________________
तत्त्वार्थस्त्र यन् घाणातिपातान विरति श्रेयसीति भावनया तस्माद् विरतो भवति । एवं यथा समाऽत्यभापगादि बहु महद्दुःखसुप नायते, एवं सर्वेषामपि प्राणिना मसत्य भाषणाभ्यासाने नाऽभ्याख्यानहेतुकं महदुःखमस्मिल्लोके भवति । परलोकेतु-असत्यभापणपरो यत्र जन्म मासादयति तत्र तत्र च सर्वत्र तथाविधैरेवाडसत्यभाषणाल्याख्यानरभियुज्यमानः सदा महद्दुःखमनुमवतीति भावयन् अनृत. भापणाद् विस्तो भवति । एवं-स्था तस्करादिभि ममेष्टद्रव्यापहरणेन दुःखं भवति-भूतपूर्वश्च तथा सर्व प्राणिनामपि द्रव्यापहारे दुःखं भवति भविष्यति चेत्यास्मानुभवेन भावयन् मदतादानतो विरतो भवति । एवं-मैथुनस्यापि रागद्वेषमूळदुःख की साधना करता हुआ पुरुष को 'प्राणातिपात से विरत हो जाना ही श्रेयस्कर है, हल भावना ले हिंसा आदि से निवृत्त हो जाता है।
जैले असत्यभाषण ले मुझे महान् दुःख होता है, उसी प्रकार प्राणियों को असत्यमापण एवं मियादोषारोपण से इस लोक में घोर दुःख की शह होती है। असत्यभाषी जहां कहीं जन्म लेता है वहीं उस्ले असत्यभाषण-द्वारा मिथ्या आरोपों का शिकार होना पडता है और सदैव घोर दुःखों का पात्र बनना पडता है। ऐसी भावना फरने वाला पुरुष अल्लत्य भाषण से विरत हो जाता है।
इली प्रकार जैले तस्कर आदि के द्वारा मेरे इष्ट द्रव्य का अपहरण करने ले मुझे दुःख होता है या पहले हुभा था, उसी प्रकार अन्य प्राणियों को भी उनके द्रव्य के अपहरण ले दुःख होना है और होगा, इस प्रकार आत्मानुभव ले भावना करता हुआ अदनादान से विरत हो जाता है। પુરૂષ–“પ્રાણાતિપાતથી વિરત થઈ જવું જ શ્રેયસ્કર છે એવી ભાવના ભાવ હિંસા આદિથી નિવૃત્ત થઈ જાય છે.
જેમ અસત્ય ભાષણથી મને મહાનું દુઃખ થાય છે, તેવી જ રીતે બધાં પ્રાણિઓ ને અસત્ય ભાષણ અને મિયાદેષારોપથી આ લોકમાં ઘેર દુઃખની પ્રાપ્તિ થાય છે અસત્યભાષી જ્યાં પણ જન્મ લે છે ત્યાં જ તેને અસત્ય ભાષણ દ્વ રા મિષા આપને શિકાર થવું પડે છે અને સદૈવ ઘેર દુઃખેના પાત્ર બનવું પડે છે. આવી ભાવના રાખનાર પુરૂષ અસત્યભાષણથી વિરત થઈ જાય છે.
આવી જ રીતે તસ્કર વગેરે દ્વારા પ્રિય ધનનું અપહરણ થવાથી મને દુઃખ થાય છે અથવા તે અગાઉ થવું હતું તેવી જ રીતે અન્ય પ્રાણિઓને પણ તેમના દ્રવ્યના અપહરણથી દુઃખ થાય છે અને આ રીતે આત્માનુભવથી ભાવના કરતે થકે અદત્તાદાનથી વિરત થઈ જાય છે.