________________
૬.
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
આ અમારી કથા છે. આ રાક્ષસના પંજામાં આજ કેટલાય સમયથી આ કેદખાનામાં પડેલાં અમે હેરાન થઇ રહ્યાં છીએ, તો હે સજજન ! આ યમના બંધુસમાન પાણીના પંજામાંથી અમને મુક્ત કર” એ બાળાએ એ પ્રમાણે પિતાની વાત પૂરી કરી,
તેમની વાત સાંભળી દયાથી કેમલ હૃદયવાળો સુમિત્ર છે . તે રાક્ષસ કયારે ગય છે ને ક્યારે આવશે ?
તે રાક્ષસ, રાક્ષસદ્વીપમાં જાય છે તે બે ત્રણ દિવસે આવે છે. અહીંયાં એની મરજી પડે ત્યાં સુધી અઠવાડીયું, પખવાડીયું રહે છે ને પછી પાછો ચાલો જાય છે. પરંતુ આજ રાત્રે તે જરૂર આવશે. માટે હે સુંદર! આજની રાત તમે ભોંયરામાં રહો, પ્રભાતે તેના જવા પછી આપણને જેમ ગ્ય લાગશે તેમ કરશું.” સુમિત્રને એ વિચાર યોગ્ય લાગવાથી તે નીચે ઉતરી ભૂમિગૃહમાં છુપાઈ ગયે, તે પહેલાં વેતાંજનથી તે બને બાળાઓને કરભીરૂપે કરી હતી તેવી વ્યવસ્થા કરી દીધી. •• સંધ્યા સમયે રાક્ષસ આવી પહોંચે તે બન્ને કરલી યુગલને મૂળ સ્વરૂપ ધારણ કરાવતો બે , “છી! છી! મનુષ્ય ગંધ અહીં ક્યાંથી? “અહીં મનુષ્ય કયાંથી? અમે બન્ને જ માત્ર મનુષ્ય તો છીએ. સિવાય કઈ નહિ, તે મને સીએ રાક્ષસને વિશ્વાસ પમાડતી બેલી. - તેમના વચનથી વિશ્વાસ પામેલો રાક્ષસ રાત્રી વ્ય રીત કરીને પ્રાત:કાળે જવાની તૈયારી કરવા લાગ્યો. પોતાને કરભી બનાવે તે પહેલાં એ બન્ને બાળાઓ બોલી,
અમે એકલી અહીં ભય પામીએ છીએ માટે તમારે વરાણી આવવું.”
રાક્ષસ એમનું વચન સાંભળી-અંગીકાર કરી કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com