________________
७५६
तस्वार्थ ज्ञेयं परिगृह्य ते तस्य-तस्मिन् वा सकलने ये सपः क्रिषानुव्हान त्रिशुदयविशया. दिना यद् ज्ञान भवति तत्केवल ज्ञान गुच्यते । तच-सर्वद्रव्यमानपर्यायपरिच्छेदि भवति, यद्वा केवलशब्दस्याऽनहायार्थ तया कोवलम् एकमेव मत्यादि ज्ञानासम्बद्धमात्यन्तिक ज्ञानावरणक्षयजन्यं चंवलज्ञानमनियमानास्वेदं सकळ पदार्थाऽवभासकं भवति, तत्र-मतिज्ञानस्य पञ्चावग्रहादयो नेवाः, श्रुतज्ञानस्याऽगाऽनङ्ग प्रविष्टादयः, अवधिज्ञानस्य भवप्रत्ययादयः, मनःपयेवज्ञानस्य ऋजुमत्यादयो भेदाः अग्रेऽभिधास्यन्ते, केवलज्ञानस्य तु मेदा न सन्तीति-योध्यम् उक्तञ्च ऐसे-घटानुरूप नहीं होते, इत्यादि । वह लनःपर्यवज्ञान अढाई द्वीप (मनुष्य लोक) में स्थित संजी जीव के जलोद्रव्यों को जानता है।
जिस ज्ञान के द्वारा समस्त ज्ञेय पदार्थ जाने जाते है, यह केवल. ज्ञान कहलाता है। यह ज्ञान विशिष्यतर तपश्चरण एवं ध्यान आदि साधना से ज्ञानावरण कर्म का पूर्ण रूप से श्वष होने पर उत्पन्न होता है। यह समस्त द्रव्यों और रतलस्त पर्धापों को जानता है। • 'केवल' शब्द का अर्थ असहाय भी है। हाथ के अनुसार जो ज्ञान असहाय है अर्थात् मतिज्ञान आदि किसी भी ज्ञान की अपेक्षा नहीं रखता-अकेला ही होता है और ज्ञानावरण कर्म के क्षय से उत्पन होता है, वह केवलज्ञान है।
इन ले लतिज्ञान के चार खेद है-अपनर, इता, अधाध और धारणा । झुतज्ञान के अंगप्रविष्ट, अनंगाविष्ट (अंभवाय) आदि
હોત તે એના મનના પર્યાય આવા ઘડાનુરૂપ ન હોત, વગેરે આ મનઃપર્યવજ્ઞાન અઢી દ્વિીપ (મનષ્યલેક) માં સ્થિત સંજ્ઞી જીવના મને દ્રવ્યોને જાણે છે.
જે જ્ઞાન વડે સમસ્ત ય પદાર્થ જાણી શકાય છે. તે કેવળજ્ઞાન કહેવાય છે. આ જ્ઞાન વિશિષ્ટતર તપશ્ચર્યા તેમજ ધ્યાન આદિ સાધનાથી જ્ઞાનાવરણ કર્મને પૂર્ણ રૂપથી ક્ષય થવાથી ઉત્પન્ન થાય છે. આ સમસ્ત દ્રવ્ય અને સમસ્ત પર્યાને જાણે છે.
કેવળ શબ્દને અર્થ, અસહાય પણ થાય છે. આ અર્થ અનુસાર જે જ્ઞાન અસહાય છે અર્થાત્ મતિજ્ઞાન આદિ કઈ પણ જ્ઞાનની અપેક્ષા રાખતું નથી એકલું જ હોય છે અને જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી ઉત્પન થાય છે તે કેવળ જ્ઞાન છે.
આમાંથી મતિજ્ઞાનના ચાર ભેદ છે અવગ્રહ, ઈહા, અવાય અને ધારણા શ્રુતજ્ઞાનના અંગપ્રવિષ્ટ અનંગપ્રવિષ્ટ (અંગબાહ્ય) આદિ અવાન્તર ભેદ છે.