા ગુણસ્થાનકના કાલ પાંચ હસ્વ સ્વરનું ઉચ્ચારણ કરતા જેટલા ફાલ જાય તેટલા છે.
તેરમા ગુણસ્થાનકે મન વચન ને કાયાના ધાગાના રાધ કરી શૈલેશીકરણ-ચૌદમા ગુણસ્થાનકમાં પ્રવિષ્ટ થયા. એ ગુણસ્થાનકના ઉપાંત્ય સમયે સત્તામાં રહેલી મહાતેર પ્રકૃતિના ક્ષય કરી 'ત સમયે શેષ રહેલી તેર પ્રકૃતિના ક્ષય કરી નાખી તેમજ ઉદ્દયમાં રહેલી પ્રકૃતિના પણ ક્ષય થઇ જતાં એ મહામુનિએ શિવવધુના ભરથાર થયા. પાતપાતાનું આયુ પૂર્ણ કરી મુક્તિ પુરી ચાલ્યા ગયા.
અતસમયે પેાતાના આત્મપ્રદેશ વડે જેટલા આકાશ પ્રદેશ અવગાહ્યા હોય તેટલા આકાશપ્રદેશની સમશ્રેણીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #524
--------------------------------------------------------------------------
________________
:
૫૧૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
અવગાહન કરતા માત્ર એકંજ સમયમાં લાખાંત પર્યંત ચાલ્યા ગયા.
ધર્માસ્તિકાય આદિની સહાયતાથી આત્માની ગમ નાગમનાદિ ક્રિયા થઇ શકે છે. તે લેાકાંત પર્યંત ધર્માસ્તિકાયાદિ હાવાથી ત્યાં જઇ અટકી જાય છે. પરંતુ આગળ ધર્માસ્તિકાયાદિકના અભાવ હાવાથી ત્યાંથી આત્મા આગળ જઈ શકતા નથી. કેમકે ચૌદ રાજલાક ધર્માસ્તિકાયાદિ ષડ્ દ્રવ્યથી ભરેલા છે, તે સિવાય અલાકમાં તા આકાશ સિવાય બીજી ફ્રેઇ દ્રવ્ય નથી. ચૌદ રાજલેાકની આજીમાજી અલાક અનંતા છે. એ અલાના પાર પામવાને તા કાઇ સમ નથી. જ્ઞાની પણ જ્ઞાનથી અલાકના અંત દેખી શકતા નથી.
સસારમાં જન્મ મરણ કરતા આત્માને એક ગતિમાંથી શ્રીજી ગતિમાં જતાં અનેક સમય લાગે છે ત્યારે મુક્તિ જનારા આત્મા અનંત શક્તિના ધણી હેાવાથી એક સમયમાં જ લેાકાંત પહેાચી જાય છે.
#
અન’તસુખના ધણી-ભાક્તા હેાવાથી સ થા ક રહિત થતાં જીવ સ્વાભાવિકરીતે જ ઉદગમન કરી લેાકાંતે જઇ અટકી જાય છે. કુંભારના ચાકની માફક કે હિંડાલાની માફક અથવા તેા ધનુષ્યથી છુટેલા ખાણની માફક પૂર્વ પ્રયોગ વડે જેમ તેમની ગતિક્રિયા થાય છે તેમજ કર્મોથી મુક્ત થયેલા જીવની પણ ` એ સિદ્ધગતિમાં ગમનરૂપ ક્રિયા થાય છે. જળમાં માટીના ભારથી દબાયેલું તુ ખડું જેમ માટીથી મુક્ત થતાં નીચેથી ઉપર આવે છે તેમ કરૂપ લેપથી રહિત થતાં જીવ પણ ઉર્ધ્વગતિ કરે છે કારણ કે જીવની સ્વાભાવિક ગતિ જ ઉર્ધ્વ રહેલી છે તેથી તેની ઉર્ધ્વગતિ થાય છે, અને લેાકાતે જઇ અટકી
જાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #525
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૫૧૭
સામાન્ય રીતે જીવનું ઉત્પત્તિસ્થાન નિગેદ છે, નિગોદમાંથી નિકળેલા જીવ સંસારમાં ચારે ગતિરૂપ ભવસાગરમાં-ચૌરાસી લાખ જીવનિમાં ભમ્યા કરે છે, મુક્તિમાં જતો નથી ત્યાંસુધી આ સંસારમાં એને સુખદુઃખને અનુભવ કરતાં ભમવાનું જ રહે છે. જ્યારે એ મુક્તિમાં જાય છે ત્યારથી એના ભ્રમણને અંત આવી જાય છે, અને સાદિ અનંત ભાંગે મુક્તિમાં એની સ્થિતિ કાયમી થઈ જાય છે.
દેહથી રહિત હોવાથી આત્માને ત્યાં કર્મજન્ય સુખ દુઃખને અનુભવ નથી. જે શરીરમાંથી નિકળી તે મુક્તિમાં ગયેલો હોય છે, તે શરીરના ત્રીજા ભાગ જેટલી અવગાહના પ્રમાણ લોકાંતના આકાશપ્રદેશને અવગાહીને રહે છે. રોગ, શેક, સંતાપ, આધિ, વ્યાધિ, ઉપાધિ એ બધાં કર્મજન્ય હોવાથી ત્યાં અશરીરી આત્માને એમાંનું કાંઈ પણ નથી. ભુખ તેમજ તૃષા તેમને બાધા કરતી નથી. શીત કે ગરમી તેમને પીડી શકતી નથી. વેદનીયકર્મને ક્ષય થવાથી શરીરજન્ય શાતા અશાતા મુક્તિમાં નથી કિંતુ આત્મિક સુખનો પોતે લેક્તા હોય છે. કેવળજ્ઞાન અને કેવળદર્શનથી લોકાલોકના ત્રણે કાલના સ્વરૂપને જાણનારે ને જેનારે આત્મા જ્ઞાનસુખ અને દર્શનના સુખને અનુભવી રહ્યો છે. સુખ એ આત્માને સહજ ગુણ હેવાથી જગતમાં અનુભવાતું ગમે તેવું સ્વરૂપ પણ મુક્ત આત્માને તો સુખરૂપે જ પરિણમે છે એવા અવ્યાબાધ અને અનંતસુખને ભેગી છે. .
ચૌદ રાજલોક રૂપી પુરૂષના લલાટ સ્થાને સિદ્ધશિલા છે. એ સિદ્ધક્ષેત્ર અઢીદ્વીપના પ્રમાણ સરખુ પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણ છે. એટલે અહીદ્વીપના ગમે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #526
--------------------------------------------------------------------------
________________
૫૧૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
સ્થાનકથી આત્મા સમશ્રેણીએ સિદ્ધિગતિમાં જઇ શકે છે. ત્યાં ગયા પછી આ લાકમાં તેને પાછુ ફરવાપણું રહેતુ નથી જેથી ત્યાં ગયા પછી કાળના કાળ વહી જાય તા પણ ત્યાં પાતાના અનંત સુખમાં રહે છે.
પીસ્તાલીશ લાખ જોજનની સિદ્ધગતિને ઇષપ્રાગ્ભારા પણ કહે છે. અર્જુન જાતિના સુવર્ણ સમી ઉજ્જવળ વર્ણવાળી મધ્યમાં આઠ જોજન જાડી અને તે પછી પાતળી થતી છેવટે માખીના પાંખ સમાન છેડે છે. એવી એ સ્વચ્છ, નિર્માળ, સુગંધમય, શંખ જેવી સફેદ, ઉત્તાન કરેલા છત્રના સંસ્થાનવાળી સિદ્ધિગતિ કર જ્ઞાનીના આને માટે થતી નથી?
જ્યાં ઉત્કૃષ્ટથી પાંચમે ધનુષ્ય પ્રમાણ શરીરવાળા તેમજ જઘન્યથી એ હાથ પ્રમાણવાળા જઈ શકે છે. તે પાતપાતાની અવગાહના ત્રીજા ભાગે ન્યૂન આકાશક્ષેત્રને અવગાહી લાકાતે રહે છે. જ્યાં એક સિદ્ધ છે ત્યાં અનતા છે છતાં એક મીજાને ત્યાં વ્યાક્ષેપ-અડચણ થતી નથી, તે સુખરૂપે રહે છે.
સર્વાર્થસિદ્ધ મહાવિમાનની ધ્વજાથી માર જોજન દૂર રહેલી સિદ્ધગતિ-એ સિદ્ધક્ષેત્રમાં રહેલા સિદ્ધ પરમાત્માના સુખના તે કાંઇ પાર !
લાકના અતે રહેલા એ અંનત શક્તિસપન્ન સિદ્ધ ભગવાન ત્યાં રહ્યા છતા કેવલજ્ઞાન અને કેવલદર્શનથી ચૌદ રાજલેાકનું નાટક જુએ છે ભુવનપતિ, વ્યન્તર, જ્યાતિષીનાં પાર વિનાનાં સુખા, બારે દેવલાકના દેવતાઆનાં સુખા-નાટકા, નવ ચૈવેયક અને અનુત્તર વિમાનમાં એ દિવ્ય નાટારંગ તેમજ અનેક રાગરાગિણીપૂર્વક થતા મધુરા આલાપાનાં સુખા લેાકાતે રહેલા તે જીવા જાણી
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #527
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૫૧૯
-
-
-
-
-
-
રહેલા છે. મનુષ્યલોકનાં સુખે ચક્રવતી વાસુદેવાદિના નાટારગ વગેરેનાં સુખો પણ સાત રાજ દૂર રહેલા સિદ્ધ ભગવાન જાણી રહ્યા છે, ભૂત, ભવિષ્ય અને વાર્તામાન ત્રણે કાળનાં સુખ કેવલજ્ઞાનથી જાણી રહ્યા છે કેવલદર્શનથી દેખી રહ્યા છે પરંતુ તેઓને તો વેદનીયકર્મને ક્ષય થયેલો હોવાથી આત્મિક અનંત સુખને અનંતકાળ પર્વત અનુભવ હોય છે. - અનંતો કાળ જાય તે પણ ત્યાંથી પાછુ સંસારમાં આવાગમન નહિ હોવાથી એમના એ સુખેને ક્યારે પણ અંત આવતો નથી. જેથી સાદિ અનંત ભાંગે તેમનું સુખ શાસ્ત્રમાં કહેલું છે. કર્મનો ક્ષય થકી ઉત્પન્ન થયેલ ક્ષાયિકભાવ તેમજ પરિણામિકભાવ એ બે ભાવ સિદ્ધભગવાનમાં રહેલા છે. - સિદ્ધક્ષેત્રમાં એક સિદ્ધને ઓછામાં ઓછી એક હાથને આઠ આંગળ જગ્યા જોઈએ છે અર્થાત એટલી જગ્યામાં તે સમાઇ શકે છે જ્યારે વધારેમાં વધારે ૩૩૩ ધનુષ્ય ૧ હાથ ને ૮ અંગુલ જેટલી જગામાં પણ સિદ્ધને જીવ સમાઈ શકે છે તે પાંચસે ધનુષ્યની અવગાહનાવાળા શરીરને આશ્રીને સમજવું. એવી રીતે પીસ્તાલીસ લાખ જોજન લાંબી પહેલી સિદ્ધગતિમાં લોકાંતના છેલલા
જનને અંતે ઉપર કહ્યા મુજબ અવગાહનાએ સિદ્ધ છો રહે છે એ સિદ્ધગતિમાં સિદ્ધના જીવો ખીચોખીચપણે ભરેલા છે ત્યાં એવો ખાલી આકાશ પ્રદેશ નથી કે જે ઠેકાણે સિદ્ધના છ ન હય, એકબીજામાં સંક્રમીને રહેવા છતાં તેમને જરાય બાધા થતી નથી.
સંસારમાંથી છ કાયમ એ સિદ્ધગતિમાં ગમન કરી રહ્યા છે એમાં જે ઉત્કૃષ્ટ અંતર પડે તો છ માસનું.
આના સિદ્ધગતિમાં હતા સિદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #528
--------------------------------------------------------------------------
________________
પર૦ .
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર : એ અનંત સુખસાહ્યબીથી ભરેલા સિદ્ધક્ષેત્રનું વર્ણન પંડિતમાં પંડિત પણ કેટલું કરી શકે! એનું વર્ણન એના સુખની વાનગી તે સર્વજ્ઞ જ્ઞાની જ બતાવી શકે એવા અન ત સુખ સાહ્યબીના પૃથ્વીચંદ્ર અને ગુણસાગર ભોક્તા થયા. આત્માનું જે કાયમી સ્થાન તેના અધિષ્ઠાતા થયા. અનંત કાળચક્ર વહી જાય તો પણ એ સુખ એમનું સંપૂર્ણ થવાનું નથી ને ત્યાંથી પાછા ફરવાપણું પણ નથી. * યુગના યુગ જવા છતાં આજે પણ મુક્તિમાં રહ્યા છતા એ જગતની લીલા જોઈ રહ્યા છેઆપણે જ્યારે એમનું ચરિત્ર શ્રવણ કરી આપણા આત્માને નિર્મળ બનાવી એમના પગલે ચાલવાનો વિચાર કરી રહ્યા છીએ ત્યારે ત્યાં રહેલા એ આપણા મગત ભાવને જાણતા ને ચૌદ રાજલોકનું નાટક જોતા છતાં આત્મસુખમાં રમણ કરી રહ્યા છે એવા તે ભવસાગર પાર તરી ગયા છે. કૃતકૃત્ય થયા છે. ત્યારે આ ભવસાગરમાં જન્મ મરણ કરતા ને સંસારના આકર્ષણમાં લોભાઈ રહેલા એવા આપણું શું? એમની માફક આપણે પણ આ જન્મમરણને અંત લાવે કે નહિ?
શંખરાજા અને કલાવતીના ભાવમાં એ બન્ને આત્માઓ આપણા સરખા આત્મા હોવા છતાં એમનામાં ધર્મ ભાવના જાગ્રત થઈ. ગુરૂના સમાગમે સમકિતતત્વની પ્રાપ્તિ થતાં સત્યદેવ, ગુરૂ અને ધર્મની ઓળખ થતાં તેઓની દિશા ફરી ગઈ, ને મુક્તિની ભાવના જાગ્રત થઈ
પછી તે સંસારની રૂદ્ધિ સિદ્ધિ કે રમણુઓના ભેગમાં ન લેભાતાં એક મુક્તિની જ તમન્ના તેમનામાં જાગ્રત હેવાથી અવસર પ્રાપ્ત થતાં તૃણની માફક ભાગને પણ તજી દઈ ભર ચારિત્રની આરાધના કરવા લાગ્યા. એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #529
--------------------------------------------------------------------------
________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
પર૧.
રીતે ભવોભવ સંયમનું આરાધન કરતાં એમનું ધર્મવૃક્ષ ખુબ ફાલીલી વૃદ્ધિને પામ્યું. જેમાં કુલ એકવીશમા ભવમાં એમને પ્રગટ રીતે પ્રાપ્ત થયાં તે આપણે સારી પેઠે જાણી ગયા.
એવી રીતે ધર્મવૃક્ષનું શરણ અંગીકાર કરવાથી એ તે તરી પાર થયા, પણ એમનું ચરિત્ર વાંચી આપણે એમને માર્ગે જવા તૈયારી કરીયે તો ઠીક
શુભ ભવતુ???
સંપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #530
--------------------------------------------------------------------------
________________
૫૨૨
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ત્રિઢાલિયું
દેહા શાસન નાયક સુખ કરું, વંદી વીર જીણંદ, પૃથ્વીચંદ્ર મુનિ ગાઈશું, ગુણસાગર સુખકંદ; ૧ ઉત્તમના ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ, વાત ઘણું વૈરાગ્યની, સાંભળજે મનરંગ: ૨ શંખ કલાવતી ભવથકી, ભવ એકવીસ સંબંધ, ઉત્તર સુખ ભોગવી, એક્વીશમે ભવે સિદ્ધ; ૩ પણ એકવીશમાં ભવતણે, અલ્પ કહુ અધિકાર, સાંભળજો સન્મુખ થઈ, આતમને હિતકાર, ૪
ઢાળ ૧ લી
(કંત તમાકુ પરિહરે-એ દેશી) નયરી અયોધ્યા અતિ ભલી, રાજ્ય કરે હરિસિંહ મેરે લાલ પ્રિયા પદ્માવતી તેહને, સુખ વિલસે ગુણદેહ એ મેરેલાલ, ચતુર સ્નેહી સાંભળો ૧ એ આંકણી છે સર્વારથથી સુર ચવી, તસ કુખે અવતાર છે મેરે લાલ રૂપ કળાગુણ આગળ, પૃથ્વીચંદ્ર કુમાર મેટ ચતુર૦ મારા સમ પરિણામી મુનિ સમે, નિરાગી નિરધાર મેવ પિતા પરણાવે આગ્રહ, કન્યા આઠે ઉદાર મેટ ચતુ. મારા ગીત વિલાપની સમગણે, નાટક, કાય કલેશ મેવ આભૂષણ તનુ ભાર છે, ભેગને રોગ ગણેશ મેવ ચતુવાડા હું નિજ તાતને આગ્રહે, સંકટ પડી જેમ મે. પણ પ્રતિબંધુ એ પ્રિયા, માતપિતા પણ એમ મેટ ચ૦ ૫ જો સવિ સંયમ આદરે, તો થાયે ઉપકાર મે એમ શુભ ધ્યાને ગુણનિલે, પહેલે ભવન મઝારામેચ૦૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #531
--------------------------------------------------------------------------
________________
ત્રિઢાલિયું
પ૨૩
નારી આઠને ઈમ કહે, સાંભળે ગુણની ખાણ મે ભેગવતાં સુખ ભંગ છે, વિપાક કડવા જાણ મેટ ચ૦ ૭. કિપાક ફલ અતિ મધુર છે, ખાધે છડે પ્રાણ પામે. તેમ વિષય સુખ જાણજે, એહવી છનની વાણ મેટ ચ૦૮ અગ્નિ જે તૃપ્તિ ઇંધણે, નદીએ જલધિ પૂરાય પામેન્ટ તે વિષય સુખ ભાગથી, જીવ એ તો થાય મેવ ચ૦ ૯: ભભ ભમતાં જીવડે, જે આરોગ્યાં ધાન મે. તે સવિ એકઠાં જ કરે, તે સવિ ગિરિવર માન મેચ૦ ૧૦ વિષય સુખ પરલેકમ ગવાયાં છણજીવ મેહ તોપણ તૃપ્તજ નહિ થકાળ અસંખ્ય અતીવ મે૨૦૧૧. ચતુરા સમજે સુંદરી, મુમત વિષયને કાજ મે૦ સંસાર અટવી ઉતરી, લહીયે શિવપુર રાજ મે ૨૦૧૨ કુંવરની વાણી સાંભળી, બુઝી ચતુર સુજાણ મે૦ લઘુકમી કહે સાહેબા, ઉપાય કહે ગુણખાણ મેવ ચ૦ ૧૩. કમર કહે સંયમ ગ્રહે, અદભૂત એહ ઉપાય મેર નારી કહે એમ વિસરજે, સંયમે વાર ન થાય એ ચ૦ ૧૪. કુમાર કહે પહો તુમે, હમણાં નહી ગુરૂ જેગ પામે સદગુરૂ જોગે સાધશું, સંયમ છાંડી ભાગ મેટ ચ૦ ૧૫ માત પિતા મન ચિંતવે, નારીને વશ નવિ થાય મેર ઉલટી નારી વશ કરી, કમરનું ગાયું ગાય મેવ ચ૦ ૧૬ જે હવે રાજા કિજીયે, તો ભળશે રાજ્યને કાજ મે૦ નરપતિ ઈમ મન ચિંતવી, થાપે કુમારને રાજ મે, ૨૦૧૭ પિતા ઉપરોધ આદરે, ચિત મેહના ઘાટ પેમેન્ટ પાળે રાજ્ય વૈરાગીયા, જેતે ગુરૂની વાટ છે મે ચ૦ ૧૮ રાજ્ય સભાએ અન્યદા, પૃથ્વીચંદ્ર સેહત મેવ ઇણ અવસર વ્યવહારિ, સુધને નામે આવંત મે ૨૦૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #532
--------------------------------------------------------------------------
________________
૫૨૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું રાજા પૂછે તેહને, કણકણ જોયા દેશ મેવ આશ્ચર્ય દીઠ જે તમે, ભાખે તેહ વિશેષ છે મેટ ચ૦ ર૦ શેઠ કહે સુણ સાહિબા, એક વિનંદની વાત છે મે સાંભળતાં સુખ ઉપજે, ભાખું તે અવદાત મેટ ચ૦ ૨૧
(દેહરા) કૌતુક જોતાં બહ ગયે કાળ અનાદિ અનંત પણ તે કૌતુક જગ વિડ, સુણતાં આતમ શાંત, છે ? કૌતુક સુણતાં જે હવે, આતમનો ઉપકાર, વક્તા શ્રેતા મન ગહબહે, કૌતુક તેહ ઉદાર, મે ૨
છે ઢાળ ૨ છો (ગિરિ વૈતાઢયની ઉપરે-એ દેશી.) આવ્યા ગજપુર નયરથી, તિહાં વસે વ્યવહારીરે લ છે
અહે તિહાં વસે વ્યવહારી રે લે છે રત્નસંચય તસ નામ છે, સુમંગલા તસ નારીરે લે છે
અહો સુમંગલા- ૧ ગુણસાગર તસ નંદને વિદ્યા ગુણને દરિયે રે લે
અહો વિદ્યા છે ગોખે બેઠે અન્યદા, જુએ તે સુખ ભરિયેરે લે છે
અરે જુએ તે સુખ- ૨ રાજપંથે મુનિ મલપત, દીઠો સમ ભરિયા લે
અહો દીકો સમ છે તે દેખી શુભ ચિંતવે, પુરવ ચરણ સાંભરિયરે લે છે
અહે પૂરવઠા ૩ માત પિતાને એમ કહે સુખીયો મુજ કીજે રેલે છે અકસુત્ર સંયમ લેશું હું સહી, આજ્ઞા મુજ દીજે રે લ છે .
અહો આજ્ઞા ૦ ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #533
--------------------------------------------------------------------------
________________
ત્રિટાલિયું
૫૨૫.
માતપિતા કહે નાનડા, સંયમ ઉમાહારે લે. અમાસ તાપણ પરણે પદમણી, અમ મન હરખારે લે છે
અહો છે અમ૦ ૫ સંયમ લેજે તે પછી, અંતરાય ન કરશુ રે લે છે
અા અંત વિનયી વાત અંગીકરી, પછે સંયમ વરશુલે છે
અહો પછે આઠ કન્યાના તાતને, ઇમ ભાખે વ્યવહારલે છે
અહે એમ ૦ || અમસુત પરણવા માત્રથી, થાશે સંયમ ધારીરેલ છે ?
અહ થાશે ૭ | ઇમ સુણીમનચમકિયા વર બીજે કરશુરે લો અહેવરા કન્યા કહે નિજ તાતને આ ભવ અવાર ન વરશું રે લે છે
- અહી આભ૦ માઈલ જે કરશે એ સુનિધિ, અમે તેહ આશું રેલો છે
અહી અમો છે રાગ વૈરાગી ય ત આણા શિરે ધરશું રે લે છે
અહે તસ લાા કન્યા આઠના વચનથી, હરખ્યા તે વ્યવહારીરે લે છે
અહો હરખાટ છે વિવાહ મહોત્સવ માંડીયા, ધવલ ગાવે નારી લો
અહી ધવલ ૦ કે ૧૦ ગુણસાગર ગિરૂએ હવે, વરઘડે વર સેહેરે લે છે
અહીં વર૦ છે. ચારીમાંહે આવીયા, કન્યાનાં મન મોહરે લે છે
અહે કન્યા૦ ૧૧ હાથ એલા હરખશું, સાજન જન સહુ મલીયારે લો
અહો સાજન હવે કમર શુભ તિ, ધર્મધ્યાન સાંભરિયા લે
અહે ધર્મ - ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #534
--------------------------------------------------------------------------
________________
=
- પ૨૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું - સંયમ લેઈ સુગરૂકને, મૃત ભણશું સુખકારી રે લો રે
અહો સૂતો સમતા રસમાં ઝીલશું, કામ કષાયને વારી લે છે
અહો કામ છે ૧૩ દોષ બેતાલીશ ટાળશું, માયા લોભ નિવારીરે લે છે
અહી માયા છે જીવિતમારણે સમપણું, સમ તૃણમણિગણશું રેલો છે
અહો સમ૦ ૧૪ સંજમ જગે થિર થઇ, માહ રિફને હણશું રે લો છે
1 અહો માહ૦ || ગુણસાગર ગુણશ્રેણિયે, થયા કેવલનાણુંરે લે છે
અહો થયા છે ૧૫ નારી પણ મન ચિંતવે વરીયે અમે ગુણખાણીરેલ છે
અહી વરીયે છે અમે પણ સંયમ સાધશું, નાથ નગીના સાથે લે છે
અહો નાથ ! ૧૬ એમ આઠે થઈ કેવલી, કર પિયુડા હાથેરે લે અહો કર૦ અંબર ગાજે દુદુભિ, જય જય રવ કરતારે લે છે
અહો જય૦ ૧૭ સાધુ વેશ તે સુરવરા, સેવાને અનુસરતા લો
અહો સેવા છે ગુણસાગર મુનિરાજના માત પિતા તે દેખીને રે લે
અહો માત૭ ૧૮ શુભ સંવેગે કેવલી, ઘાતી ચાર ઉવેખીરે લો અહોવાતી નસ્પતિ આવે વાંદવા, મને આશ્ચર્ય આણી રે લે
અહો મન પાલા શંખ કલાવતી ભવ થકી, નિજ ચારિત્ર વખાણિરેલા
અહો નિજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #535
--------------------------------------------------------------------------
________________
ત્રિઢાલિયું
૫૨૭.
ભવ એકવીશ સાંભળી, બુઝીયા કઈ પ્રાણરેલો છે.
અહો બુઝીયારા સુધન કહે સુણે સાહ્યબા, અત્ર આવ્યો ઉમાહીરેલો
અહી અત્ર છે પણ તે કૌતુક દેખવા, મનડો મુઝ હરૂખારે લો છે
અહ મનડા ૨૧ કેવલજ્ઞાની મુજ કહે, શું કૌતુક ઉલ્લાસેરેલો છે
અહો શું કૌતુક એહથી અઘીકુ દેખશે, અયોધ્યા નામ ગામેરે લે છે
અહી અયોધ્યા રહા તે સુણિ યુનિવચનથી આવ્યો પણ ઠામેરેલે
અહો આવ્યે રડા કૌતુક તુમ પ્રસાદથી, શું સુજશ કામી લો અહો શું એમ કહી સુધન તિહાં, ઉભે શિરનામી રે લો છે
અહો ઉ૦ ૨૪
(દોહરા) પૃથ્વીચ તે સાંભળી વાગે મને વૈરાગ, ધન ધન તે ગુણસાગર, પાપે ભવ જળ તાગ મા હું નિજ તાતને દાક્ષિણે, પડી રાજ મોઝાર પણ હવે નિસરશુ કદા, થાશુ કબ અણગાર; શા
ઢાલ ૩ જી ! (પૂજ્ય પધારે હો નગરી અમતણીએ દેશી.) ધન ધન જે મુનિવર ધ્યાને રમે, કરતા આતમ શુદ્ધ મુ૦ રાજા ચિંતે સદ્દગુરૂ સેવના, કરશુ નિર્મળ બુદ્ધ ધન ધન જે મુનિવર ધ્યાને રમે એ આંકણી છે કબહુ સમ દમ સુમતિ સેવશું, ધરશું આતમ ધ્યાન મુ. ઇમ ચિંતવતા અપૂરવ ગુણ ચઢે, શ્રેણિયે શુકલધ્યાન મુ. ધ્યાન બળે સવિ આવરણ ક્ષય કરી, પામ્યા કેવળજ્ઞાન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #536
--------------------------------------------------------------------------
________________ પર૮ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર હર્ષ ઉરી સેહમપતિ આવીયા, વેશ વંદે બહુ માન એ. સાંભળી માતપિતા મન સંભ્રમે, આવ્યા પુત્રની પાસ મુ. એ શું એ શું એણીપેરે બાલતા, હરિસિંહ હર્ષ ઉલાસ દયિતા આઠ સુણી મન હર્ષથી, ઉલટ અંગ ન માય મુ. સવેગ રંગ તરંગમેં ઝીલતી, આઠે કેવલી થાય મુંo સાથે સુધન પણ મન ચિંતવે, કૌતુક અદ્દભુત દીઠ મુe નરપતિ પૂછે યુનિ ચરણે નમી, સ્નેહનું કારણજિકુ મુક કેવલી કહે પૂરવભવ સાંભળે, નયરી ચંપા જયરાય મુહ સુંદરી પ્રિયમતિ નામે તેહને, કુસુમાયુધ સૂત થાયે મુe સંયતિ સંયમ પાળી શુભમના, વિજય વિમાન તે જાય મુo અનુત્તર સુખ વિલસી સુરતે ચવ્યાં, થયાં તમે રાણીને રાય કુસુમાયુધ પણ સંયમ સુર ચવી, થયો તુમ સુલ તણે નેહ 0 માતપિતા પણ પૃથ્વીચંદ્રના, સુણી થયાં કેવલી તેહ સુe સારથ પૂછે પૃથ્વીચકને, ગુણસાગર તમે કેમ છે મુનિસર મુનિ કહે પૂરવ ભવ અમ નંદને, કુસુમકેતુ તસનામ મુ૦ એહી જ દયિતા દેયને તે ભવે, સંયમ પાળી તે સાર ગુરુ સસલમેં સવિ અનુત્તર ઉપન્યા, આ ભવ પણ થઈ નાર યુe સાંભળી સુધન શ્રાવકવ્રત લીયે, બીજા પણ બહુ બોધ સુદ પૃથ્વી વગેરે પૃથ્વીચંદ્રજી, સાદિ અનંત થયા સિદ્ધ મુહ નિતનિત ઉઠી હુ તસવંદન કર, જેણે જગ જી રે મેહ ચડતે રંગે હે સમસુખ સાગર, કરતો શ્રેણેિ આહિ મુળ જંગ ઉપકારી હે જગ હેતુ વછલુ, દીઠે પરમ કલ્યાણ મુe વિરહમ પડશે હો એહવા મુનિતણે જાવલહુ નિર્વાણ સુત્ર મુનિવર ધ્યાને હે જન ઉત્તમ પદ વરે, રૂપ કળા ગુણગાન કત્તિ કમળા હો વિમળા વિસ્તરે, જીવવિજય પરે ધ્યાન યુe સુનિસર ધન ધન જે મુનિવર ધ્યાને રમે છે 15 ઈતિ છે સંપૂર્ણ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com