________________
५३२
तत्यार्थस्त्रे प्रज्ञादुर्बल तथोपयुक्तेऽपि सुक्ष्मधिया केवलज्ञानरूपया विनिश्चिन्वन्तः सत्यवादिनः क्षीणरागद्वेष मोहाः सर्वज्ञाः खलु गद्रपेग यद्वरतु व्यवस्थितं भवति तद्वस्तु तेनैव रूपेण प्रतिपादयति न तद्वस्तु तदन्यथारूपेण प्रतिपादयति मृपाभाषणकारणाऽभावात् तस्मात्-सत्यमेवेदं शास्त्रम् आगमल पम् नाना दुःख जटिलात् संसारार्णवात् समुत्तारकं वर्तते इत्येव माज्ञारूपागरे रमृत्याधानम् आज्ञाश्चियरूपं प्रथमं धर्मध्यान मुच्यते १ अपायविवेक स्वात-द्वितीयं धर्मध्यान मुच्यते, आपायानां शारीरिक -मानसिक दुःखानां विनोऽनुचिन्तनम् इहाऽमु च राग-द्वेपाकुलचित्तवृत्तयः ऐसा नहीं है, कभी नहीं है, ऐसा भी नहीं है, कभी नहीं होगा, ऐलानी नहीं है इत्यादि, यदि प्रज्ञा की दुर्बलता के कारण उपयोग लगाने पर भी कोई वास्तविक वस्तु को नहीं समझ पाता तो यही समझना चाहिए कि मेशा ज्ञान प्रावरणवाला है, इसी कारण मेरी समझ में नहीं आता। जिनेन्द्र मायान्के द्वारा वस्तुस्वयको जाना है, वे राग देष और मोह ले रहित हैं एवं सर्वज्ञ हैं । जो वस्तु जिस रूप में है, उसे वे उसीरूप में प्रतिपादन करते हैं, अन्यथा रूप में नहीं । उनमें मिथ्या भाषण क्षा कोई कारण विद्यमान नहीं हैं। अतएव यह आगम-- शास्त्र सत्य ही है और यह विविध प्रकार के दुःखों से व्याप्त संसार सागर से तारने वाला है । इस प्रकार आज्ञारूप आगम में स्मृत्या. ध्यान करना आज्ञाविचय नाम प्रथम धर्मध्यान है। - दूसरा धर्मशान अपाविचय है। अपायों का अर्थात् शारीरिक और मानसिक दुखों का चिन्तन करना अपाच वय है। 'जिनका નથી, કયારેય પણ નથી, એમ પણ નથી, કયારે પણ હશે નહી એવું પણ નથી, ઈત્યાદિ જે પ્રજ્ઞાની દુર્બળતાના કારણે ઉપગ લગાવવાથી પણ કઈ વાસ્તવિક વસ્તુ ન સમજાય તે એમ જ સમજવું જોઈએ કે મારૂ જ્ઞાન આવરણ વાળું છે. આથી જ મારી સમજણમાં આવતું નથી જિનેન્દ્ર ભગવાને કેવળ જ્ઞાન દ્વારા વસ્તુ રૂપને જાણ્યું છે. તેઓ સત્યવક્તા છે. રાગદ્વેષ તથા મોહથી રહિત છે તેમજ સર્વજ્ઞ છે. જે વસ્તુ જે સવરૂપે છે. તેને તેઓ એ જ સ્વરૂપે પ્રતિપાદન કરે છે. અન્યથા રૂપે નહીં તેમનામાં મિથ્યાભાષણનું કઈ કારણ વિદ્યમાન નથી આથી આ આગમ-શ સ્ત્ર સત્ય જ છે અને આ વિવિધ પ્રકારના દુખેથી વ્યાપ્ત સંસારસાગરથી તારનાર છે. આ રીતે આજ્ઞારૂપ આગમમાં મૃત્યાધાન કરવું આજ્ઞા વિચય નામક પ્રથમ ધર્મધ્યાન છે
_બીજું ધર્મસ્થાન અપાયવિચય છે. અપાયે અર્થાત શારીરિક અને માનસિક દુખનું ચિંતન કરવું અપાયવિચય છે. જેમનું ચિત્ત રાગ અને