SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ પૃથ્વીચંદ્ર અને ગુણસાગર તેવા વિદને માટે કંઈક પ્રશ્ન પૂછો. મુક્તાવલીનાં વચન સાંભળી કુમાર બેલ્યો. હે કાંતે! વિશ્વનું જીવન શું ? સામર્થ્યને સૂચન કરનારૂ ૫દ કર્યું ? તેમજ તારા વદનની ઉપમા આપી શકાય એવી વસ્તુ શી ? એકજ શબ્દમાં ત્રણે જવાબ આવી જવા જોઈએ. » પતિને પ્રશ્ન સાંભળી મુક્તાવલી બોલી. “ કમલ કે” એટલે જળ, અલં' એટલે સામર્થ્ય એ બન્ને મળી મુખની ઉપમા માટે શબ્દ થયો કમલ કેમ ખરૂને “સ્વામી ! ) બરાબર છે. હવે તમેજ પૂછો ત્યારે “સ્વર્ગત નક્ષત્રના જલથી છીપમાં શું પ્રગટ થાય? એક્ષણ શત્રુઓને હણી નાખે શું ! ને મારા હૃદયનું ભૂષણ શું !” મુક્તાવલીનાં વચન સાંભળી કુમાર બોલ્યો” મુક્તાવલી.” મુક્તા એટલે મોતી છીપમાં ઉત્પન્ન થાય, બળી માણસ, શત્રુઓને હણી નાખે છે, તેમજ હૃદયનું ભૂષણ માતાની માળા કહેવાય, પુન:મુક્તાવલીએ પૂછયું. સમુદ્ર થકી હરિને શું મળ્યું? કર્યું અને પુષ્ટિ કારક નથી થતું ? આપના હાથ પગને કેની ઉપમા આપી શકાય ? * * જવાબમાં કુમાર બે “હરિને સમુદ્ર થકી તાં કહેતાં લક્ષ્મી મળી, તેમજ નિરસ અન્ન પુષ્ટીકારક થતું નથી, હાથ પગને તામરસ કહેતાં રક્ત કમલની ઉપમા આપી શકાય ? “કામદેવ કોણ છે? જગતને આધાર કેણ છે? કમલિનીને પ્રિય કેણુ તેમજ મારા મનને મોહ પમાડ નાર કેણ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy