________________
दीपिका - नियुक्ति टीका नं. ८ ८.४३ अवधि -: - मनः पर्यवकेवलस्य प्रत्यक्षत्वम् ७६३ प्रतीत्याऽपेक्ष्य तदावरण कर्मक्षयोपशमजन्यत्वात् तयोः परोक्षत्वमेव सम्भवति नं तु प्रत्यक्षत्वम्, अक्षात्-आत्मनः परावृत्तत्वाद् वा परोक्षत्वं तयो रसेयम् ॥४३॥ तत्वार्थनियुक्तिः - पूर्व तावद् सम्यगू ज्ञानस्य मोक्षम्पति हेतुभूतस्य मतिश्रुताविधिमनःपर्यव केवलज्ञानभेदात् पञ्चविधं प्रतिपादितम्, तत्र - मथमद्वयस्य मतिश्रुतज्ञानस्य परोक्षत्वं रूषितम्, सम्प्रति- अन्तिमत्रयस्याधिमनः पर्यव केवलज्ञानस्य प्रत्यक्षत्वप्रतिपादयितुमाह- 'ओहि क्षणपज्जण केवलनाणे पच्चकखे' इति । अवधिमनः पर्यव केवळज्ञानस् अवधिज्ञानं मनः पर्यवज्ञानं केवलज्ञानं चेत्येतत् त्रित्यं सम्यज्ञानं प्रत्यक्षं व्यपदिश्यते । तत्र - ज्ञानावरणक्षयोपशमात् क्षयाच्च, इन्द्रियाऽनिन्द्रियद्वारनिरपेक्षतवाऽक्षमात्मानमेव केवलमाभिमुख्येन गृह्णत् अवधिइन्द्रिय, मन, प्रकाश एवं उपदेश आदि बाह्य निमित्तों की अपेक्षा रखते हैं, अतएव प्रत्यक्ष नहीं है। इस प्रकार प्रत्यक्ष के उक्त लक्षण में अतिव्याप्ति दोष नहीं है ॥ ४३ ॥
तत्वार्थनियुक्ति-- पहले सम्यग्ज्ञान के मोक्ष का कारण कहा गया और उसके मतिज्ञान, श्रुतज्ञान, अवधिज्ञान, मनः पर्यवज्ञान और केवल ज्ञान, इन पांच भेदों का कथन किया गया । इन पांचों भेदों में से मतिज्ञान और श्रुतज्ञान परोक्ष हैं, यह भी कहा जा चुका। अब अंतिम तीन ज्ञानों की प्रत्यक्षता का प्रतिपादन करते हैं
अवधिज्ञान, मनःपर्यज्ञान और केवलज्ञान, ये तीनों प्रत्यक्ष हैं। ज्ञानावरण कर्म के क्षयोपशम और क्षण से, इन्द्रिय और मन की अपेक्षा
"
न रखते हुए केवल आत्मा से ही उत्पन्न होने के कारण ये तीनों ज्ञान प्रत्यक्ष कहलाते हैं । अक्ष का अर्थ आत्मा है । ज्ञानावरण कर्म का क्षयो ઇન્દ્રિય મન પ્રકાશ અને ઉપદેશ આદિ માહ્ય નિમિત્તેની અપેક્ષા રાખે છે. આથી પ્રત્યક્ષ નથી. આ રીતે પ્રત્યક્ષના ઉક્ત લક્ષણમાં શ્રુતિવ્યાપ્તિ દોષ નથી. ૪૩। તત્ત્વાથ નિયુકિત-પહેલાં સમ્યકજ્ઞાનને મેાક્ષનું કારણ કહેવામાં આવ્યુ. તેમજ તેના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મનઃપવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પાંચ ભેદોનું કથન કરવામાં આવ્યું. આ પાંચ ભેદોમાંથી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પરાક્ષ છે. એ પણ કહેવામાં આવ્યુ. હવે અતિમ ત્રણ જ્ઞાનેાની પ્રત્યક્ષતાનું પ્રતિપાદન કરીએ છીએ.
અવધિજ્ઞાન, મન:પર્યં યજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણેય પ્રત્યક્ષ છે. જ્ઞાનાવરણ કર્માંના ક્ષયે પશમ અને ક્ષયથી, ઇન્દ્રિય અતે મનની અપેક્ષા ન રાખતાં થકા કેવળ આત્માથી જ ઉત્પન્ન થવાના કારણે આ ત્રણેય જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. અક્ષ ને અથ આત્મા છે. જ્ઞાનાવરણુ કર્મોના યાપશમ અથવા ક્ષય થવાથી