________________
६२६
तत्त्वार्थस्त्र रिक्तेन इस्तादिना दीयमानं वस्तु 'अमृष्ट मुच्यते' तदभिग्रहेण चरतीतिअसंसृष्टचरो बोध्यः १६ तज्जात संसृष्टचर:-तरजातन परिवेष्यमाणद्रव्येण यत्संसृष्टं हस्तादि वेन-दीयमान वस्तु ग्रहीतु य श्चति स तज्जातसंसृष्टचर उच्यते १७ अज्ञातचर:-अज्ञातस् अज्ञात श्रमणनियमम्-अपरिचितं गृहस्थकुलं यश्वरति सोऽज्ञातचर:-उच्यते १८ मौनचर:-मौनं बाक्संयमनं तदभिग्रहेण चश्चरति स मौनचर उच्यते १९ दृष्टलाभिका-दृष्टस्यैव भक्तपानादेलामो दृष्टलाभः अथवा-दृष्टात् प्रथम दृष्टादेव दाह हाद्वा लामो ष्टलामः सोऽस्ति यस्य स दृष्टलाभिका २०
(१६) असंसृष्टचर-जो हाथ, पान या चम्मच शाक आदि से अरा न हो वह असंसृष्ट कहलाता है। ऐसे हाथ आदि से ही लेने की प्रतिज्ञा करने वाले को असंसृष्टचर हामझना चाहिए।
(१७) तज्जाला संसृष्टचर-जिल द्रव्य से हाथ आदि संसृष्ट है, उसी से वही वस्तु लेने का जो अभिग्रह धारण करता है वह तज्जातसंसृष्ट चर कहलाता है। ___ (१८) अज्ञातचर-अज्ञात अर्थात् अपरिचित गृहस्थ के घर से जो भिक्षा ले वह अज्ञाहचर कहलाता है।
(१९) मौनचर- मौन धारण करके भिक्षाटन करने वाला।
(२०) दृष्टलाभिक-प्रत्यक्ष दीखने वाले आहार-पानी का लाभ होना दृष्टलाम कहलाता है अथवा जो पहले पहल दिखाई दे ऐसे दाता या घर से आहारादि का लाभ होना दृष्टलाभ है। ऐसे आहार आदि को ही ग्रहण करने का नियम अंगीकार करने वाला दृष्टलाभिक है।
(૧૬) અસંસષ્ટચર–જે હાથ, પત્ર અથવા ચમચા શાક આદિથી લદાયેલા ન હોય તે અસંસષ્ટ કહેવાય છે. આવા હાથ વગેરેથી જ આહાર લેવાની પ્રતિજ્ઞા કરનાર અસંસષ્ટચર સમજવું જોઈએ
(૧૭) તજજાતસંસપ્ટર-જે દ્રવ્યથી હાથ વગેરે સંસષ્ટ છે તેનાથી તે વસ્તુ લેવાને જે અભિગ્રહ ધારણ કરે છે તે તજજાતસંસષ્ટચર કહેવાય છે A (૧૮) અજ્ઞાતચર-અજ્ઞાત અર્થાત્ અપરિચિત ગૃહસ્થના ઘેરથી જે ભિક્ષા લે તે અજ્ઞાતચર કહેવાય છે.
(૧૯) મૌનચર-મૌન ધારણ કરીને ભિક્ષાટન કરનાર
(૨૦) દ્રષ્ટલાભિક–પ્રત્યક્ષ જોઈ શકાય તેવા આહાર પાણીને લાભ ઘ દ્રષ્ટલાભ કહેવાય છે અથવા જે સૌ પ્રથમ જોવામાં આવે એવા દાતા અથવા ઘરેથી આહાર આદિને લાભ થ દ્રષ્ટલાભ છે. આવા આહાર વગેરેને જ ગ્રહણ કરવાના નિયમ અંગીકાર કરનાર દ્રષ્ટલાભિક કહેવાય છે.