________________
दीपिका-नियुक्ति टीका म.८ ५.४५ मतिज्ञानस्य चातुविध्यार 6 किमयं दाक्षिणात्या' उताहो-औदीच्यः इत्येवं संशये सति 'नूनमयं दाक्षि. णात्य' इति ज्ञानमीहा उच्यते । इदश्चोत्प्रेक्षारूपं प्रतिज्ञानम् उत्कटैककोटिक संभावनात्मकं भवति, नतु निश्चयात्मकम्, ततो भाषादि विशेषज्ञानाद् 'अयं दाक्षिणात्य एवं' इत्येवं निश्चयात्मकं ज्ञानमवायः, ततश्च-तस्यैव दाक्षिणात्यस्य विषयस्य यस्खलु संस्कारजनकं ज्ञान स्पद्यते सा धारणा व्यपदिश्यते । यया खल धारणया कालान्तरे तद्विषयकं स्मरणमुपजायते, तथा च-यत्क्रमेणाऽवग्रहादीनामुत्पत्तिर्भवति तत्क्रमेणैव तेषा पत्रोपन्यासः कृतः प्रथमं विषयविषयि सन्निपाते सति दर्शनं भवति तदनन्तरं सामान्यतो-ऽर्थस्य ग्रहणपवनहः । तदनन्तरं ग्रह के पश्चात् 'यह दक्षिणि है या उत्तरीय इस प्रकार का संशय होने पर 'यह दक्षिणि होना चाहिए' इस प्रकार एक ओर को झुका हुआ जो ज्ञान होता है वह ईहाज्ञान कहलाता है । संशय में दोनों कोटियां समान होती हैं जबकि ईहा में एक कोटि की संभावना बढी हुई होती है, फिर भी ईहाज्ञान् निश्चय की कोटि तक नहीं पहुंच पाता। तत्पश्चात् भाषा आदि की विशेषता से 'यह दक्षिणि ही है' ऐला जो निश्च. यात्मक ज्ञान होता है, वह अपाय कहलाता है। अवायज्ञान जब इतना दृढ हो जाता है कि संस्कार को उत्पन्न कर सके तच उले धारणा के नाम से कहते हैं । इस धारणा ज्ञान ले कालान्तर में स्मृति उत्पन्न होती है।
इस प्रकार जिस क्रम रखे अपग्रह आदि की उत्पत्ति होती है, उसी क्रम से उनका सूत्र में निर्देश किया गया है। सर्वप्रथम विषय (वस्तु) और विषयी (इन्द्रिय) के योग्य देश के संबंध होने पर दर्शन उत्पन्न છે અથવા ઉતરીય” આ પ્રકારના સંશય થવાથી “આ દક્ષિણ હે જોઈએ એ રીતે એક તરફ નમેલું જે જ્ઞાન થાય છે તે ઈહાજ્ઞાન કહેવાય છે. સંશયમાં બને કેટિઓ સરખી છે. જ્યારે કે ઇંડામાં એક કોટિની શક્યતા વધેલી હોય છે. તેમ છતાં આ ઇહાજ્ઞાન નિશ્ચયની કેટિ સુધી પહોંચી શકતું નથી. ત્યારબાદ ભાષા આદિની વિશેષતાથી “આ દક્ષિણી જ છે ” એવું છે. નિશ્ચયાત્મક જ્ઞાન થાય છે તે અવાય કહેવાય છે. આવાયજ્ઞાન જ્યારે એટલું દૂઠ થઈ જાય છે કે સંસ્કાર ઉત્પન્ન કરી શકે ત્યારે તેને ધારણા નામથી ઓળખે છે. આ ધારણાજ્ઞાનથી કાલાન્તરમાં સ્મૃતિ ઉત્પન્ન થાય છે.
આ રીતે જે કમથી અવગ્રહ આદિની ઉત્પત્તિ થાય છે તે કમથી તેમને સૂત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે. સર્વપ્રથમ વિષય (વધુ) અને વિષયી (ઇન્દ્રિય) નો ગ્ય દેશમાં સંબંધ થવાથી દર્શન ઉત્પન્ન થાય છે, દર્શનની