________________
दीपिका-नियुक्ति टीका अ.७ ४.६३ दशविधप्रायश्चित्तनिरूपणम् ४७७ वन्दनादिकार्येषु नितान्तोपयुक्तो निरस्तस्थूलातिचारः सूक्ष्माऽऽस्व-प्रमाद. क्रिशा विशुद्धयर्थ म.लोचनमात्रादेव विशुद्धो भवति ! एवम्-अविचाराभिमुख्य परिहारेण प्रतीपं क्रमणाम् अपलरणं प्रतिक्रमणम् मिथ्यादुष्कृताभिधागत् अभि व्यक्तीकृतपश्चात्तापः सूत्रविरुद्धपिद अया दुष्टं कृतं दुष्कृतं चरणविराधनं स्वच्छन्दतो, नतु-सूत्रानुसारेणेखि समुपजालपश्चातापस्तत्पतीपमपसपति-प्रत्याचष्टे न खलु-पुनरेवं करिष्याम्'ि इत्येवं प्रत्याख्यानं प्रतिक्रमण शुच्यते २ तदुभयवृत्य, स्वाध्याय, तपश्चरण, आहार, विहार एवं छुनिबन्दन आदि कार्यों में खूप उपयोग लगाए रहता है, स्थूल अतिचारों से बचा रहता है, वह अपने वृक्षा प्रमाद के लिए यदि आलोचना कर लेता है तो उस से शुद्ध हो जाता है। उसे किसी अन्य प्रायश्चित्त की आवश्यकता नहीं रहती।
(२) प्रतिक्रमण-अतिचारों की अभिमुखता त्याग कर उलटा चलना प्रतिकरण है। जो साधु लिथया दुष्कृन देसर अपने पश्चत्ताप को प्रकट करता है और कहता है-'मैंने खून से विरुद्ध यह दूषित कर्म किया है, स्वच्छन्द पास से चारित्र की विराधना की है, स्त्र के अनुकूल नहीं किया है और ऐसा कहकर जो पश्चात्ताप करता है फिर उस दूषित कृत्य से विपरीत कथन करता है कि-'अब ऐसा फिर नहीं करूंगा' इला प्रकार का प्रत्याख्यान करना प्रतिक्रमण कहलाता है ।
(३) तदुभय-का आशय है आलोचना और भलिकम्दण दोनों। તપસ્યા, આહાર, વિહાર અને મુનિર્વાદ આદિ ક.માં ઘણો ઉપયોગ રાખતું હોય, શૂળ અતિચારોથી બચતે રહે છે તે પિતાના સૂક્ષમ પ્રમાદને માટે જે આલેચના કરી લે છે તો તેથી જ શુદ્ધ થઈ જાય છે. તેને કઈ અન્ય પ્રાયશ્ચિત્તની આવશ્યકતા રહેતી નથી.
(૨) પ્રતિક્રમણ-અતિચારોની અભિમુખતા ત્યાગીને વિપરીત ચાલવું પ્રતિકમણ છે. જે સાધુ મિથ્યા દુષ્કૃત દઈને પિતાને પશ્ચાત્તાપને પ્રકટ કરે છે અને કહે છે-“મેં સૂત્ર વિરૂદ્ધ આ દૂષિત કર્મ કર્યું છે, વછન્દ, ભાવથી ચારિત્રની વિરાધના કરી છે, સૂત્રને અનુકૂળ કર્યું નથી અને આ પ્રમાણે કહીને જે પશ્ચાત્તાપ કરે છે અને પછી તે દૂષિત કૃત્યથી વિપરીત કથન કરે છે કે- આવું ફરી કયારે પણ કરીશ નહીં” એ પ્રકારના પચ્ચખાણ કરવા પ્રતિક્રમણ કહેવાય છે.
(૩) તભય-આનો આશય છે આલેચના અને પ્રતિકમણ બને