________________
એકવીશ ભવને સ્નેહસંબંધ
૩પ૧
સુવર્ણથી કેટિ દ્રવ્ય દાન આપ્યું તે પછી પુત્રીને સારી રીતે શિખામણ આપી પ્રિયા સહિત વિદ્યાધરરાજ પિતાના નગર તરફ ચાલ્યા ગયા.
માતા પિતાના વતન તરફ જવાથી વિદ્યાધરબાળા મુક્તાવલી શેક કરવા લાગી. માતા પિતાને વિયેગ એને વારંવાર યાદ આવવાથી બાળા ઉદાસ રહેવા લાગી. કંઇપણ વિનેદના સાધનમાં એને આનંદ આવતો નહિ છતાં પૂર્વભવના સ્નેહથી રાજકુમાર નાજરની માફક એની આગળ હાજર રહી એના મનોવિનોદ માટે અનેક પ્રયત્ન કરતો હતો,
દેવદુર્લભ નાટક બતાવી એના મનને રીઝવવા તે પ્રયત્ન કરતો હતો. ગીત, નૃત્ય વગેરે અનેક મનહર દો એના આનંદ માટે પ્રતિક્ષણે એની નજર સમક્ષ હાજર રહેતાં હતાં. અનેક વિજ્ઞાન ભર્યા કૌતુકે વડે પણ એ વિદ્યાધરતનયાને રીઝવવાના પ્રયત્ન થતા હતા. પૂર્વના
હને આ ભવમાં અનેક રીતે એ બાળા સમક્ષ પ્રગટ કરતો રસેન એના શેકને ભૂલવી સુખને ભેગવત ક્ષણની માફક સમયને પસાર કરતા હતા. સમય જતાં વિદ્યાધરબાળા પણ માતા પિતાના વિયેગને ભૂલી કુમાર સાથે સુખમાં સમય વ્યતીત કરવા લાગી.
- શરસેનને રાજ્યપ્રાપ્તિ દેવ સમાન ભાગેને ભાગવતાં તેઓ બને જતા એવા સમયને પણ જાણતાં નહિ, એક દિવસે સુખમાં કાળનિર્ગમન કરતાં મુકતાવલીએ પિતાના સ્વામીને પ્રશ્ન પૂછે છે, સ્વામિન ! વિજ્ઞાનની વૃદ્ધિ થાય અને મનને આનંદ આપે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com