________________
એકળશ ભવને નેહસંબંધ
૮૩
૧૦
શખરાજ. “સંપત ગઈ તે સાંપડે, ગયાં વળે છે વહાણ, ગયાં ન જોબન સાંપડે, ગયા ન આવે પ્રાણ.”
આ ક્ષણભંગુર જગતમાં પ્રાણીઓ ક્ષણમાં હર્ષ ઘેલાં થાય છે તે ક્ષણમાં સાગરમાં ડુબી જાય છે, શંખપુર નગર બે દિવસથી શેકસાગરમાં ડૂબકી મારી રહ્યું હતું. એક તરફ રાજા મૃત્યુ માટે તૈયાર થઈ ગયો હતો,
બીજી તરફ જંગલમાં તરફડતી લાવતી મૃત્યુને પોકારી ન રહી હતી. તેમજ એના બાલક માટે લેકના મનમાં
અનેક સંકલ્પ વિકલ્પ થયા કરતા હતા. એ બધાય સંજોગો આજે પાછા પલટાઈ ગયા ને જેણના શીલને પ્રભાવ આજે તે નગરનાં નરનારીઓ રસપૂર્વક ગાઈ રહ્યાં છે પુત્ર સહિત કલાવતી નંદનવનમાં આવી ગઈ છે ને રાજા સણી કલાવતી અને બાળ પુત્ર સહિત મોટી ધામધુમથી આજે નગર પ્રવેશ કરશે એ આનંદદાયક સમાચાર પ્રાતઃ કાળમાં જ સારાય શંખપુર નગરમાં પ્રસરી ગયા
ક્ષણમાત્રમાં શંખપુર નગરની શેભા પૂર્વ બની ગઈ. ક્ષણ પહેલાની મશાન અને શોભા હિત શંખપુરી હવે ચેતનવંતી બની ગઈ, કેકાણે ઠેકાણે મંગલ વાદિ વાગવા લાગ્યાં. લેકે આનંદથી નૃત્ય કરવા લાગ્યા કે સંગીતની ધૂન છોડવા લાગ્યા, નગરીની સ્પણીઓ પોત પોતાના મહેલમાં રાસડા લેવા લાગી, કામ ધો છાડીને લોકે પોતાના ઘર આંગણાં શસ્ત્રવા લાગ્યા, તે રણે ચંદુવા અને પતાકાઓથી માતાપિતાના મકાનની શોભા વધારવામાં લોકો હરીફાઈ કરવા લાગ્યા,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com