________________
७५९
तस्वार्थस्त्र त्रपञ्च प्रत्यक्ष व्यपदिश्यते इति प्रतिपादयितुं प्रथमं पतिश्रुतज्ञानद्वयस्य परोक्षवं प्ररूपयति-लत्थ महसुचनाणे पदोक्खे' इति । तत्र-लेषु खलु पूर्वोक्तेपु मत्यादि ज्ञाने प्रथमद्वयं मौतश्रुतज्ञान -मतिज्ञानं श्रुतज्ञानञ्च परोक्षं वर्तते, मतिज्ञानस्य चक्षुरादीनिखाऽपेक्षतयैवोपजायमानस्मरणात्मकविषयचिन्तनरूपतया परोक्ष बोध्यम् । यथा-नाटकाघवलोकने जवनिकाऽपसारणा-ऽव्यवहित पूर्व काले किं पात्र मागन्तीत्यौत्सुक्येन दर्शकानां जवनिका प्रदेशे मनोव्यापार पूर्तिकाराष्टः संलग्ना भवति तथाविध ज्ञानस्यैव मतिज्ञानपदेन व्यवाहियमाणत्वात् श्रुतज्ञानस्य च शब्द सुस्वधाज्जायमानतया परोक्षत्वं बोद्धयम् ॥४२॥
तस्वार्थनियुक्ति:-पूर्व वादन-सम्यग्ज्ञान सोक्षसाधन पञ्चविधं प्ररूपितम् पतिथुनावधिमनःपर्यवकेवलज्ञानभेदात् तत्र-प्रथमद्वयं-मनिश्रुतज्ञानरूपं परोक्ष पांच में से प्रारंभ के दो परोक्ष और अन्तिम तीन प्रत्यक्ष है। यह प्रतिपादन करने के लिए पहले मनिज्ञान और शुतज्ञ'न को परोक्ष कहते हैं
पूर्वोक्त पांच ज्ञानों में से प्रारंभ के दो अर्थात् मतिज्ञान और श्रुतज्ञान परोक्ष हैं। जो ज्ञान इन्द्रिय था बन्द रूप पर निमित्त से उत्पन्न हो वह परोक्ष कहलाता है। मलिज्ञान इन्द्रियों की और मन की सहायता से उत्पन्न होता है, अतएव वह परोक्ष है और श्रुतज्ञान मन के निमित्त ले उत्पन्न होने के कारण परोक्ष है। इसी प्रकार पकाश एवं परोपदेश
आदि बाह्य कारणों ले जनित होने के कारण भी ये दोनों ज्ञान परोक्ष कहलाते हैं ।।४।।
तत्वार्थनियुक्ति--पहले मोक्ष के साधन लम्घरज्ञान के पांच भेद कहे गये हैं-प्रतिज्ञाल, श्रुतज्ञान, अवधिज्ञान, मनःपर्यवज्ञान और केवल ज्ञान । इनमें से प्रारंभ के दा मतिज्ञान और श्रुतज्ञाच परोक्ष हैं और બે પરોક્ષ, જ્યારે અતિમ ત્રણ પ્રત્યક્ષ છે, એવું પ્રતિપાદન કરવાના આશયથી પહેલા અતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને પક્ષ કહીએ છીએ
પૂર્વોક્ત પાંચ જ્ઞાનમાથી પ્રારંભના બે અર્થાત્ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરોક્ષ છે જે જ્ઞાન ઈન્દ્રિય અથવા મન રૂપ નિમિત્તથી ઉત્પન્ન થાય તે પરોક્ષ કહેવાય છે. અતિજ્ઞા ન ઈન્દ્રિાની તથા મનની સહાયતાથી ઉત્પન્ન થાય છે આથી તે પક્ષ છે. એવી જ રીતે પ્રકાશ તેમજ પરોપદેશ આદિ બાહ્ય કારણેથી ઉત્પન્ન થવાના કારણે પણ આ બંને જ્ઞાન પક્ષ કહેવાય છે ઈરા
તવાર્થનિર્યુક્તિ–પહેલા મોક્ષના સાધન સમ્યગૂજ્ઞાનના પાંચ ભેદ કહેવામાં આવ્યા છે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આમાંથી પ્રારંભના બે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પક્ષ છે અને
તવા
ના કારણે પણ આ
જ પરીપર