Book Title: Tattvartha Sutra Part 02
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 890
________________ ६३२ तत्त्वार्थसूत्रे स्मात् स निरिकृतिकस्तथाविध पाहारो निर्विकृतिकाहार उच्यते १ प्रणीतरमपरित्यागः-प्रणीतरस: मचुरत्वाद् द्रवीभून घृतदिन्दु सन्दोहोऽपूपादिः तस्य परित्यागः मणीतरसपरित्याग उच्यते २ एदम्-आचाम्लम् विकृतिवजितानामोदन मजित चणकादीनां रूक्षान्नादीनामचित्ते-उद के प्रक्षेपपूर्वक मेकासनस्र्थन सभोजन माचाम्लं नाम तपो भवतीतिभावः३ आयामसिक्यामोजी अस्त्रावण गतसिक्थ भोजने मुत्रे-गुण-गुणिनोरभेदोपचाराद' भोजीतिपदम् ४ एवम्-अरसाहार:-अरसः जीरकहिंग्वादिमिर संस्कृतोय आहारः सोऽरसाहारो भ-ति ५ एवंविरसाहारः विगतो रसो विरसः अति पुराणधान्यौदनादिकः एतद्रूप आहारो विरसाहारो भवति ६ अन्ताहारः अन्त-नीरमवस्तु. तस्याहारोऽन्ताहारः जघन्य धान्यकोद्रवादीना माहार उच्यते ७ प्रान्ताहारः प्रकणाऽन्तं प्रान्तं पाकपानादन्ने (विकृतियों) से रहित आहार निर्विकृतिक कहलाता है। (२) जिच माल. पुए आदि में से पिघला घी झर रहा हो, ऐसे पौष्टिक आहार का त्याग करना प्रणीतरसपरित्याग है । (३) विकृन हीन ओदन, भुने चने आदि रूखे अनी को अचित्त जल में भिगोकर, एक आसन पर बैठकर एक वार ही खाना आचारल या आयंबिल है । (४) ओसामण में मिले हुए सीथ खाना आयामसिक्थ भोजी है । सूत्र में गुण और गुणी में अभेद का उपचार करके 'भोजी' शब्द का प्रयोग किया गया है । (५) जीरा हींग आदि से दिना छोंका आहार अरसाहार कहलाता है। (६) विरस अर्थात् अत्यन्न पुराने धान्य ओदन आदि का आहार विरसाहार कहलाता है । (७) अन्ताहार अर्थात् घटिया धान्य कोद्रय आदि का आहार (८) प्रान्ताहार अर्थात् अतीव नीरस और घटिया आहार, पकाने પ્રકારના છે. (૧) ઘી આદિ વિગ (વિકૃતીઓ) થી રહિત આહાર નિવિકૃતિક કહેવાય છે. (૨) જે માલપુડા આદિમાંથી પિઘળેલું ઘી ઝરી રહ્યું હોય એવા પૌષ્ટિક આહારને ત્યાગ કરવો પ્રણતરસ પરિત્યાગ છે. (૩) વિકૃતહીન દન શેકેલા ચણા આદિ સુકા અનાજને અચેત પાણીમાં પલાળીને એક આસને બેસીને એક જ વાર ખાવું આચારૂ અથવા આયંબિલ છે. (૪) ઓસામણમાં ભેગા થયેલા સીથ ખાવું આયામસિકથભેગી છે, સૂત્રમાં ગુણ અને ગુણમાં અભેદને ઉપચાર કરીને “ ભેજી ” શબ્દને પ્રયોગ કરવામાં આવ્યું છે. (૫) જીરૂ, હીંગ, વગેરેથી વઘાર્યા વગરનો આહાર અરસાહાર કહેવાય છે (૬) વિરસ અર્થાત્ અત્યન્ત જુના ચોખા વગેરેને આહાર વિરસાહાર કહેવાય છે () અન્નાહાર અર્થાત્ જાડું ધાન્ય કેદરી આદિનો આહાર (૮) પ્રાન્તાહાર અર્થાત્ અતીવ નીરસ અને ઘટિયે આહાર, રાંધવાના વાસણમાથી અને કાઢી

Loading...

Page Navigation
1 ... 888 889 890 891 892 893 894 895