SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર વિચારી સમરસિંહ એહ્યા. હું પરાક્રમી! યુદ્ધમાં હારી ગયેલા એવા મારી સાથે તારે લડવું ચાગ્ય નથી. જેથી મારી આઠ કન્યાઓ અને વત્સદેશની રાજ્યલક્ષ્મીને તુ: ગ્રહણ કર 22 સમરસિંહની વાણી સાંભળી ચમત્કાર પામેલા કુમાર આલ્યા. “આપનું રાજ્ય આપજ ભાગવા. મારે આપની રાજ્યલક્ષ્મી જોઇતી નથી મહારાજ !” “હું તા હવે પરલાકને વિષે હિતકારી એવું ઉત્તમ ચારિત્ર ગ્રહણ કરીશ.” એમ કહી સમરસિંહ યુદ્ધભૂમિ પર જ દીક્ષા લેવાને તૈયાર થયા. મલસેન રૃપના સમજાવવા છતાં એ મહા માનીએ વૈરાગ્યથી સુધર્માંચા પાસે દીક્ષા ગ્રહણ કરી જેથી સમરસિંહના સામતરાજાઓએ અલસેનને પાતાની રાજ્યધાનીમાં લાવી આઠે કન્યાઓ પરણાવી વસંદેશની ગાદીના અભિષેક કર્યાં. અન્ને રાજ્ય લક્ષ્મીના અધીશ્વર કમલસેન ચ‘પાનગરીમાં રહીને શાસન કરવા લાગ્યા. એક દિવસે પાતાનપુરથી શત્રુંજયરાજાના દૂત આવીને કમલસેન રાજાને નમ્યા. પિતા તરફથી દૂતને આવેલા જાણી સિંહાસનારૂઢ થયેલા મલસેન નૃપતિએ પિતાના કુશલ સમાચાર પૂછ્યા. રાજાના પ્રશ્નના જવાબમાં સ્વચ્છ કૃત ખેલ્યા. હે સ્વામિન! સત આપ કાંઇ પણ કારણ પિતાને જણાવ્યા ગયા. પાછળથી ચારે તરફ શાધ કરતા લાગવાથી નગરના લેાકેા હાહાકાર આવ્યા. ક્ષણ પહેલાંના બધા આન ગયા. રાજા પણ દુ:ખી દુ:ખી થઈ ગયા. તમારા વિયોગે આશયવાળે તે યાત્રામાં ગયેલા સિવાય ચાલ્યા આપના પત્તો ન કરતા રાજા પાસે શાકમાં પલટાઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy