SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવના સ્નેહસખ ધ જ જ ઉત્પન્ન થાય છે. એવા અથાગ સુખના ધણી એ દેવતાએ સુક્તિથી ફક્ત ખાર જોજન નીચે હોવા છતાં ત્યાંથી મુક્તિમાં જઇ શકતા નથી. ચંદરવામાં વલયાકારે રહેલા એ મેાતીના ઝુમખાના સુખના આસ્વાદ તા મહાપૂજ્યવાન એ દેવતાઓ જ લઇ શકે. એમને કેવુંક સુખ હુશે એની કલ્પના પણ આપણે તા શી કરી શકીયે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy