________________
ایا
तत्त्वार्थसूत्र विपाकः वर्मफलवेदनरूपो मोगः तस्माद् विपाकाद् जाता-निष्पन्नाजायमाना उत्प. द्यमाना निष्पद्यमाना वा निर्जरा देशतः पृथग्भवनरूपा विपाकजा व्यपदिश्यते १ । तथाविधकर्मफलमोगरूपविपाकं विनवाऽनशनप्रायश्चित्तादिना तपः संयमेन जाता देशतः पृथग्भवनरूपा निष्पन्ना जायमाना वा निर्जराऽविपाकजा व्यपदिश्यते २, तत्र-नारकतिर्यमतुष्यदेव चतुर्गतिषु नाना जातिविशेष भ्रमि विघूर्णित संसारमहार्णवे चिरं परिभ्रमणं कुर्वतो जीवस्य शुभाशुभस्य कर्मणः क्रमेण परिपाकालमाप्तफलानुभदोदयावलिकास्रोतोऽनुमविष्टस्यारब्धफलस्य या निवृत्तिः सा विपाकजा निर्जरा भवति । किन्तु-यत्पुनः कर्मविपाककालामाप्तमेव-औपक्रमिकक्रियाविशेष सामर्शदनुदीर्ण हठादुदीर्योदयावलिका प्रवेश्य वेचते वह ताप सन्धूपनादिनाऽऽम्र-पानसादिपावत् साऽविपाकजा निर्जराऽवगन्तव्या-इति भावः ॥२॥ .
निर्जरा के दो भेद हैं-विपाकजो और अविपाकजा। उदय में आए हुए कर्म के फल को भोगना विपाक कहलाता है, उससे होने वाली निर्जरा विपायजा निर्जरा कहलाती है। दूसरी अविपाशाजा निर्जरा का अर्थ है-धर्म के फल को भोगे बिना ही अनशन-प्रायश्चित्त आदि तपः श्चयों के द्वारा होने वाली निर्जरा।
नारक, तिर्यच, मनुष्य और देवगति रूप संसार-महासागर में अनादि काल से भ्रमण करते हुए जीव के, परिपाक को प्राप्त शुभ और अशुभ काम, दयापलिका में प्रविष्ट होकर और अपना फल देका हट जाते हैं, उसे लविपाक निर्जा कहते हैं । किन्तु स्थिति काल पूर्ण हुए विना ही किसी औपक्रमिक क्रियाविशेष के सामर्थ्य से जो कर्म हठात् उदय में ले लाया जाता है और उद्घालिका में प्रविष्ट करा कर फल
નિરાના બે ભેદ છે–વિપાકજા અને અવિપાકજા ઉદયમાં આવેલા કર્મના ફળને ભેગવવા તે વિપક કહેવાય છે, તેનાથી થનારી નિર્જરા વિપાકના નિજ રા કહેવાય છે બીજી અવિપાકજા નિર્જ જે કર્મના ફળને ગળ્યા વગર જ અનશન પ્રાયશ્ચિત્ત આદિ તપશ્ચર્યા દ્વારા થનારી નિર્જરા છે.
નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ રૂપ સંસાર મહાસાગરમાં અનાદિ કાળથી ભ્રમણ કરતા થકા જીવને, પરિપાકને પ્રાપ્ત શુભ અને અશુભ કર્મ ઉદયાવલિકામાં પ્રવિષ્ટ થઈને અને એમનું ફળ પ્રદાન કરીને દૂર થઈ જાય તેને સવિપાક નિર્જરા કહે છે પરંતુ સ્થિતિકાળ પૂર્ણ થયા વગર જ કેઈ
પક્રમિક ક્રિયા વિશેષના સામર્થ્યથી જે કમ ઉદયમાં લાવવામાં આવે છે અને ઉદયાવલિકમાં પ્રવિષ્ટ કરાવીને ફળ ભેળવી લીધા બાદ તે આત્માથી