________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩૮૯
ચેર નિગ્રહ પ્રાત:કાળ થઈ ગયો હતો. સર્વે આકાશ મંડલમાં પિતાની મુસાફરી શરૂ કરી દીધી હતી. તે સમયે એક મઢા મનમોહન સુંદરી નિડરપણે પર્વતની ગુફામાં પરિ. ભ્રમણ કરી રહી હતી. એક ગુફામાંથી બીજી ગુફામાં ભમતી એ રમણીએ વનકુંજની અંદર રહેલા દેવમંદિરમાંથી ભયંકર વેશ ધારી કેઈ કાપાલિકને નિકnતે જે ફરીથી આવતા એ ભયંકર કાપાલિકને જોઈ વિચાર કરીને એ લલના પથ્થરની શિલા ઉપર વિશ્રામ લેવાને બેઠી. જાણે કાપાલિકાના આગમનની ખબર જ ન હેય એવી રીતે તે મહાદુઃખી અને ઉદાસ વદનવાળી થઈ છતી રૂદન કરવા લાગી.
મંદમંદ ડગલાં ભરત ને રૂદન કરતી ચંદ્રવદનાને જેતે કાપાલિક એની પાસે આવ્યો. એ મને હર બાળાને જોઈ એના રૂપના જાદુથી સ્થભિત થઈ ગયેલો કાપાલિક છે. “હે સુંદરી! દુષ્ટ વિધાતાએ તેને દુઃખી કરીને શી મઝા માણી હશે! આ વનમાં તું એકલી કેમ છે ? શા માટે રૂદન કરે છે? કહે તારા સુખને માટે હું શું કરું? ' ગી! તમારી આગળ સત્ય વાત કહીશ. સુશર્મનગરના રાજાને કુમાર પિતાથી અપમાનિત થઈને પરદેશ ચાલે, તેની પત્ની હું સર્વેની મના છતાં તેની સાથે ચાલી નિકળી, ગઈ રાત્રીએ આ શીલા ઉપર અમે સુઈ ગયાં તે સમયે મને નિધિત જાણીને મારે ત્યાગ કરી તે જ રહ્યો. જતાં જતાં મારો પતિ આ એની તલવાર પણ ભૂલી ગયે. એ દુઃખથી હું રૂદન કરું છું કે એકાકી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com