________________
દરર
सत्यार्थ प नापराहणे व रात्रौ च' इत्येवं कालविशेषमभिगृह्य चरति - मिक्षामदति यः स कालाभिग्रहचर उच्यते, कालविशेषकोऽभिः कालाभिग्रहः ३ 'अमुद्ध प्रकारको दाता शुद्धभावेन दास्यति तदा ग्रहीषामि इत्येनं दातुविशेषमभिगृद्य चर तीति भाषामिग्राचरः । यद्वा-गान हायनादि वृत्तपुरुषादि विषयोऽभिग्रहो भाना मित्रहोsवसेयः ४ उक्षित गृहस्थेन स्वार्थी पाकभाजनादुद्धृनमभिगृद्य चरति 'स्वार्थ' पाकपाचा उद्धृतं भोजनादिकं यदि दास्यति तदा ग्रहीष्यामि' इत्येवम् - उत्क्षिप्तभिग्रहचर उच्यते, उत्क्षिदिप कोऽभिग्रहः उत्क्षिप्ताभिग्रहः ५
(३) कालाभिग्रहचर - पूर्वाण में ही ग्रहण करूंगा, अपराह्ण या मध्याह में नहीं, ऐसा अभिग्रह करने वाला कालाभिग्रहचर कहलाता है | कालविषयक अभिग्रह कालाभिग्रह है ।
(४) याचाभिग्रहचर- 'अमुक प्रकार का दाता शुद्धभाव से देगा तो ग्रहण करूंगा इस तरह दाता संबंधी अभिग्रह करके भिक्षाटन करने वाला भावाभियचर कहलाता है अथवा गाने या हसने में प्रवृत पुरुष आदि के हाथ से ही आहार लूंगा, ऐसा अभिग्रह करना भावा मिग्रह समझना चाहिए ।
(५) उत्क्षिप्तचर – गृहस्थ ने अपने लिए पात्र में से निकाला हो वह उद्घृत कहलाता है । 'जो भोजनादिक अपने खुद के लिए इंडिया में से बाहर निकाला हो वही ग्रहण करूंगा ऐसा नियम ग्रहण करने बोला उत्क्षिप्तचर कहलाता है । क्षिप्स (बाहर निकाले ) आहार का नियम स्वीकार करना उत्क्षिप्ताभिग्रह समझना चाहिए ।
(૩) કાલાભિગ્રહચર-પૂર્વાણુમાં જ ગ્રહણુ કરીશ, અપરાણુ અથવા મધ્યાહ્નમાં નહી એવે! અભિગ્રહ રાખનાર કાલભિગ્રહચર કહેવાય છે. કાલ વિષયક અભિગ્રહ ાલાભિગ્રહ છે.
(૪) ભાવાભિગ્રહુચર-અમુક પ્રકારના દાતા શુદ્ધ ભાવથી આપશે તે જ ગ્રહણુ કરીશ એ રીતે દાતા સબંધી અભિગ્રહ રાખીને ભિક્ષાટન કરનાર ભાવાભિમહુચર કહેવાય છે, અથવા ગાવા અગર હસવામાં પ્રવૃત્ત પુરૂષ આદિ ના હાથે જ આહાર લઇશ એવે! અભિગ્રહ કરવા ભાવાભિગ્રહ સમજવા. (૫) ઉત્ક્ષિસચર-ગૃહસ્થે પેાતાને માટે પાત્રમાંથી કાઢ્યું` હોય તે ઉધૃત કહેવાય છે. જે ભેજનાદિક પેાતાના જ માટે વાસણમાંથી બહાર કાઢ્યું" હાય તે જ ગ્રહણ કરીશ એવા નિયમ ગ્રહણ કરનાર ઉત્ક્ષિસચર કહેવાય છે. (બહાર કાઢેલ) આહારના નિયમ સ્વીકાર કરવા ઉક્ષિપ્ત અભિગ્રહ સમજવા જોઈએ.