________________
૨૭
એકવીશ ભવને સ્નેહસંબંધ
તે હૈયું ઠેકાણે રાખે; કેઈ ચારી જશે તો?” કલા જરાક હસી. એના નયનમાં અત્યારે અદ્દભૂત જદુ હતું એ
દુના જોરે બળવાન માનવી પણ અત્યારે તો સ્થિર થઈ ગયો હતો, - હવે ચેરાવામાં બાકી શું રહ્યું છે કે, તારા ભાઈ દક્તિ જ્યારથી તારે ચિત્રપટ બતાવ્યું ત્યારથી જ હૈયું તે. હું દાવમાં હારી બેઠો છું. હવે શું થાય?
એ દરે બહુ ખરાબ કામ કર્યું છે. ચિત્રપટ બતાવી તમને હેરાન કર્યા છે એવાને તો શિક્ષા જ કરવી જોઈએ, કેમ ખરું ને ?'
“હા, શિક્ષા તે જરૂર કરવી જોઈએ, પણ દિલને નહિ. ત્યારે ને ?” મારે કાયા થોરનાને !' એ મ ! ત્યારે તો ફસાયા એમાં શક શું ? ચોરને શિક્ષા થવી જ જોઈએ? તમારે ન્યાય તે વિચિત્ર પ્રકારનો કહેવાય ? ને એ શિક્ષા પણ અત્યારે જ કરી હોય તે?”. લેથી જ રાજભામાંથી અત્યારે આવ્યા હશે? “હા, બરાબર છે.
ત્યારે તે પણ ફરાયા હવે તે ! આના ? શખપુરમાં આવ્યા તે દિવસથી »
ના! અત્યારે તો મને જવાયો, મૃગલીની માફક છડી જતી પૌવના કલાવતીને સખજે એકદમ પોતાના અને હાથે મજબુત પકડી. હતી. પેલામા અને હાથમાં એને રમાડતે હિંડોળ. ઉપર બેઠો. પિતાની પાસે બેસાડી એના વાળ પિતાની. ગુવતી હળવા લાગ્યું. પિતાને હાથે એને આવક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com