________________
तत्त्वार्थसूत्र न्तरायक्षयात्-अष्टाविंशतिविधस्य सोहनीयकरणः क्षयात्, पञ्चविधस्य ज्ञानादरणीय. कर्मणः क्षयाव, नवविधस्य-दर्शनावरणी कर्मणः क्षणात्, पक्षाविधस्याऽन्दरायकर्मणः क्षयात्, चकारात् मनुष्याऽऽयुष्यवर्जायुष्यत्रयस्य क्षयात् साधारणातष पश्चेन्द्रिय भिन्नचतुर्जाति नरकति नरकगत्यानुपूर्वी स्थावर सुमतिर्यग्गदि सिर्यग्गत्यानुपूर्वी-उद्बोतलक्षणत्रयोदशविधनामकर्मणः क्षयाच्च त्रिषष्टि कर्मपति क्षयरूपात् केवलज्ञान मुत्पद्यते इतिभावः। तत्र-सर्वप्रथम मोहनीयकर्मण एव दर्शनीयचारित्र. मोहनीयरूपस्य क्षयप्रतिपादनार्थ प्रथमं मोहनीय पदोपदनमानलेवम् ॥५३॥
तत्वार्थनिमुक्तिः - पूर्व ज्ञानाबरणीयादि कर्मणामन्तराषाणां सर्वतः क्षये
अट्ठाईन प्रकार के मोहनीय कर्मक्षयले, पाँच प्रकार के ज्ञानाघरणीय कर्म के क्षच से नौ प्रकार के दर्शनावरणीय धर्म के क्षय से और पांच प्रकार के अन्तराय कर्म के क्षय हो तशाच शब्द के प्रयोग से मनुष्यायु के लिधाम तीन आयुमो के क्षय से, कारण नामकर्म आतए नानकम, पंचेन्द्रिय जाति को छोड़कर चार जातियों के क्षय से, भरक्षगति, नरकात्यानुपी, स्थावर, सूक्ष्म, तिर्यंचति, तिथंचात्यानुपूर्वी एवं उद्योत-हेन तेरह प्रकार के नाम के क्षयरले नेसठ कर्म प्रकृतियों का क्षय होने पर देवतज्ञान की उत्पत्ति होती है। सर्वप्रथम दर्शन-चारिन मोहनीय रूप मोहनीय कर्म का क्षय होता है, यह बतखाने के लिए सर्वप्रथम मोहनीय कर्म कर नहा किया है, ऐसा समझ लेना चाहिए ॥५॥ तत्यार्थनियुक्ति-ज्ञानावरणीय आदि कली का लका क्षय होने
અઠયાવીસ પ્રકારના મોહનીય કર્મના ક્ષયથી, પાંરા પ્રકારના જ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી નવ પ્રકારના દર્શનાવરણીય કર્મના ક્ષયથી અને પાંચ પ્રકારના અન્તરાય કર્મના ક્ષયથી તથા “ચ” શબ્દના પ્રયોગથી મનુષ્યાયુ સિવાયના ત્રણ આયુષ્યના ક્ષયથી સાધારણ નામકર્મ, તપ નામ કર્મ. પંચેન્દ્રિય જાતિને બાદ કરતાં ચાર જાતિઓના ક્ષયથી નરગતિ નરગત્યાનુપૂરી, થાવર, સૂક્ષમ તિર્યંચગતિ તિર્યંચગત્યાનુપૂર્વ અને ઉદ્યોત આ તેર પ્રકારના નામકર્મના ક્ષય થી ત્રેસઠ કર્મ પ્રકૃતિએને ક્ષય થવાથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. સર્વપ્રથમ દર્શન ચારિત્ર મોહનીય રૂપ મોહનીય કર્મને ક્ષય થાય છે, એ દર્શાવવા માટે સર્વપ્રથમ મેહનીયકર્મ ગ્રહણ કરવામાં આવેલ છે, એવું સમજી લેવાનું છે કે પડે છે
તત્વાર્થનિર્યુકિત-જ્ઞાનાવરણીય આદિ કમેને સર્વથા ક્ષય થવાથી મોક્ષ