________________
तस्वार्थको 'श्रद्धानरूपमगन्तव्यम् । एवं सम्यग् ज्ञानं खलु येन येन प्रकारेण स्वभावेन जीवादयः पदार्था स्सन्ति तेन तेन प्रकारेण स्वभावेन संशयविपर्ययानध्यवसायदोष त्रय रहितत्वेनाऽवमासात्मकं सम्यग्बोधमवसेयम् । तथाचोक्तम्
रुचिर्जिनोक्ततत्वेषु सम्यक् श्रद्धान मुच्यते । जायतेतन्निसर्गेण गुरोरधिगमेन च ॥१॥ यथाऽवस्थिततत्यानां संक्षेपाद् विस्तरेण वा ।
योऽवयोध स्तमत्राहुः सम्यग्ज्ञानं मनीषिणः ॥२॥ इति एवं सम्यक् चारित्रं तावद् संसारचक्रभ्रमिहेतु ज्ञानावरणादि कर्मणां समूह न्मूलनार्थमुद्यतस्य श्रद्धानशीलस्य भवाटवी भयभीतस्य भन्यस्य प्राणिप्राणव्यपरोपण मृपावाद स्ते यमैथुनपरिग्रहरूप पञ्चास्त्रवनिवारणकारणीभूत पञ्च
'जिनेन्द्र भगवान द्वारा कथित तत्वों पर रूची होना सम्यक श्रद्धान कहलाता है। वह अद्भान या तो निसर्ग से होता है या गुरू के उपदेश से होता है ॥१॥
वास्तविक तत्वों का विस्तार से अथवा संक्षेप से जो ज्ञान होता है उसे मनिषी जन सम्परजान कहते हैं ॥२॥
भवभ्रमण के कारण ज्ञानावरणीय आदि कर्मों का स्वक्षम उन्मूलन करने के लिए उद्यन, अद्वान शील और भव-अटवी से भयभीत भव्य-प्राणी हिंसा, झूठ, चोरी, सैथुन और परिग्रह रूप पांच आस्रवों का निवारण करने वाले पांच संघरों का जो लमीचीन आचरण करता है, वह सम्यक् चारित्र कहलाता है । कहा भी है__ 'सावद्ययोग का सर्वथा त्याग पार देना चारित्र कहलाता है। यह चारित्र अहिंसा आदि व्रतों के भेद ले पांच प्रकार का कहा गया है।१।
જિનેન્દ્ર ભગવાન દ્વારા કથિત તો પર રૂચિ હોવી સમ્યકુશ્રદ્ધા કહેવાય છે. આ શ્રદ્ધા કયાં તે નિસર્ગથી થાય છે અથવા ગુરૂના ઉપદેશથી થાય છે ? - વારતવિક તનું વિસ્તારથી અથવા સંક્ષેપથી જે જ્ઞાન થાય છે, તેને મનીષી જન સમ્યક્રજ્ઞાન કહે છે કે ૨ |
ભવભ્રમણના કરણ જ્ઞાનાવરણીય આદિ કર્મને સમૂળગો ક્ષય કરવા માટે ઉઘત શ્રદ્ધાવાનું અને ભવ અટવથી ભયભીત ભવ્ય પ્રાણહિંસા અસત્ય ચારી મંથન અને પરિગ્રહરૂપ પાંચ અ વે નું નિવારણ કરનાર પાંચ સંવરોનું જે સમીચીન આચરણ કરે છે તે સમ્યક્રચારિત્ર કહેવાય છે. કહ્યું પણ છે - સાવદ્યાગનો સર્વથા ત્યાગ કરવો ચારિત્ર કહેવાય છે આ ચારિત્ર અહિંસા, આદિ વ્રતના ભેદથી પાંચ પ્રકારના કહેવામાં અાવ્યા છે |