________________
दीपिका-नियुक्ति टीका अ.९ सू.७ सिद्धस्वरूपनिरूपणम् उक्तंचोत्तराध्ययनस्य षट्त्रिंशतमाध्ययने चतुष्पश्चाशत्तमगाथायाम्-'उक्कोसो -गाहणाए य विज्झते जुगवं दुवे। चत्तारिय जहन्नाए, मज्झे अटुत्तरं सयं ॥१॥' इति उत्कर्षावगाहनया च सिद्धयतीयुगपद् द्वौ । चत्वारश्च जघन्यग, मध्येऽष्टोत्तरं शतम् ।इति इविच्छाया इति । चतुर्दश संख्याद्वारम् ॥१४॥'.. ____ अल्पबहुत्वता-केन्या केऽल्पा के संख्येयगुणा ? इत्यादि । चिन्त्यंते, तत्र संक्षे तोऽल्पबहुत्वं यथा-सर्वस्तोका युगपद् द्विवादिकाः सिद्धाः, एकका एकाकिन सिद्धाः संख्येयगुणाः, उक्तश्च-'संखाए जहन्नेणं, एको उक्कोसएण अहलयं । सिद्धाऽणेगा थोवा, एक्कासिद्धा उ संखगुणा ॥१॥
छाया-संख्यया जघन्येन एका, उत्कर्षेण अष्टशतम्, सिद्धा अनेकाः आश्चर्य मय घटना-कही जाती है, क्योंकि शास्त्र में मध्यम अवगाहना वाले एक सौ जीवों का ही सिद्ध होना कहा है। उत्तराध्यन सूत्र के छत्तीसवें अध्ययन की ५४ वीं गाथा में कहा है-'उत्कृष्ट अवगाहना वाले एक साथ दो जीव सिद्ध होते हैं, जघन्य अवगाहना वाले चार सिद्ध होते हैं और मध्यम अवगाहना वाले एक सौ आठ सिद्ध
- (१५) अल्पबहुत्ववार-किनसे कौन अल्प है, किनसे कौन बहुत है, इस प्रकार न्यूनाधिकता का विचार जहां किया जाता है, वह अल्पबहुत्वद्वार कहलाता है। संक्षेप से अल्पषहुत्व इस प्रकार है-एक साथ दो-तीन आदि सिद्ध होने वाले सष से कम है, एकाकी सिद्ध होने वाले संख्यातगुणा अधिक है। कहा भी है-संख्या की अपेक्षा जघन्य સમયે ઉત્કૃષ્ટ અવગાહના વાળા એકસો આઠ જીવ એક સાથે (એક જ સમયમાં) સિદ્ધ થયા આ એક અભૂતપૂર્વ આશ્ચર્યકારક બનાવ કહેવામાં આવે છે કારણ કે શાસ્ત્રમાં મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ જીવેનું જ સિદ્ધ હેવાનું કહેવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬માં અધ્યયનની ૫૪મી ગાથામાં કહ્યું છે ઉત્કૃષ્ટ અવગાહન વાળા એકી સાથે બે જીવ સિદ્ધ થાય છે, જઘન્ય અવગાહના વાળા ચાર સિદ્ધ થાય છે અને મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ સિદ્ધ થાય છે.
(૧૫) અ૫મહત્વદ્વાર– કેનાથી કેણ અ૫ છે. તેનાથી કોણ વધારે છે. એ રીતે જૂનાધિકતાને વિચાર જ્યાં કરવામાં આવે છે તે અ૯૫બહુવહાર કહેવાય છે. સંક્ષેપથી અ૯૫બહુત્વ આ પ્રમાણે છે–એક સાથે બે ત્રણ આદિ સિદ્ધ થનારા સહુથી ઓછા છે, એકાકી સિદ્ધ થનારા સંખ્યાલગણા અધિક છે. કહ્યું પણ છે સંખ્યાની અપેક્ષા જઘન્ય એક અને ઉત્કૃષ્ટ એકસે આઠ સિદ્ધ