SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ એકવીશ ભવના સ્નેહસ અધ એમ વિચારી ચિત્તને બીજી બાજુ ફેરવ્યુ છતાં એ ત્રણવાર એ શબ્દો સંભળાયા, કઇંક નિશ્ચય કરી કમલમેન શબ્દાનુસારે આગળ ચાલ્યા. તા દેવમદિરમાં પ્રવેશ કરતી એક સ્ત્રીને જોઇ તે પણ દેવમંદિરમાં આવ્યા, દેવમ"ગ્નિરમાં પ્રવેશ કરી પેલી સ્ત્રીને કમલસેન પ્રશ્ન કરે ત્યાં ત આશ્ચય ! કમલમેનના જોતા જોતા દેવમંદિર આકાશમાં ચાલવા લાગ્યું, ક્ષણ માત્રમાં કેટલેક દૂર જઇ રમણીય વનપ્રદેશમાં ઉતરી ભૂમિ ઉપર સ્થિર થયું: વિસ્મય પામેલેા કમલસેન વિચાર કરે તે પહેલા તે પેલી સ્ત્રી અંદરના ભાગમાંથી બહાર આવી મેલી. હે સ્વામિ ! તમારૂ કલ્યાણ થાઓ. કુશળ તેા છેને? આ આસન ઉપર બીરાજો !” હે કલ્યાણી ! તુ કાણુ છે? તે આ બધુ ઇન્દ્રજાળ જેવું શું છે? કુમારે અજાયબીથી પૂછ્યું”, હે પ્રાણેશ ! આ બધુ તમારે માટે કર્યું છે. મારૂ નામ અગલક્ષ્મી છે. હું આ નગરની પ્રખ્યાત નાયિકા છું, આજસુધી અનાથ હતી પણ તમને સ્વામી કરીને હું સનાથા થઈ છું.” અગલક્ષ્મીના ઉત્તર સાંભળી મલસેન ચમકયા. કર “અરે! આ તુ ફુલને મલીન કરનાર વચન શુ’ મેલી ? અનાથ અને દુ:ખીજનાનું પાલન કરવાથી હું તેમના નાથ છું પણ પરસ્ત્રીના ગ્રહણવડે નહિ, ” એ અંગલક્ષ્મીના કાલાવાલા છતાં તેના તિરસ્કાર કરીને મલસેન દેવમંદિરમાંથી અહાર નિકળી ગયેા. અરે ! જો તુ તને પાતાને બળવાન ને સુખી માનતા હાય તા મારી સામે આવ !” અહાર જતા મલસેને ચાનક લાગે તેવા શબ્દો સાંભળ્યા. 19 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034589
Book TitlePruthvichandra Ane Gunsagar Athva 21 Bhavno Sneh Sambandh
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand Shah
PublisherNagardas Pragjibhai Mehta
Publication Year1941
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy