________________
૪૧૦
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
મૃત્યુને માટે છે, યુવાની જરાવસ્થા માટે રહેલી છે, ભેગે રાગોને કરનારા છે તો એવી તુચ્છ ને અલ્પ કાળ વાળી વસ્તુઓમાં કઈ પ્રાણુ રાચીમાચીને આસક્ત થાય નહિ,
ધર્મની ભાવના વાળા જીવ જ નથી ધર્મકાર્યમાં જોડાઈ જીવનને સુધારી લે છે, ડાહ્યા અને તે બગડેલી. બાજીને પણ એવા જતાંય સુધારી લે છે. જેઓ ભેગમાં આસક્ત બનીને પાપકાર્ય આંખ મીંચી કર્યું જાય છે ને ધર્મ કરવા માટે કુરસદ પણ મેળવી શકતા નથી, તેમને આખરે તો ભવાંતરે કુંભી પાકમાં પકાવું પડે છે. પરમાધામીઓની વેદના સહન કરવી પડે છે. મહા રૌરવ નરક દુઃખના ભક્તા થવું પડે છે. માટે હે ભવ્ય! તમે પ્રમાદને ત્યાગ કરી ધર્મને વિશે ઉદ્યમ કરનારા થાઓ!”
શ્રી જયનંદનસૂરીશ્વરનો ઉપદેશ સાંભળી દીક્ષા માટે આતુર થયેલો રાજા નગરમાં આવી રાજકુમારસુરસુંદરને રાજ્ય સ્થાપન કરી દીક્ષા લેવાને તૈયાર થયેરાજાની સાથે રત્નસાર યુવરાજ પણ દીક્ષા લેવાને તૈયાર હાવાથી જીનેશ્વરની પૂજા ચાવી માટે વર્યાપન મહેસવ. કર્યો. શુભ મુહૂર્ત બન્નેએ દીક્ષા ગ્રહણ કરી, અલ્પ દિવસમાં તેઓ અગીયારે અંગના જ્ઞાતા થયા.
ઉત્કૃષ્ટ સંયમના રંગથી રંગાએલા, ધ્યાન અને ક્રિયામાં તત્પર લગભગ સમાન તીવ્ર તપસ્યા કરતા તેઓ કૃશાંગવાળા થઈ ગયા. પૃથ્વી ઉપર વિહાર કરતા અને અનેક રાજાઓથી પૂજાતા એ બે મહા મુનિઓ અનુક્રમે અણસણને આરાધી શરીરને પણ સરાવી દીધું.
પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરતા તે બન્ને મહામુનિએ કાલ કરીને નવમા સૈવેયકમાં એકત્રીશ સાગરોપમના આયુવાળા અને બે હાથ શરીર પ્રમાણવાળા અહંઈક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com