________________
दीविका निक्ति टीका अ.७ ० ६४ विनय रूपाभ्यन्तरतपसो भेदनि० ४८५ चारित्रविनय-परिहारविशुद्धिक चारित्रविनय-सूक्ष्मसाम्पराय चारित्रविनययथाख्यात्चारित्रभेदात् । तथा च ज्ञानदर्शनवतः पुरुषस्य चारित्रस्लमाहित चित्तता चारित्रविनको व्यपदिश्यते ३ मनोविनयस्तु पराक्षेश्वषि-आचार्योपाध्यायादिषु गुणानुस्मरणादिरूप उन्च्यते ४ सच-प्रशस्ताऽप्रशस्तभेदाद् द्विविधः । एवं वचोधिनयोऽपि-परोक्षेपि तेषु वचसा गुणकीर्तनादिरूप उच्यते, अयमपि प्रशस्ताऽप्रशस्तभेदाद द्विविधः ५ एवं-झाविनयोऽषि परोक्षेष्वपि आचार्योपाध्या यादिषु कायेन शिराहस्तादिनाऽञ्जबिक्रियादिरूपोऽरसे य: ६ असावपि-प्रशस्ताहै-लामाथिक्ष चारित्रविनय, छेापस्थापनीय चारित्रविनय, परिहारविशुद्धिक चारित्रजिनय, सूक्ष्मलाम्पा चरित्रविनय और यथाख्यात. चारित्रचिलया । इस प्रकार ज्ञान और दर्शन से युक्त पुरुष का चारित्र में चित्त लग जाना चारित्रविनय है। ____ आचार्य शा उपाध्याय आदि परोक्ष में हो तो भी उनके गुणों का स्मरण आदि करना मनोविनय कहलाता है। मनोविनय के दो भेद हैं-प्रशस्तमनोविनय और अप्रशस्त मनोविलय ।
आचार्य उपाध्याय आदि परोक्ष हो तो भी वचन से उनके गुणों का कीर्तन करना आदि बचन बिनय है। प्रशस्त और अप्रशस्त के भेद से यह भी दो प्रकार का है।
इसी प्रकार काय विलय भी ललना चाहिए- आचार्य आदि परोक्ष हो तो भी उन्हें काम से हाथ आदिले अंजलि क्रिया करना आदि काय विनय है। प्रशस्त और अप्रास्ता के भेद से छलके भी दो भेद है। કરવું ચારિત્રવિનય છે. ચારિત્રવિનય પાંચ પ્રકારના છેસામાયિક ચારિત્રવિનય, છેદેપસ્થાપનીય ચારિત્રવિનય, પરિહારવિશુદ્ધિ ચારિત્રવિનય સૂમસંપરાય ચારિત્રવિનય અને યથાપાત ચારિત્રવિનય આ રીતે જ્ઞાન અને દર્શનથી યુક્ત પુરૂષનું ચારિત્રમાં મન પરોવાઈ જવું ચારિત્રવિનય છે.
આચાર્ય અથવા ઉપાધ્યાય આદિ પક્ષ હોય તે તેમના ગુણેનું સ્મરણ વગેરે કરવું મને વિનય કહેવાય છે. મને વિનયના બે ભેદ છેપ્રશસ્તમને વિનય અને અપ્રશસ્તમને વિનય.
આચાર્ય, ઉપાધ્યાય આદિ પરેલ હોય તે પણ વચનથી તેમના ગુણેનું કીર્તન કરવું વગેરે વચનવિનય છે. પ્રશસ્ત તેમજ અપ્રશસ્તના ભેદથી આ પણ બે પ્રકારના છે
આવી જ રીતે કાવિનય પણ સમજ-આચાર્ય આદિ પરોક્ષ હોય તો પણ તેમને કાયાથી-હાથ વગેરેથી અંજલિકિયા કરવી આદિ કાયવિનય છે. પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી આના પણ બે ભેદ છે,