________________
-
तत्त्वार्थसूत्रे धात इतिचेत् २ उच्यते-अध्यात्मनि खेदजनकत्वेनाऽऽभ्यन्तरत्वमिति न कश्चिद् विरोधः । छेदोनाम प्रायश्चित्तं तावद् दिवस-क्ष-मालादिनिमागेन दीक्षापर्याय च्छेदनं प्रव्रज्यान्यूनकरणम्, तथा च-महावतारोपणकालादारस्य मत्रज्यादिवस -पक्ष-मास-संवत्सराणा मन्यतमानां, पर्श वरूप च छ यो भवति यस्मिन् दिवसे महावतारोपणं कृतं तथाविधमत्रज्यादिवसादिः पर्याय उच्यते, तन-पञ्चक प्रभृति च्छेदः पर्यायस्य यथा यस्य खड्ल दशवर्षाणि-आरोपितमहाव्रतस्याऽपराधानुरूपः 'कदाचित्-पञ्चकच्छेदः कदाचिद-दशनच्छेदः' इत्यादिरीत्या तप रूप शिल प्रशार हो सकता है ? दोनों एक कैले हो सकते हैं ? दोनों में परस्पर विरोध है।
सामाधान-आत्मा खेदजनक होने के कारण इसे भी आभ्यन्तर कहा जाता है, अतएव कोई विरोध नहीं है । (यो भी बाह्य और आभ्यन्तर तप में पारस्परिक विरोध नहीं है, बाह्य तप भी परिणाम विशेष से आभ्यन्तर बन जाता है और आभ्यन्तर तप भी बाह्य बन सकता है।
(७) छेद-कतिपय दिन, पक्ष या मास की दीक्षा का छेदन करना अर्थात् उसे कम कर देना छेद प्रायश्चित्त है । महावतों के आरोपणकाल से लगाकर जो दीक्षाकाल है उसमें से कुछ दिन, पक्षक्ष या मास का दीक्षा काल कम कर देना छेद कहलाता है। जिन दिन महत्रतों का
आरोपित किया गया छह दीक्षा दिवस आदि पर्याय कहलाता है। उसमें पांच आदि का छेदन होता है। उदाहरणार्थ-किली की दीक्षा કઈ રીતે હોઈ શકે? બંને એક કેવી રીતે હોઈ શકે ? બંનેમાં પરસ્પર વિરોધ છે.
સમાધાન-આત્મામાં ખેદજનક હેવાના કારણે આને પણ આભ્યન્તર કહેવામાં આવે છે. આથી કઈ વિરોધાભાસ નથી (આમ પણ બાહ્ય અને અને આભ્યન્તર તપમાં પારસ્પરિક વિરોધ નથી, બાહ્ય તપ પણ પરિણામ વિશેષથી આભ્યન્તર બની જાય છે અને આભ્યન્તર તપ પણ બાહ્ય બની શકે છે.)
(૭) છેદ-કેટલાંક દિવસ પક્ષ અથવા માસની દીક્ષાનું છેદન કરવું અર્થાત્ તેમાં ઘટાડો કરી દે છેદ પ્રાયશ્ચિત્ત છે, મહવનાં આપણકાળથી માંડીને જે દીક્ષાકાળ છે તેમાંથી ડાં દિવસ, પક્ષ અથવા માસને દીક્ષાકાળ એ કરી દે છેદ કહેવાય છે. જે દિવસે મહાવ્રતનું આપણું કરવામાં આવ્યું તે દીક્ષાદિવસ આદિ પર્યાય કહેવાય છે તેમાં પાંચ આદિને છેદ થાય છે. દાખલા તરીકે-કેઈની દીક્ષા પર્યાય દશ વર્ષની છે તે અપરાધ