________________
तत्त्वार्थ तरबार्थ दीपिज्ञा-पूर्व तावद् यथाक्रम प्रत्येका आर्तरौद्रधर्मशुक्ल चतुर्विधमपि चातुर्विधयेन प्रतिपादितम्, सम्पति-चतुर्विधस्य शुक्लधधानस्य के स्वामिनः सन्ति ! काय कल्य तच्चतुर्विधमपि शुक्लध्यानं भवतीति प्ररूपयितुं प्रथम तावद् आदिमद्वयं, कस्य कस्य सम्भातीति प्रतिपादयति-पढमा वे सुक्कझाणा इत्यादि । पूर्वोक्तेषु चतुर्विधेषु शुक्लध्यानेषु प्रथमे-आये द्वे शुक्लेध्याने पृथक्त्व वितर्कसविचारम् एकत्ववितको विचारम् पूर्वधरस्थ, तथा उपशान्तक्षीणक्षपाययोश्च भवतः, ते द्वे ध्याने चतुर्दशपूर्वधरल्यैव भवतः नस्वकांदशाङ्गविदः श्रुतकेवलिनः । पूर्व यत्-उपशान्तशपाययों धर्मध्यानं प्रोक्तम्, तद्-अविशेषेण सामान्यतया मोक्तम्, किन्तु-तयो-३ शुक्लध्याने अपि भवतः न खलु-तयोश्चतुमकारकमपि शुक्लध्यानं भवतीति बोध्यम् । तथा च-श्रेण्यारोहणात् प्राक,
तरवार्थदीपिका-पहले अनुभव से आती, रौद्र, धर्म और शुक्ल ध्यान के चार-चार भेद आहे गए हैं, अब यह निरूपण करते हैं कि चारों प्रकार के शुक्लध्यान शिह-किल को होते हैं ? किस का स्वामी कौन है?
पूर्वोक्त चार प्रकार के शुक्लध्यानों में से प्रारंभ के दो. शुक्ल ध्यान-पृथक्त्ववितर्क विचार और एनत्ववितर्क विचार प्रायः पूर्वो के धारक मुनि को होते है लदा उपशान्तक.पाय और क्षीण कषाय वीतरागों को होते हैं। तात्पर्य यह है कि ये दोनों शुक्लध्यान प्रायः चौदह पूर्वो के ज्ञाता शुनकेशली को ही होते हैं, पहले उपशान्तकषाय और क्षीण कषायको जो धर्मध्यान कहा गया है, वह सामान्य रूप से कहा गया है, किन्तु उनको दो शुक्लध्यान भी होते हैं। उनको चारों प्रकारका शुक्लध्यान नहीं होता। श्रेणी पर आरूढ होने से पहले अर्थात्
તત્ત્વાર્થદીપિક–પહેલા અનુકમથી આત, રૌદ્ર, ધર્મ અને શુકલધ્યાનનાં ચાર ભેદ કહેવામાં આવ્યા હવે એ નિરૂપણ કરીએ છીએ કે ચારે પ્રકારના શુકલધ્યાન કેને કેને થાય છે. કયા ધ્યાનનો સ્વામી કેણ છે?
પૂર્વોકત ચાર પ્રકારનાં શુકલધ્યાનમાંથી પ્રારંભના બે શુકલધ્ય નપૃથકવવિ સવિચાર અને એકવિતર્ક અવિચ પ્રાયઃ પૂર્વેનાં ધારક મુનિને હોય છે તથા ઉપશાંત થાય અને શ્રી કષાય વીતરાગોને થાય છે. તાત્પર્યો એ છે તે આ બંને શુકલધ્યાન રાય ચૌદ પૂર્વેના તા થનકેવળીને જ થાય છે પહેલાં ઉપશાંત થાય અને ક્ષે કષાયને જે ધર્મધ્યાન કહેવામાં આવ્યા છે તે સામાન્ય રૂપથી કહેવામાં આવ્યા છે પરંતુ તેમને બે શુકલધ્યાન થાય