________________
तत्वार्थ रूपस्य, पापयुक्तकमपरिचिन्धनस्य वा निरोधः करणे प्रवृत्तिवर्जनं, सरागसंयमादिलक्षणकुशल संकल्पानुष्ठान वा मनोगुप्तिः, येन का संकल्पेन धर्मोऽनुरुध्यते शाचांचाऽध्यवसायः कर्वोच्छेदाय भवति । तथाविध कुशलसंकल्पो या मनोगुप्तिभवति । यद्वा-सरागसंयमादौ कुशलेऽपि न प्रवृत्तिः नापि-अंकुशले संपार हनी प्रवृत्तिा मनोगुप्तिः, योगनिरोधावस्थायां कुशलाकुशलसंकल्पनिरोधात् सवस्थायां ध्यानसम्मन सकलकर्मक्षयार्थ एव हि-आत्मनः परिणामो भवतीतिमाः । एवं-वाग्गुप्ति खलु याचना पुन्छा प्रश्न व्याक्रियादिषु वानियपन
साबध अर्थात् पापमय लंकल्प का अर्थात् निन्दित आध्यान और शैद्रध्यान का अथवा पापयुक्त कर्म के चिन्तन का निरोध कर देना ऐसा करने में होनेवाली प्रवृत्ति को त्याग देना अथवा सरांग संयम आदि रूप शुभ सङ्कल्प को अनुष्ठान करना मनोगुप्ति है। जिस सङ्कल्प से धर्म का अनुबन्ध होता है और जो अध्यवसाय को के उच्छेद का कारण होता है, कैका शुभ सङ्कल्प करना मनोगुप्ति है। अथवा नतो खरा संचम अदि शुभ अनुष्ठान में प्रवृत्त करना और न संसार के कारणभूत अशुभ कर्म में प्रवृत्ति करना मनोगुप्ति है क्योंकि जय योग का निरोध हो जाता है उस अवस्था में न शुम सङ्कल्प रहता है और न अशुभ सङ्कल्प ही शेष रहता है ! उन अनस्था में आत्मा का जो परिणाम होता है, वह कल कर्म के क्षय के लिए ही होता है। याचना, पूछना और उत्तर देना आदि वाचनिक क्रियाओं में
સાવઘ અર્થાત્ પાપમય સંકલ્પનું અર્થાત નિશ્વિત આર્તધ્યાન અને રૌદ્રધ્યનનું અથયા પાપયુકત કર્મના ચિતનને નિરોધ કરવો, આમ કરવા માટે થતી પ્રવૃત્તિઓને ત્યાગ કરે અથવા સરાગ સંયમ આદિ રૂ૫ શુભ સંકલ્પનું અનુષ્ઠાન કરવું મનગુપ્તિ છે. જે સંકલપથી ધર્મનો અનુબંધ થાય છે અને જે અધ્યવસાય કર્મોના ઉછેદનું કારણ હોય છે, એ શુભ સંક૯પ કરે મનગુપ્તિ છે. અથવા ન તે સરાગ સંયમ આદિ શુભ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરવી અથવા ન સંસારના કારણભૂત અશુભ કર્મમાં પ્રવૃત્તિ કરવી મને ગુપ્તિ છે. કારણ કે જ્યારે વેગને નિરોધ થઈ જાય છે તે અવસ્થામાં નથી શુભ સંકલ્પ રહેતો અથવા ન તો અશુભ સંકલ્પ પણ બાકી રહે છે. એ અવસ્થામાં આત્માનું જે પરિણામ થાય છે, તે સકળ કર્મોના ક્ષય માટે જ થાય છે.
માગવુ, પૂછવું અને જવાબ દે–વગેરે વાચનિક ક્રિયાઓમાં વચનનું