SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવને સ્નેહસંબંધ ૨૭૧ શશિવેગ મારા ભાણેજ પાસેથી રાજ્ય ગ્રહણ કરવાને ઈચછે છે ત્યારે તમને મારવાની ઇચ્છાએ ગજનું રૂપ કરીને શીઘગતિએ તમારા ઉદ્યાનમાં આવ્યું પણ તમે દયાળુએ શિક્ષા કરીને પણ મને પ્રતિબધે. કારણકે રેગીને વૈદ્ય આપેલું તીખુ અને કડવું ઔષધ પણ ગુણકારી થાય છે, આ વિષમય સંસારને જાણ્યા પછી ડાહ્યો પુરૂષ તેની જાળમાં ફસાતો નથી, જેથી હું પણ સંયમની અભિલાષાવાળો હોવાથી મારા રાજ્યને પણ તમે અંગીકાર કરો, જેથી નિર્મળ એવા સંયમને હું આરાધું. . એ દરમિયાન સુવેગ રાજાના અનેક વિદ્યાધર સુભા આવી પહોંચ્યા. શશિવેગ પણ પોતાના સૈન્ય સાથે આવી પહોંચ્યો પણ યુદ્ધના ભીષણ જગને બદલે અહીંયાં તે શાંત રસના તરંગે ઉછળી રહ્યા હતા. રાજપાટ છોડીને સંયમને અભિલાષી સુવેગ ફરીને રત્નશિખાને કહેવા લાગ્યો “હે ધર્મબંધુ! રાજ્યને ગ્રહણ કર, મને સંયમમાં વિદ્ધ ના કર !” સુવેગની આ વાત સાંભળી તેના સુભટો આશ્ચર્ય પામ્યા સુવેગને શાંત કરતા રત્નશિખ અને શશિગ બોલ્યા, “હે સાહસિક! જગતમાં એક તમને જ ધન્ય છે કે આવું વિદ્યાધરના ઐશ્વર્યવાબુ મેહક સામ્રાજ્ય તૃણની માફક છાડવાને તમે તૈયાર થયા છે, છતાં હાલમાં તે તમે તમારું રાજ્ય ભેગો. સમય આવ્યે સંયમને આરાધજે કેમકે યૌવનવયમાં ઇન્દ્રિય નિગ્રહ દુર્જાય છે. પવનથી કંપા ચમાન ધ્વજાના જેવું ચંચળ મન છે માટે લીધેલા વ્રતને ભંગ થાય તો મહા અનર્થ કરનાર છે જેથી અત્યારે તો રૂડી રીતે રાજ્યને ભેગ. : રત્નશિખે અનેક રીતે સુવેગને સમજાવવા છતાં વેરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy