________________
दीपिका-निर्युक्ति टीका अ. ७.३८ मारणांतिकलेखनास्वरूपनिरूपणम् २९५
अपिचाऽग्निदाहादिना बहुमूल्य रत्नादिविमिष्टनाशे समुपस्थिते तदुपशमाय कृतयत्नोऽपि-असफलश्चेद् अन्ततोरस्नादिकं संरक्षितुं पुरुषो यतते । एवं-युगपत् कायविनाशे समुपस्थिते व्रती श्रादको व्रत-शीलादिगुणानां संरक्षणार्थ यतमानो नाऽऽत्मधारका सम्भवतीतिभावः ॥३८॥
तत्वार्थनियुक्ति:- पूर्व ताबद्-द्वादशवतधरोऽगारी श्रावकः शीलसम्पदा विशिष्टो भवनीत्युक्तम्, सम्पति-तथाविधः रूलु श्रावको भवच्छेदकरकायकषाय संलेखनाऽऽराधको भरतीति प्रतिपादयितुमाह-कारणतिय संखहणाजोसि. कहा गया है । समादि की उत्पत्ति ही हिंसा है, ऐसा जिनेन्द्र भगवान् ने कहा है।
घर में आग लगने पर जब सर्व स्व के विनाश का अवसर उपस्थित होता है तब मनुष्य उस आग बुझाने का प्रयत्न करता है। किन्तु जब उसे बुझाने में सफल नहीं होता तो अन्ततः वस्न आदि खूल्यवान पदार्थों की ही रक्षा करने का प्रयत्न करता है, इसी प्रकार एक साथ काय का विनाश उपस्थित होने पर व्रती श्रावक बन शील आदि गुणों की रक्षा करना हुमा आत्मघातक नहीं कहा जा सकता ॥३८ __ तत्वार्थनियुक्ति-पहले कहा गया है कि द्वादश व्रतधारी गृहस्थ श्रावक शील सम्पदा से सम्पन्न होता है, अन या प्रतिपादन करते हैं कि पूर्वोक्त श्रावक सबका अन्त करने वाली काय-कषाय संलेखना का भी आराधका होता। આવ્યું છે. રાગાદિની ઉત્પત્તિ જ હિંસા છે એમ જિતેન્દ્ર ભગવાને ભાખેલું છે.'
ઘરમાં આગ લાગવાથી જ્યારે સર્વસ્વના વિનાશનો અવસર ઉપસ્થિત થાય છે, ત્યારે તે ઘરને માલિક તે આગને ઓલવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જ્યારે તેને હલવવામાં તે સફળ થતો નથી, ત્યારે રત્ન આદિ મૂલ્યવાન પદાર્થોની જ રક્ષા કરવા પ્રયત્ન કરે છે, એવી જ રીતે એકી સાથે કાયાને વિનાશ ઉપસ્થિત થવાથી વતી શ્રાવક વ્રત શીલ આદિ ગુણોનું રક્ષણ કરતે થકે આત્મઘાતક કહી શકાતું નથી. ૩૮
તવાનિયુક્તિ–પહેલા કહેવામાં આવ્યું કે બાર વ્રતધારી ગ્રહસ્થ શ્રાવક શીલ સંપત્તિથી સમ્પન્ન હોય છે હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે પૂર્વોક્ત શ્રાવક ભવનો અન્ન કરનારી કાયા-કષાય સલેહણાને પણ આરાધક હોય છેes