________________
-
--
-
૪૬
પૃથ્વીચંદ્ર અને ગુણસાર સ્થામાં ધર્મ સાધન કરવું શ્રેષ્ઠ છે, માટે અત્યારે તારે ધર્મસાધનનો વિચાર કરવો નહિ , . પિતાનાં વચન સાંભળી પુત્ર છેલ્લે પિતાજી! ધર્મશાહી જ સુખ થાય છે. ઘણાકલ કર્થત લાગવેલા અર્થ અને કામથી તે ફક્ત પાપ જ પેદા થાય છે. .
હે પિતાજી! અનાદિકાળથી આજપત જડ માક્કિ જે બેન કર્યા તે જે એકત્ર કરી હમલો કરવામાં આવે તે પછી પણ અધિક થઈ જાય, આજ સુધીમાં જે જળનું પાન કરેલું તે એકઠું કરતાં સાગ સાર હાકાઈ જાય, જે ફળ આહાર કરેલો છે તે બધાં જે એકત્ર કરી તે સમગ્ર વક્ષ ઉપર પણ સમાઇ શકે બસ, આ સંસારમાં એવા કેઈ જેગો નથી કે જે ભળે આ જિ અનીવાર ન ભેગવ્યા હોય, તો પણ એવા ભાગેથીય રંકને સ્વતામાં મળેલા રાજ્યની જેમ જીવને તારી થઇ નહિ. ભૂતકાળમાં એ બધાં ભગવેલાં સુખો આ ભવમાં જીવને પ્રાય: સ્વમાની માફક થઈ જાય છે. જેથી જીવની હાલમા પ્તિ પામતી નથી. માટે એવા ભેગમાં ન લપરાણા હે પિતા! બોધ પામ, મેહમાં મુંઝાઓ નહિ એ ભેગને ભોગવવા છતાં સંતોષ થતો નથી. સુતિમાં ધ વિવેકીજને જેમને માટે કાંઈ ધર્મ કરતા નથી, અને એ મુક્તિની વરમાળ પણ તારા ધન વિના પ્રાસ આપી નથી. તે આપ સમજુ અને વિવેકી થઈ અને એમાં બિલ કાશે નહિ, આ ભવસાગરમાં ભ્રમણ કરવાથી શ્રમિત શકે હું હવે જરૂર દીય લઇશ.
પુત્રને દીક્ષાને નિશ્ચય જાણી પિતા સ્વરમય મઠ" મૌન થઈ ગયું. જ્યારે તેને કંઈ પણ ઉપાય રહ્યો નહિ ત્યારે એની માતા રુદન કરતી પુત્રની પાસે આવી કહેવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com