________________
४२८
तत्त्वार्थस्त्र वोध्या, यया-सल्लीकुवारी स्वस्थामनुरक्तान् पपि भूमिपालान् विज्ञाय तेभ्यः संसारासारता प्रदर्य विनीय मोक्षामिलापं जनयामास । तथा चेक्तम्
यस्याः श्रःण पात्रेण मुक्ति वाञ्छा प्रजायते ।
संवेदिनी या मल्ली पड् नृपान् प्रत्यबोधयन् ॥१॥ निवेद्य ते विषयभोगेभ्यो विरज्यते श्रोताऽनयेति निर्वेदिनी। तथाचोक्तम्
यदाकर्णनमात्रेण वैराग्यमुपजायते ।
निर्वेदिनी यथा शालिभद्रो वीरेण बोधितः ॥१॥ यस्याः कथायाः श्रवणमात्रेणैव वैराग्यमुपजायते, सा निर्वदिनी कया धर्मकथा मोच्यते, यथा-पगवान् महावीरः शालिभद्र प्रतियोधितवान् इति ॥५७||
मूलम्-सत्सभूयगुणागिकिलिस्समाणा विणएसु मित्तिप्पमोय कारुणामज्झत्थाइं ॥५८॥ कथा समझना चाहिए, जैले कुमारी मल्ली ने छह राजाओं को अपने ऊपर अनुरक्त जान कर, उन्हें संसार की अप्तारता दिखलाकर मोक्ष की अभिलाषा उत्पन्न की थी। कहा भी है
जिस कथा के सुनने मात्र से मुक्ति की अभिलाषा उत्पन्न होती है, वह संवेदिनी कथा कहलाती है, जैसे मलली कुमारी ने छह राजाओं को प्रतिबोध दिया ॥१॥
जिस कथा के द्वारा श्रोता विषयभोगों से विरक्त होता है वह 'निवें दिनी कथा करलाती है। कहा भी है
'जिस इथा के श्रवण मात्र से वैराग्य की उत्पत्ति होती है, वह निदिनी कथा कहलाती है, जैसे भगवान् महावीर ने शालिभद्र को प्रतियोष दिया ।।५७॥ કુમારી મવીએ છ રાજા ને પોતાની ઉપર અનુરક્ત જાણીને, તેમને સંસારની અસારતા બતાવીને મેક્ષની અભિલાષા ઉત્પન કરી હતી કહ્યું પણ છે
જે કથાને સાંભળવા માત્રથી મોક્ષની અભિલાષા ઉત્પન્ન થાય છે, તે સંવેદિની કથા કહેવાય છે, જેવી રીતે મલલીકુમારીએ ૬ (છ) રાજાઓને પ્રતિબંધ આપ્યું. ૧
જે કથા દ્વારા શ્રોતા વિષયભોગોથી વિરકત થાય છે તે નિર્વેદિની કથા કહેવાય છે કહ્યું પણ છે–
જે કથાના શ્રવણમાત્રથી વૈરાગ્યની ઉત્પત્તિ થાય છે, તે નિવેદિની કથા કહેવાય છે જેવી રીતે ભગવાન મહાવીરે શાલિભદ્રને ઉપદેશ આપે, પા