________________
दीपिका-निर्युक्ति टीका अ.७ ५.७९ वितर्कस्वरूपनिरुपणम् विचारस्वम्, अविचारत्वं चोक्तम्, तत्र-स्तावद् वितर्का-विचारो का ? इति जिज्ञासायामाह-'चिनो सुए, वियारे अथवंजणजोगसंकती' इति । वितर्कः श्रुतम्, वितयं ते-आलोच्यते येन पदार्थः स (कारणभूतः) वितर्कश्रुतज्ञान मुच्यते । विशेषेण तर्कणं वितर्कः श्रुतज्ञानम्, विचारस्तु-अर्थ व्यञ्जनयोगसंक्रान्ति रुच्यने, अर्थस्य परमार वादेध्येय वस्तुनो द्रव्यस्य-द्रव्यपर्यायस्य वा संक्रान्ति:परिवर्तनम् अर्थसंक्रान्तिः, द्रव्यमवलम्ब्य जायमानं ध्यानं द्रव्यं विहाय पर्यायमुपैति, पर्यायमाश्रित्य जायमानन्तु-पर्यायं परित्यज्य द्रव्यमुपैति । एवं व्यञ्जनस्य तद् वाचकशब्दस्य संक्रान्तिः-परिवर्तनं व्यञ्जनसंक्रान्तिः । एक तद् वाचक. सवितर्क कहा है. प्रथम शुक्लध्यान को लविचार और दूसरे को अविचार कहा है तो यह वितळ अथवा विचार क्या हैं ? ऐसी जिज्ञासा होने पर उसका समाधान करते हैं
वितर्क का अर्थ श्रुन है । अर्थ, व्यंजन और योग का संक्रमण विचार कर लाता है। जिल के द्वारा पदार्थ की चितणा या आलो चना की जाय उसे पित्त-श्रुतज्ञान शहते हैं। अर्थ, व्यंजन और योग का संक्रमण अर्थात् परिवर्तन विचार कहलाता है। अर्थ अर्थात् परमाणु आदि ध्येय वस्तु का-द्रव्य या पर्याय का परिवर्तन अर्थ संक्रान्ति । अर्थात् द्रव्य का चिन्तन करते-करते पर्याय का चिन्तन करने लगना और पर्याय का चिन्तन करते-करते द्रव्य का चिमन करने लगना, अर्थ संक्रमण है। व्यंजन अर्थात् शब्द का संक्रमण व्यंजन संकान्नि है। वस्तु के एक व्याचक शब्द को लेकर પ્રથમ શુકલધ્યાનને સવિચાર અને બીજાને અવિચાર કહ્યું છે તો આ વિતર્ક અથવા વિચાર શું છે ? એવી જિજ્ઞાસા થવાથી તેનું સમાધાન ४शय छोरी--
વિતકને અર્થ શ્રત છે. અર્થ વ્યંજન અને રોગનું સંક્રમણ વિચાર કહેવાય છે. જેની દ્વારા પદાર્થની વિતર્કણ અથવા આલોચના કરવામાં આવે તેને વિતર્ક-થતજ્ઞાન કહે છે. અર્થ. વ્યંજન અને વેગનું સંકમણ અર્થાત પરિવર્તન વિચાર કહેવાય છે. અર્થ અર્થાત્ પરમાણુ આદિ શ્રેય વસ્તુનું-દ્રવ્ય અથવા પર્યાયનું પરિવર્તન અર્થસંકતિ છે અર્થાત દ્રવ્ય ચિન્તન કરતાં કરતાં પર્યાયનું ચિન્તન કરવા લાગવું અને પર્યાયનું ચિન્તન કરતાં કરતાં દ્રવ્યનું ચિંતન કરવા લાગવું અર્થસંક્રમણ છે વ્યંજન અર્થાત શબ્દનું સંક્રમણ વ્યંજન સંક્રાન્તિ છે. વસ્તુના એક વાચક શબ્દને લઈને ધ્યાન