________________
rea
तत्त्वाचे ऽपशस्तभेदाद द्विविधाः ६ कोकोपचारविनयस्तु-उपचरणमुपचारः लोकविषय श्रद्धानपूर्वक नम्रता विशेषलक्षणो विलक्षणोव्यवहारः सचाऽसौ विनयश्चेति लोकोपचारविनयः । स च-सप्तविधः, अभ्यासवृत्तिता-परिच्छन्दानुवर्तिताऽऽदिभेदाद ७ । विनयस्य सविस्तरं भेदानुभेदरूपं वर्णनम्-'औपपातिक' मुत्रस्य मत्कृतायां 'पीयूषवर्षिणी' टोकायां त्रिंशत्तमसूत्रव्याख्यायां (पृष्ठ-२५७४२७२) विलोकनीयम् ॥६॥
तत्वार्थनियुक्ति:-पूर्व तावत्-पडविधाऽऽभ्यन्तरतपसः प्रथमोपात्तस्य प्रायश्चित्तस्याऽऽलोचन-प्रतिक्रमणादि दशभेदानां प्ररूपणं कृतम्, सम्प्रति क्रमप्राप्त स्य द्वितीयस्य विनयरूपाभ्यन्तरतपसः प्ररूपणं कर्तुमाह-'विणए सत्तविहे, णाण-दसण-चरित्त-मण-बह-काय-लोगोंक्यारमेयओ' इति । विनयस्तारत् पूर्वोक्त स्वरूपो ज्ञानावरणायष्टविधकर्मरजोराशि विनाशक नम्रता विशेषः
लोक विषयक श्रद्धापूर्वक नम्रता होना लोकोपचार विनय है। इसके सात भेद हैं-अस्यासनवृत्तिता अर्थात् गुरू के निकट में रहना, परछन्दालुर्तिलो दूसरे की इच्छा को समझकर उसके अनुसार कार्य करना आदि ।
विनय को विस्तार पूर्ण भेदानुभेद सहित वर्णन 'औपपातिक' मुत्र की मेरे द्वारा रचित 'पीयूषवर्षिणी' टीका में, तीसवें सूत्र की व्याख्या में देखना चाहिए ॥ ६४॥
तत्वार्थनियुक्ति-छह प्रकार के आभ्यन्तर तप में परिगणित प्रथम भेद प्रायश्चित्त के आलोचन प्रतिक्रमण आदि दस भेदों का वर्णन पूर्वसूत्र में किया गया, अब क्रमप्राप्त द्वितीय आभ्यन्तर तप विनय की प्ररूपणा करते है- લેકવિષયક શ્રદ્ધાપૂર્વક નમ્રતા હેવી લોકપચારવિનય છે. આના સાત ભેદ છેઅભ્યાસવૃત્તિતા અર્થાત્ ગુરૂની સાંનિધ્યમાં રહેવું પરછન્દાનુવત્તિતાબીજાની ઈચ્છાને સમજી લઈ ને તદ્દ અનુસાર કાર્ય કરવું વગેરે.
વિનયનું વિરતારપૂર્વક ભેદાનભેદ સહિત વર્ણન “પપાતિક સૂત્રની મારા વડે રચાયેલી “પીયૂષવર્ષિ ટીકામાં, ત્રીસમાં સૂત્રની વ્યાખ્યામાં જોઈ લેવા ભલામણ છે ૬૪
તત્વાર્થનિયુક્તિ-છ પ્રકારના આભ્યન્તર તપમાં પરિગણિત પ્રથમ ભેદ પ્રાયશ્ચિત્તના આલેચન પ્રતિકમણ આદિ દશ ભેદનું વર્ણન પૂર્વસૂત્રમાં કરવામાં આવ્યું, હવે ક્રમ પ્રાપ્ત દ્વિતીય આભ્યન્તર તપ વિનયની પ્રરૂપણ કરીએ છીએ