________________
तत्त्वार्यस्त्र भवति स्कृतं परकृतं च । तत्र स्वकृतं यत् जङ्घाचारण विद्याचारणानां स्वेच्छातो विशिष्ट स्थानानुगसनं भवति तत् । परकृतं यत् चारणविद्याधरैर्देवश्च वैरभावतो ऽनुकम्पातो वा तत्र उत्क्षिप्यान्यन्न प्रक्षेपणं भवति तत् । संहरणं तु प्रमत्तसंयतानां देशविरतानामेव भवति न तु सर्वेषां साधूनाम् । श्रमणी, व्यपगतवेदः, परिहारविशुद्धिसंयतः, पुलाकः अप्रमत्तसंयतः, चतुर्दशपूर्वी, आहारकशरीरी चेत्येतेषां सप्तानां कदाचिदपि संहरणं न भवति । तथा चोक्तम्
"समणीमक्षणयवेदं, परिहार पुलागमप्पमत्तंच ।
चोहलपुद्धि आहा-रगंच णवि कोवि संहरह।" इति छाया-श्रमणीमपगनवेदं परिहारं पुलाकमप्रमत्तं च। - चतुर्दश पूविणं आहारकं च नापि कोऽपि संहरति ॥इति क्षेत्रद्वारम् ।। संहरण कभी हो नहीं सकता। संहरपा दो प्रकार का होता है-स्वकृत
और परकृत । जंघाचरण मुनि अपनी इच्छा से विशिष्ठ स्थानों पर गमन करते हैं, वह स्वकृत संहरण कहलाता है। विद्याधरों अथवा देवों बारा वैरभाव के कारण या अनुकंपा से प्रेरित होकर नियत स्थान से किसी दूसरे स्थान पर ले जाना परकृत संहरण कहलाता है। यह संहरण प्रमत्त संयतो और देशविरत श्रावकों का ही हो सकता है, सब साधुओं का नहीं। श्रमणी, वेदरहित साधु, परिहार विशुद्धि संयत, पुलाक, अप्रमत्तसंयत, चतुर्दशपूर्वी और आहारक शरीरी, इन सातका -संहरण कदापि नहीं होता । कहा भी है- 'श्रमणी वेदविहीनश्रमण, परिहार विशुद्धि संयमवान् पुलाक, प्रमत्त संयत, चौदहपूर्वी और आहारक शरीरी श्रमण का कई संहरण नहीं करता।
સ્વકૃત અને પરકૃત જંઘાચારણ અથવા વિદ્યાચારણ મુનિ પિતાની ઈચ્છાથી વિશિષ્ટ સ્થાને ભણું ગમન કરે છે, તે સ્વકૃત સંહરણ કહેવાય છે. વિધારે અથવા દેવે દ્વારા વેરભાવના કારણે અથવા અનુકંપાથી પ્રેરિત થઈને નિયત સ્થાનેથી કોઈ બીજા સ્થાને લઈ જવું પરકૃત સંહરણ કહેવાય છે. આ સંહાર ૨ણ પ્રમત્તસંયત અને દેશવિરત શ્રાવકેને જ હોઈ શકે છે, બધાં જ સાધુઓને નહીં. સાધ્વી વેદરહિત સાધુ પરિહાર વિશુદ્ધ સંયત, પુલાક, અપ્રમત્તસંયત, ચતુદશપૂવી અને આહારકશરીરી, આ સાતનું સંહરણ કદાપી થતું નથી વળી કહ્યું પણ છે
શ્રમણ, વેદવિહિન શ્રમણ, પરિહાર વિશુદ્ધિ સંયમવાન પુલાક, અપ્રમ સંયત, ચૌદપૂર્વ અને આહારક શરીરી શ્રમણનું કઈ સંહરણ કરતું નથી