________________
५७८
तस्वार्थ अथ कथं तावत्- अन्यथा कर्मवन्धः, तदन्यथा फलत्रिपाकरूपो रसो विपच्यते' इति । चेद ? अनोच्यते-जीरः कर्मफलविषाकमनुभवन् कर्महेतुकमेवाऽनाभोगपूर्वकं कर्म संक्रमं करोति, तथाचोत्पादव्यबधौव्यत्वात् परिणामी खल्वास्मा ज्ञानावरणादिकस्य कर्मणः फलविणाकं भुञ्जानो वेधमानः सन् मूलकम प्रकृतिभिन्नोत्तरप्रकृतीनां संक्रनं करोति यथा-ज्ञानावरणरूपमूलप्रकृतेः पञ्चविधालु मरिजालावरणश्रुतज्ञानावरणपोतरमकृतिषु परस्परं संक्रमो भवति । तत्रोहरप्रकृतीलामेवोत्तरप्रकृतिषु संक्रमो वोध्यः यथा-मतिज्ञानाप्रकार का आयुकर्म भव विपाकी है। आनुपूर्वी प्रकृति क्षेत्र विपाकी है और शेष सब प्रकृनियां जीव विपाकी हैं ॥१-३॥ : शंका-फर्म का बन्ध अन्य रूप में हो और उसका फव विपाक अन्ध रूप में यह कैसे हो सकता है ?
। समाधान-जीव कर्म फल भोगता हुआ अनाभोग पूर्वक अर्थात् अनजान में ही कर्म का संक्रमण कर लेता है। उत्पाद, व्यय और धौव्य स्वरूप होने के कारण परिणतन शील आत्मा ज्ञानावरण आदि कर्मों का फल भोगता हुआ उनकी उत्तर प्रकृतियों में उलटफेर कर लेता है। इसी को संक्रमण कहते हैं । यह प्रकृतिसंक्रमण भूल प्रकृतियों का होता, अर्थात् एक मूल प्रकृति दूसरी मूल प्रकृति के रूप. में नहीं पलट सकती, जैसे ज्ञानाधरण, दर्शनावरण के रूप में संक्रान्त नहीं होती. और दर्शनावरण किसी दूसरी मूल प्रकृति के रूप में नहीं पलटती। एक मूल प्रकृति का उत्तर प्रकृतियों में संक्रमण होता है। उदाहरणार्थ
* શંકો–કર્મને અન્ય અન્ય રૂપમાં હોય અને તેને ફળવિપાક અન્ય રૂપમાં डाय मेम ४५-रीत . ? ‘-સમાધાન–જીવ કમફળ ભેગવતે થકે અનાગપૂર્વક અર્થાત અજાણપણે જ કર્મનું સંક્રમણ કરી લે છે. ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપ હેવાના કારણે પરિણમનશીલ આત્મા જ્ઞાનાવરણ આદિ કર્મોનું ફળ ભેગવતે થકે તેમની ઉત્તરપ્રકૃતિમાં ફેરબદલી કરી લે છે. આને જ સંક્રમણ કહે છે. આ પ્રકૃતિસંક્રમણ મૂળ પ્રકૃતિઓનું થતું નથી અથાત્ એક મૃળપ્રકૃતિ બીજી મૂળ પ્રકૃતિના રૂપમાં બદલાઈ શકતી નથી, જેમકે જ્ઞાનાવરણુ, દર્શનાવરણના રૂપમાં સંક્રાન્ત થતી નથી અને દર્શનાવરણ કેઈ બીજી મૂળ પ્રકૃતિના રૂપમાં ફેરવાતી નથી. એક મૂળ પ્રકૃતિનું ઉત્તરપ્રકૃતિમાં સંક્રમણું થાય છે. દા. ત. મતિ જ્ઞાના