________________
૧૮
પૃથ્વીચંદ્ર અને ગુણસાગર
પણ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે ફના થવાના વખત આવે છે, કારણ કે પુણ્યની એમાં જરૂર ખામી રહેલી હાય છે. અનાવાંચ્છિત વસ્તુને આકર્ષવામાં જો કોઈ પણ સામ ધરાવતુ હાય તા એક પુણ્ય જ
એ પુષ્પ તા. ધ કરવાથી થઇ શકે, સાધુ અને શ્રાવક ધર્મ આચરનારા ભવ્ય આત્મઓના ભાગ્યમાં તે શું ખામી હાય ! ભાવથી આરાષિત કરેલા ધર્મ પ્રાણીને શું નથી આપતા ? મુક્તિની વરાળને પહેરાવનાર એ ધનાં ાતા પ્રાસગિક ફળ છે. કારણ કે જે આપણે કરેલું છે તે જરૂર ગમે ત્યારે પણ આપણતે જ મલવાનું છે. પ્રાણી સુખ મેળવવા માટે, જગતના આકર્ષક પદાર્થો મેળવવા માટે જેટલા પ્રયત્ન કરે છે તેથી અર્થાય પ્રયત્ન તે મારાધવા માટે કરતા હોય તે તેમનાં વિષમ કાર્યો પણ સહેલાઈ અને સરળતાથી સિદ્ધ કેમ ન થઇ શકે ?,
રાજાની આજ્ઞા પ્રમાણે રાજમંત્રીએ દત્તકુમારને સાથે લઇને મંગલ વાદિની સાથે અનેક અસ્વારાને હાથીઓથી Àાલતા જયકુમારના સન્માનાથે તેની સામે ગયા. જયસેનકુમાર અને મંત્રી માર્ગમાં મળ્યા, બેઢયા, કુશળવમાન પૂછ્યા, દત્તકુમારે જયસેનકુમારને સર્વે હકીકવા કહી સભળાવી. મગલવાદિત્રોના મધુરા રવેશનું પાન કરતા સર્વે શખપુર નગરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. નગરીની અહાર રાજવાટિકામાં જ્વસેન અને કલાવતીને ઉતારો આપી પત્રીઓએ તેમની સરભરા કરી સુલય તેમજ અન્ય અધિકારીઓને આસપાસ ઉતારવાની સગવડ કરી, અનેક તબુ ઉભા કરી દીધા, અનેક નાનાં માં મારા અત્યારે જાગૃત થઇ ગયાં. માનવીઓના ફેલાહથી તાર તુ હલમથી રહ્યુ. તેમના ખાનપાન, ાન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com