________________
એકવીશ ભવના સ્નેહસ બધ
ઉત્તમમાં ઉત્તમ માક્ષજન્ય સુખ પણ ધર્મના પ્રભાવથી મળી શકે છે તે.. આ ક્ષણીક સુખા મળે એમાં તે શુ? માટે જ જગતમાં ધર્મને ઉત્તમ કહેલા છે.
“સૌંદર્યાંનાં જાય જગતમાં અદ્દભૂત તા ખો !” રાજરાણી પદ્મરાણી કલાવતી એક દીવસે મધ્યાહ્ન સમયે સ્નાન કરી માત્ર એક વજ્ર લેર પેાતાના નાગ પાશ સમા કેશકલાપને આમતેમ નચાવતી રિસા ભુવનમાં પેાતાના દિવ્ય સૌદર્યને નિરખતી એલી. જેનાં અંગામાંગા માહર ઘાટીલાં તેમજ નવીન ચોત્રનના આવેરાથી અદ્ભુત હતાં. પહેલીજ નજરે પ્રલાભન કરનારાં તાનાં ખુલ્લો
66
ચા તેજ જોતી મનમાં વિચારી રહી હતી, વાહ! વિધિએ શુ અદ્ભુત રૂપ સર્જ્યું છે! આ રૂપમાં ભય સિંહાને વશ કરનાર પુરૂષ દિવાના અને છે- પાગલ અને છે, અનેક જાદુ કરતાં જગતમાં રૂપ સૌનાં જાદુ દ ભુત છે, એ સૌને મોટા ચમરબધીઓ પણ મસ્તક નમાવે છે તે કાંઇ તદ્દન ગેરવ્યાજી તેા નથી. જો સીઓમાં આવુ. આર્ક્ટિક સૌદર્યાં નહેાત તા તે કદિ સમાઁ પુરૂષા પર પાતાના પ્રભાવ પાડી શક્ત નહી. આ માહીની પણ જગતમાં કઈ જેવી તેવી નથી. આહ ! રૂપ એતા અદભુત ” મનમાં સૌનાં વખાણ કરતી માલા કલાવતી અત્યારે આરિસા ભુવનમાં એકાંતમાં પાતાના કેશલાપ સમારતી, વિચારમાં તે આસ્સિામાં પેાતાના સૌદર્યને જોતી એકાગ્ર હતી. અચાનક એના મનમાં વિચાર સ્ફુર્યાં ને એનું ચંદ્રનું વદન જરીક ફરફ્સ, વન ઉપર આછું સ્મિત પથરાયુ”, અને કદાચ અત્યારે એ આવે તે !” સહેજ આસ્તેથી એ શબ્દ એ મનેાહર ચદ્રવદનમાંથી સરકી ગયા. એ નવજવાન શરીરના રોમરાય વિકવર થયાં, હૃદયમાં અનેક
Ma
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com