________________
४९६
तरवास मरूपयितुमाह-'लज्माए पंचविहे' इत्यादि । रजा याय:-सु-गुष्ठ आ-अमदियाऽस्वाध्याय परिहारेण पोसध्यायपेक्षयाऽध्यायः-अध्ययन सूत्रमूलपठनं स्वाध्यायः, स पञ्चविधो भवति, तद्यथा-वाचना १ प्रच्छना २ परिवर्तना ३
प्रेक्षा ४ धर्मकथा ४ चेति । तत्र-निश्चय सूत्रार्थ तदुभयम्याऽऽदान-प्रदान. रूपा वाचना १ सन्देशनिवारणाय निभिनाथदार्थाय वा शावस्यार्थ जानतोऽपि गुरूं प्रति पृच्छा-मच्छनं प्रच्छना २ अधीनस्य त्रादेः पुनः पुनरावृत्ति करणं-गुणनं परिवर्तना ३ अधिगतार्थस्य ज्ञातार्थस्य सूत्रस्य मनसा चिन्तनम् अनुप्रेक्षा ४ अहिंसा दिधर्मस्य मरूपणं-धर्मथा ५ इत्येवं पञ्चविधः खलु स्वाध्यायोऽगन्तव्य ॥६६॥ ध्यायवैयावृत्य आदि, का प्ररूपण किया गया अब क्रमागत चौथे स्था. ध्याय तप के वाचना पृच्छना आदि पांच भेदों का प्ररूपन करते हैं।
मर्यादापूर्वक अर्थात् अमज्झाय को टालर पौरूपी आदि को ख्याल रखते हुए अध्याय-अध्ययन अर्थात् सूलपाठ पढाना स्वाध्याय कहलाता है। स्वाध्याय पांच प्रकार का है-वाचना, पृच्छना, परिवर्तना अनुप्रेक्षा और धर्मकथा। इनका स्वरूप इस प्रकार है-(१) निर्दोष सूत्र, अर्थ और सूत्रार्थ दोनों का आदान प्रदान करना वाचना है। (२) संदेह का निवारण करने के लिए अथवा निश्चित अर्थ की दृढना के लिए शास्त्र के अर्थ को जानते हुए भी गुरु के समक्ष प्रश्न करना पृच्छना है। (३) पढे हुए सत्र आदि की वार-वार आवृत्ति करना, उसे गुनना परिवर्तना है । (४) जिसका अर्थ जान लिया हो उस सूत्र
આદિનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે કમાગત ચોથા સ્વાધ્યાય તપના વાચના, પૃચ્છના આદિ પાંચ ભેદનું પ્રરૂપણ કરીએ છીએ
મર્યાદાપૂર્વક અર્થાત્ અસરજાયને ટાળીને, પિરસી વગેરેને ખ્યાલ રાખતા થકા અધ્યાય-અધ્યયન કરવું અર્થાત્ મૂળપાઠ ભણવો, સ્વાધ્યાય
उवाय छ, स्वाध्याय पांय प्रा२ना छे-पायना, २छना, परिवत ना, अनुપ્રિક્ષા અને ધર્મકથા એમનું સ્વરૂપ આ પ્રકારે છે-(૧) નિર્દોષસૂત્ર, અર્થ અને સૂત્રાર્થ બંનેનું આદાન-પ્રદાન કરવું વાચના છે. (૨) સન્દહનું નિવારણ કરવા માટે અથવા નિશ્ચિત અર્થની દઢતા માટે શાસ્ત્રના અર્થને જાણતા હેવા છતાં પણ ગુરૂ સમક્ષ પ્રશ્ન કરે પૃચ્છના છે. (૩) ભણી ગયેલા સૂત્ર આદિની વારંવાર આવૃત્તિ કરવી, તેને ફરી ફરીવાર જોઈ જવું પરિવર્તન * છે. (૪) જેને અર્થ જાણી લીધું હોય તે સૂત્રનું મનથી ચિન્તન કરવું