________________
तत्त्वार्थसूत्रे नाशकनीयम् ? शङ्कायाः सकलाऽसमतपदार्थभाक्तेन द्रव्यगुणविषयत्वात विचिकित्सायाश्च फलसन्देहविषयत्वात, इत्थं परस्पर मुभयोमिन्नस्वमिति । स्थाहि-विचिकित्सायां सत्या मति मिथ्यात्वपुरलानुविद्धा सती भ्रमति सर्व भवचनेऽन्वतिष्ठमानाऽनस्थिता भवति । तथा-सः खल्वेते शङ्का कांक्षा विचिकित्सादयो सियादर्शनभेदाः केनचिहिशेषेण जायमानाः सम्यक्त्वस्याऽतिचारतां प्रतिप चन्ते। एरपापाड प्रशंसा-संस्तयौ लावद अच्छासनव्यतिरिक्तयाऽभिगृहीताऽनभिगृहीत भेदेन द्विविधया मिथ्यादृष्टया युक्तानी क्रियावादिनाम्क्रियावादिनाम, अज्ञानिकवादिलाम्-चैनयिकवादिनां च स्तुतिरूप प्रशंसनप्रकार की शंका ही है, क्षांशा से अलग नहीं है, क्यों कि शंका और विचिकित्सा के विषय अलग-अलग होते है। शंका सम्पूर्ण या किसी एक पदार्थ में होती है, अतएव उल्लकाविषय द्रव्य-गुण है, विचिकित्सा फलले सन्देह धारने से होती है। इस प्लादण दोनों में भेद है । विचिकित्सा होने पर मिथ्यात्व के पुद्गलों से अनुविद्ध मति भ्रमण झरती है-सर्व प्रवचन में स्थिर न होकर अस्थिर हो जाती है।
इस प्रकार ये शंका, कांक्षा, विचिकित्सा आदि मियादर्शन के ही रूप हैं फिर भी इन में कुछ-कुछ पार्थक्य है । इसी ले ये सब सम्पत्व के अतिचार कहे गए हैं।
परपाषण्ड प्रशंसा और परपाषण्ड संस्तव अहन्त भगवान् के शासन से भिन्न, अभिगृहीत और अनभिगृहील के भेद से दो प्रकार की पिश्चादृष्टि ले युक्त क्रियाधादियों, अक्रियाधादियों, अज्ञानवादियों
અત્રે એવી આશંકા ન કરવી જોઈએ કે વિચિકિત્સા પણ એક પ્રકારની શંકા જ છે, શંકાથી જુદું નથી. કારણ કે શંકા અને વિચિકિત્સાના વિષય જુદા જુદા હોય છે. શંકા સપૂર્ણ અથવા કેઈ એક પદાર્થમાં થાય છે આથી તેને વિષય દ્રવ્ય-ગુણ છે, વિચિકિત્સા ફળમાં સદેહ કરવાથી થાય છે આ કારણે બંનેમાં ભેદ છે. વિચિકિત્સા થવાથી મિથ્યાત્વના પુદ્ગલથી અનુવિદ્ધ મતિ ભ્રમણ કરે છે–સર્વપ્રવચનમાં સ્થિર ન હોઈને અસ્થિર થઈ જાય છે.
આ રીતે આ શંકા, કાંક્ષા, વિચિકિત્સા આદિ મિથ્યાદર્શનના જ રૂપ છે તે પણ આમાંથી કેઈ-કઈ પાર્થય છે. આથી જ આ બધાં સમ્યક્ત્વના અતિચાર કહેવાયા છે.
પરપાવંડ પ્રશંસા અને પરપાઉંડસંતવ. અહંન્ત ભગવાનના શાસનથી બિન, અભિગૃહીત અને અનભિગૃહીતના ભેદથી બે પ્રકરના મિથ્યાદડિટથી યુક્ત ક્રિયાવાદિઓ, અક્રિયાવાદિઓ, અજ્ઞાનવાદિઓ અને વિનયવાદિઓની