________________
ત્રિટાલિયું
૫૨૫.
માતપિતા કહે નાનડા, સંયમ ઉમાહારે લે. અમાસ તાપણ પરણે પદમણી, અમ મન હરખારે લે છે
અહો છે અમ૦ ૫ સંયમ લેજે તે પછી, અંતરાય ન કરશુ રે લે છે
અા અંત વિનયી વાત અંગીકરી, પછે સંયમ વરશુલે છે
અહો પછે આઠ કન્યાના તાતને, ઇમ ભાખે વ્યવહારલે છે
અહે એમ ૦ || અમસુત પરણવા માત્રથી, થાશે સંયમ ધારીરેલ છે ?
અહ થાશે ૭ | ઇમ સુણીમનચમકિયા વર બીજે કરશુરે લો અહેવરા કન્યા કહે નિજ તાતને આ ભવ અવાર ન વરશું રે લે છે
- અહી આભ૦ માઈલ જે કરશે એ સુનિધિ, અમે તેહ આશું રેલો છે
અહી અમો છે રાગ વૈરાગી ય ત આણા શિરે ધરશું રે લે છે
અહે તસ લાા કન્યા આઠના વચનથી, હરખ્યા તે વ્યવહારીરે લે છે
અહો હરખાટ છે વિવાહ મહોત્સવ માંડીયા, ધવલ ગાવે નારી લો
અહી ધવલ ૦ કે ૧૦ ગુણસાગર ગિરૂએ હવે, વરઘડે વર સેહેરે લે છે
અહીં વર૦ છે. ચારીમાંહે આવીયા, કન્યાનાં મન મોહરે લે છે
અહે કન્યા૦ ૧૧ હાથ એલા હરખશું, સાજન જન સહુ મલીયારે લો
અહો સાજન હવે કમર શુભ તિ, ધર્મધ્યાન સાંભરિયા લે
અહે ધર્મ - ૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com