________________
૪૪
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
મારે કેશવનું વૃત્તાંત કહ્યુ તે સાંભળી સર્વે સીએ એની મૂર્ખતા પર બડખડ હસી પડી.
પૃથ્વીચંદ્ર કુમાર ખેલ્યા. હું અટા! આ કેશવનુ ચરિત્ર હાસ્યાસ્પદ છે કે નહિ; તે કહે. ટુક એલ્યાઝ આ વૃત્તાંત જરૂર હાસ્ય કરનારૂજ છે. સ્વામિન્! પણ એના જેવા શુ` બંધા હશે કે?
3.
પ્રિયાઓને પ્રતિબધ
હું બટુક ! તુ કહે છે કે બધા વોશ આવાજ હાય છે તે સાંભળી '' મટુક વિષ્ણુના પ્રશ્નના જવાબમાં પૃથ્વીચ‘ફસાર આલ્યા.
આ સમારી જીવ કેશવ મનુના જવેવા છે. મેહુલ મુંઝાઇ ગયેલા હૈાવાથી જ્ઞાનીની નજરમાં જડ, તેમજ કાર્યોકા હિતાહિતના ભાન વગરના હાવાથી ચારાસી લાખ ક્યયેનિમાં ભમી રહ્યો છે.
કેશવ જેમ કલિાના આદેશથી સ્થભૂમિમાં થત કમાવા ગયા તેમ ત્ર ક્રમ પરિણતિના વશ પડેલા તેના આદેશથી સ્વર્ણભૂમિ રૂપ મનુષ્યભવમાં આવા કેસને એમ ત્રણ ભૂમિમાંથી મહેનત કરી સ્વણ પેદા કર્યું તેમ જીવે પણ આકાશ નિરા વડે કરી કઈક યુક્ત પ કાંચન ઉપાર્જન કર્યું. કેશવનું ધન ઈંદ્રાલિકે માર્યા વડે કન્યાની લાલચ બતાવી હરી લીધું. તેમ જીવે મનુષ્ય જન્મમાં ઉપાર્જન કરેલું સુકૃત ભાષામાં માહિત થઈ વિષયમાં લુબ્ધ બની અઢારે પાષસ્થાનક આચરીને હારી દીધું. કેરાવ જેમ ફરીને સ્વર્ણ મેલવવા દેશેાદેશ ફરવા લાગ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com