________________
એકવીશ ભવને નેહસંબંધ
એનાં ફલ વળી કેવાં હોય ! વણક આશ્ચર્ય પા
કેમ તમે જોયાં નથી. ચાલો બતાવું? જ બતાવે છે? આશ્ચર્ય પામેલ વણીક બ્રાહ્મણની પૂઠે ચાલ્યો
પિતાનાં માનેલાં ફલ કપિલે બતાવવાથી વણીક કપિલની બેટી ભ્રમણાથી બહુ દુ:ખી થયા. “અરેરે ! આ બિચારો કપિલ અજ્ઞાનથી વિષ્ટાને ફલ માની બેઠે છે,
આ ફલ તમે ચાખ્યાં છે વારૂ વણકે આતુરતાથી
હા! ઘણી વાર 9) અભિમાનથી સંતોષપૂર્વક કપિલે જવાબ આપ્યો.
“એ સ્વાદમાં કેવાં લાગે છે?વણક તેની મૂર્ખતા પર જરી હ .
પહેલ વહેલાં તે ખરાબ લાગેલાં પણ હવે ધીરે ધીરે ઠીક માફક આવતાં જાય છે હે?” કપિલ બ્રાહ્મણની મૂર્ખાઈ ઉપર વણીક હો. - “કેટલા દિવસથી આ ફલ ખાઓ છો ?”
લગભગ એક માસ થયો! કપિલ અભિમાનચૂર્વક બો . ને કપિલની વાણી સાંભળી વણીક બો. કપિલ ! તુ ભીંત ભૂલી ગયો છે. એક એવા પાપને માર્ગે તું ચડી ગયો છે તે તું સમજશે નહિ, તારે શૌચ ધર્મ સાચવવા જતાં તું અશુચિનું ભક્ષણ કરવાની હદે પહોંચી ગયો છે તું પાદનું રક્ષણ કરવા જતાં લાકડીથી મસ્તક ફડી રહ્યો છે. જરા માત્ર અશુચિથી ભય પામેલ તું અશુચિથી બચવાને અહિં આવ્યો પણ અહીં તે અશુચિનું ભક્ષણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com