SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવના સ્નેહસંબંધ ૪૩૧ કેશવની કથા ભુંડે હવાલે ભીખ માગી પેટ ભરતા સુમિત્ર રખડતા રખડતા એક દિવસે વીરપુર નગરમાં આવ્યા ત્યાં ગુણધરના તેને ભેટા થતાં તેને આળખી ગયા. પછી તા કઢ નાટકને ભજવતા ગુણધરના છેડા પકડી સુમિત્ર રૂદન કરતા આપ્યા. હું મિત્ર! સાના કાલાહળ સાંભળી તને જગાડયા વગર હું સામાં આવ્યા તા આપણા માલને ચારતા ભિલ્લુ લાકોને જોઇ આપણા સુભટા સાથે હું તેમની જોડે યુદ્ધ કરવા લાગ્યા પણ મને તેઓએ પકડયા. આપણા માલ બધા ચારીને તેઓ જતા રહ્યા, ત્યાં પેાતાની પલ્લીમાં તેની ઉપર બીજા ભિન્ન લેાકેા ચઢી આવ્યા. તેમની સાથે તેઓ લડથા એ સમયના લાભ લઈ હું મારે જીવ અચાવી સુડીએ વાળી ભાગ્યા. વનેવન તમને શાધતા અનુક્રમે અહીં આવ્યા તા તમને જોઇ હું ખુશી થયા, હું અધુ! પેાતાને ઘેર મુખે રહેતા તમને મેં નાહક કલેશ પમાડચો,” સુમિત્રનાં વચન સાંભળી તેને ઓળખી ગુણધર પેાતાને મકાને તેડી લાવ્યા, ખાન, પાનથી તેને સàાષ પમાડી પાતાની વાત પણ તેને કહી સંભળાવી, પેલી સિદ્ધ રસની વાત પણ સરળ સ્વભાવવાળા ગુણધરે કહી દીધી. સુમિત્રની પ્રેરણાથી એ રસતુ બી વણીકને ત્યાં થાપણ સુકી બન્ને મિત્ર સકેત કરી ખુબ ધન કમાવા પરદેશ ચાલ્યા. તેઓ તામ્રલિપ્તી નગરીએ આવ્યા, ત્યાં સમુદ્ર કિનારે કટાદ્વીપથી વહાણા આવેલાં હતાં, આ અન્ને મિત્રા તે જોવાને કૌતુકથી ત્યાં આવ્યા. ગુણધરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy