________________
-
-
नत्त्वार्थसूत्र चतुर्थ पष्टाऽष्टम-दशम-द्वादशादि भेदाननेकविधम् । तधा-इत्वरिक-मरणका लिकभेदादनशनं द्विविधं भवति, तवापि-हत्वरिक श्रेणितपःमभृति भेदरनेकविधम् । ए-मरण कालिक तमोऽपि सविचाराऽविचारनिरिमऽनिहारिमादिभेदै रनेकविधं सरति । तच्च दृष्टाऽप्टफलाऽनपेक्षतया संयमसिद्धिरागोच्छेद कर्मविनाशध्यानाऽऽगममाप्त्यर्थ क्रियते १ संथम ज्ञानादिहेतोयद स्वाहारपरिमाणन्यून भुज्यते तद्-अमोदर्य गुच्यते, तच्च-गक्षेत्रकालभावपर्यवेः पञ्च, विधं वति, तद्धि-संयमकृद्धयर्थ उद्गनदोपपशमार्थ सन्तोपस्वाध्यायादि सिद्धयर्थ
और पंचोस आदि के सेद से अनशन अनेक प्रकार का है। इस्वरिक अनशन और पापज्जीवन अनशन के भेद से भी अनशन दो प्रकार का है। इत्परिक अनशन श्रेण तप आदि के भेद से कई प्रकार का है। इसी प्रकार यायज्जीवन (मरणकालि.) सनशन के भी सवि. चार, अदिचार, निहारिम, अनिहरिम के भेद से अनेक भेद हैं । अनशान लप प्रत्यक्ष और परोक्ष लौकिक्ष फल की अपेक्षा न रखते हुए संघम की सिद्धि के लिए, राग को नष्ट करने के लिए, कर्मों का विनाश करने के लिए, प्रधान और ज्ञान की प्राप्ति के लिए किया जाता है। ___ संयम और ज्ञान भादि की सिद्धि के लिए अपने आहार में जो कभी की जाती है वह अबलौदर्य लष कहलाता है। नव्य, क्षेत्र, काल, भाव और पर्यक्ष के लेद ले हलके पांच भेद हैं। संचन की वृद्धि के लिए, संयम बंधी दोषों को शान्त करने के लिए, तथा संतोष एवं ४२वी सना हेवाय छ. उपवास, छ, मटुम, भने ५याणु વગેરેના ભેદથી અનશન અનેક પ્રકારના છે. ઈવરિક અનશન અને યાજજીવન અનશનના ભેદથી પણ અનશન બે પ્રકારના છે. ઇવરિક અનશન શ્રેણિતપ આદિના ભેદથી ઘણી જાતના છે. એવી જ રીતે માવજ જીવન (મરણપર્યત૬) અનશનના પણ સવિચાર, અવિચાર, નિહરિમ અનિરિમને ભેદથી અનેક ભેદ છે. અનશન તપ પ્રત્યક્ષ અને પરોક્ષ લોકિક ફળથી અપેક્ષા ન રાખતા થકા સંયમની સિદ્ધિને માટે, રાગ નાશ કરવા માટે, કર્મોને વિનાશ કરવા કાજે, ધ્યાન તથા જ્ઞાનની પ્રાપ્તિ અર્થે કરવામાં આવે છે.
સંયમ અને જ્ઞાન આદિની સિદ્ધિ માટે પિતાના આહારમાં જે ઘટાડે કરવામાં આવે છે તે અમૌદર્ય તપ કહેવાય છે દ્રવ્ય ક્ષેત્ર, કાળ ભાવ અને પર્યાવના ભેદથી તેના પાંચ ભેદ સંયસની વૃદ્ધિ માટે સંયમ સંબંધી દેને શાત કરવા માટે તથા સંતોષ અને સ્વાધ્યાય વગેરેની સિદ્ધિના.
દથી પણ એક છે. એવી જ
હામિન