________________
એકવીશ ભવના સ્નેહસંધ
ર૪૭
સુમિત્રને નહિ લેવાથી વીરાંગઢ રાજાએ મંત્રીઓને કહ્યું “પણ મારા મિત્ર મારી પાસે હતા તે અત્યારે ક્યાં છટકી ગયા ! મંત્રી! તેની જલદી શાધ કરાવા
મંત્રીના માલેલા સર્વે સુભટાએ નગરમાં અને બહાર તપાસ કરી પણ ક્યાંય ન મલવાથી પાછા આવી નિરાશાજનક સમાચાર કહી સંભળાવ્યા.
મિત્રના વિયાગથી વ્યગ્નચિત્તવાળા રાજાએ મ‘ત્રીઓના આગ્રહથી મહેસવપૂર્વક નગરમાં પ્રવેશ કર્યા, અને મ`ત્રીઆએ તેના રાજ્યાભિષેક કર્યાં. તે સાથે આઠ રાજકન્યાએને પણ પરણાવી. દેવાંગના સમાન એ રૂપવતી લલનાઓ સાથે ક્રીડા કરતા વીરાંગઢ સુખમાં કાલ નિમન કરતા હતા. અખ’ડ શાસનથી ઉત્તમ રાજાની માફક રાજ્યને પાલવા છતાં એ સુખમાં પણ મિત્રવિયાગરૂપ કટક રાજાના હૃદયમાં અનિશ ખટક્યા કરતા હતા.
મહાશાલ નગરમાં માજથી ક્રીડા કરતા સુમિત્રને એક દિવસ નરવૈરિણી રતિસેના નામની વેશ્યાએ જોચા. સ્નેહ રૂપી મીઠી નજરથી. વારંવાર તેને જોવાથી પુત્રીની મમતા જાણીને તેની વૃદ્ધમાતાએ સુમિત્રને પાતાની પાસે એટલાન્યા. સૌમ્ય આકૃતિવાળા જાણી તેણીએ પણ તેના સત્કાર કર્યાં. રતિસેનાના સ્નેહપાશમાં અધાયેલ સુમિત્ર પણ પેાતાના સમય ત્યાં જ સુખમાં નિમન કરતા. એની દ્રવ્ય ઈચ્છાને પેલા મણિના પ્રભાવથી પૂરવા લાગ્યા.
કવચિત્ ગુણવાન પુરૂષો પણ નારીના કટાક્ષ માણે વીંધાયા છતા પાપ માર્ગે ચાલ્યા જાય છે. ગણિકામાં સાચા પ્રેમ હોતા નથી. જ્યાં લગી પૈસા હોય છે ત્યાં સુધી જ એ સંબંધ રાખે છે. પણ ગુણવાનના ગુણાની અને કદર નથી. માખી છે તે દુ ધમય એવી વિષ્ટા ઉપર જ એસે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com